Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 33
________________ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૩ स्वपूर्वपुरुषाश्रितः स्वाश्रितो वा अखिलाश्च = प्रतिपन्नत्वसम्बन्धनिरपेक्षाः सर्व एव, તવાશ્રયા=તદ્વિષયા | તહુક્તમ્ – “૩પરિસ્વપ્નનેતરસામાન્યાતા પતુવિધા મંત્રી” (૧૩/૧ પોઇ. પૂર્વા.) કૃતિ 113 || ટીકાર્યઃ સુચિન્તા ... ચતુર્વિધા - સુખની ઈચ્છા મૈત્રી કહેવાયેલ છે. તે=મૈત્રી ક્રમ વડે વિષયના ભેદથી, ચાર પ્રકારે છે. उपकारी ર્તા, (૧) ઉપકારી=સ્વઉપકાર કરનાર, स्वकीयः ..... પ્રતિવદ્ધાવિઃ, (૨) સ્વકીય=અનુપકારી પણ નાલપ્રતિબદ્ધાદિ= કૌટુંબિક સંબંધવાળા, स्वप्रतिपन्नश्च ..... સ્વાશ્રિતો વા, (૩) અને સ્વપ્રતિપન્ન=સ્વપૂર્વપુરુષઆશ્રિત=પોતાના વડીલજનોએ જેને આશ્રય આપ્યો હોય તે અથવા સ્વાશ્રિત=પોતે જેને આશ્રય આપ્યો હોય તે, अखिलाच ..... સર્વ વ્, (૪) અને અખિલ પ્રતિપન્નત્વસંબંધથી નિરપેક્ષ= સ્વીકાર કરાયેલ સંબંધથી નિરપેક્ષ, સર્વ જ. તવાશ્રયા=દિષયા ઉપકારી આદિ આશ્રયવાળી=ઉપકારી આદિ વિષયવાળી અર્થાત્ ઉપકારીવિષયવાળી, સ્વકીયવિષયવાળી, સ્વપ્રતિપન્નવિષયવાળી અને સર્વવિષયવાળી ચાર પ્રકારની મૈત્રી છે, એમ અન્વય છે. નવુંવતમ્=તે=ચાર પ્રકારની મૈત્રી છે, તે ષોડશક-૧૩ શ્લોક-૯ના પૂર્વાર્ધમાં કહેવાયું છે – उपकारिस्वजने મૈત્રી” કૃતિ ।। ઉપકારીગત–ઉપકારીવિષયવાળી, સ્વજનગત= સ્વજનવિષયવાળી, ઈતરગત=સ્વપ્રતિપન્નવિષયવાળી, સામાન્યગત=સર્વજીવવિષયવાળી ચાર પ્રકારે મૈત્રી છે. ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ।।૩।। * સ્વીયોડનુપળર્તાડપિ=અહીં ‘પ’ થી એ કહેવું છે કે સ્વઉપકારી વિષયવાળી મૈત્રી છે, પરંતુ સ્વઅનુપકારી વિષયવાળી પણ મૈત્રી છે. * નાતપ્રતિવદ્ધાતિ- અહીં‘વિ’ થી મિત્રવર્ગ, પરિચિત વર્ગ આદિનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130