Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૨
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૦ सदनुष्ठानसामान्यविलयात्, वन्ध्यफलं मोघप्रयोजनं, हि तदनुष्ठानं बलात्कारेण क्रियमाणम् । तदुक्तम् - “रुजि निजजात्युच्छेदात्करणमपि हि नेष्टसिद्धये नियमात् ।
ચેત્યનનુષ્ઠાન તેનેતદ્વય્યનમેવ” | (૧૪/૧૦ પો.) तत्-तस्मादेतान् दोषान् विना शान्तोदात्तस्य-क्रोधादिविकाररहितोदाराशयस्य, યોજનો ધ્યાન દતંત્રશતાનુન્થિ તારવી ટીકાર્ચ -
ન .... વિમાનમ્ ! પીડારૂપત્રશાસ્ત્રવિધિથી કાંઈક સ્કૂલનારૂપ, અથવા ભંગરૂપ શાસ્ત્રનિરપેક્ષ એવા ભંગરૂપ, રોગ દોષ હોતે છતે સમ્યગું અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી=સદનુષ્ઠાન સામાન્યનો વિલય થવાથી=સેવાતા અનુષ્ઠાનમાં સદનુષ્ઠાતત્વજાતિનો વિલય થવાથી, બળાત્કારથી કરાતું શાસ્ત્રની પ્રેરણા વગર સ્વમતિ પ્રમાણે કરાતું, તે અનુષ્ઠાન વંધ્યફળવાળું જ છે મોઘ અર્થાત્ નિષ્ફળ પ્રયોજનવાળું જ છે.
તત્વવત્ત—તે રોગ દોષ હોતે છતે અનુષ્ઠાન વંધ્યફળવાળું છે તે, ષોડશક૧૪, શ્લોક-૧૦માં કહેવાયું છે –
ન ..... વણ્યનમેવ” || રોગ દોષ હોતે છતે નિજ જાતિનો ઉચ્છેદ હોવાથી= અનુષ્ઠાનમાં સદનુષ્ઠાનવજાતિનો ઉચ્છેદ હોવાથી, આનું કરણ પણ= અનુષ્ઠાનનું કરણ પણ, નિયમથી ઈષ્ટ સિદ્ધિ માટે નથી, એથી અનુષ્ઠાન છે=અનુષ્ઠાનનું અભિમત ફળ નહિ મળતું હોવાથી અભિમત ફળનું સાધક તે અનુષ્ઠાન નથી, એ અપેક્ષાએ અનુષ્ઠાન છે. તે કારણથી=આ અનુષ્ઠાનનું કારણ, વંધ્યફળવાળું જ છે.
તત્ ..... શનીનુવન્થિ છે તે કારણથી–ધ્યાનમાં ખેદાદિ દોષો છે તે કારણથી, આ દોષો વગર બ્લોક-૧૨ થી ૨૦માં બતાવ્યા એ દોષો વગર, શાત-ઉદાત્ત-ક્રોધાદિ વિકારરહિત ઉદાર આશયવાળા યોગીનું ધ્યાન હિત છે કુશલાનુબંધિ છે. ૨૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e8dc2580abca46d7883fa2c265b3f26eb7a6ade2eefc348f25c7ea38de22722d.jpg)
Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130