Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004678/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરયિતા યોગભેદદ્વાáિશિકા શબ્દશ: વિવેચન अध्यात्मयोग भावनायोग ध्यानयोग सभतायोग वृत्तिसंक्षययोग 'વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજવિરચિત દ્વાચિંશદ્વાચિંશિકા અંતર્ગત યોગભેદદ્વાર્વિશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા - આશીર્વાદદાતા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિક પ્રતિભાધારક સ્વ. પ.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાના ગણિવર્ય પ.પૂ. શ્રી યુગભૂષણવિજયજી મહારાજ ક વિવેચનકારક પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા 9 સંકલન-સંશોધનકારિકા છે. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની તથા પ. પૂ. પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી ચંદનબાલાશ્રી : પ્રકાશક : માતા છે.' ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્ધાત્રિશિકા શબ્દશઃ વિવેચન + વિવેચનકાર ૧ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ - વિ. સં. ૨૦૧૩ આવૃત્તિ : પ્રથમ નકલ : ૫૦૦ મૂલ્ય રૂ. ૬૫-૦૦ - આર્થિક સહયોગ - ઘાને નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા : મુખ્ય પ્રાપ્તિસ્થાન : tતાથd. (૫) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક * મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ કન પ્રાપ્તિસ્થાન ક * અમદાવાદ : ગીતાર્થ ગંગા. શ્રીનટવરભાઈ એમ. શાહ(આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. 6 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ ૪ (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ * મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ = (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ શ્રી લલિતભાઈ ધરમશી પૂના : ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, Shri Maheshbhai C. Patwa જવાહરલાલ નહેરુ રોડ, 1/14, Vrindavan Society, B/h. Mira Society, Nr. Anand Marg, સર્વોદય પાર્શ્વનાથનગર, Off. Shankar Sheth Road, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. Pune-411037. (૦૨૨) ૨૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦ (020) 26436265 * સુરત : * રાજકોટ : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ શ્રી કમલેશભાઈ દામાણી ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, બાબુ નિવાસની ગલી, રાજકોટ-૩૬૦૦૦૧. ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ 8 (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, ChickpetCross, Bangalore-53. = (080)-(O)22875262, (R) 22259925 * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. 1 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુતિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સફળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત - - ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકાર - પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર - પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવ્રયા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિતા ૧. શ્રાવકનાં બારવ્રતોના વિકલ્પો Page #7 -------------------------------------------------------------------------- ________________ છે : ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત કરો વ્યાખ્યાનના ગ્રંથો દિની) व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी [ | સંપાદવ :- પ. પૂ. બાવર્ય શ્રી દ્ધિતસરની મહાન સાહબ १. पाक्षिक अतिचार Ess ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી , ઈંડ ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો (ગુજરાતી) | વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક ચનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચના ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘યોગમેદાગિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા : વિશ્વકલ્યાણકર શ્રીજિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃતસચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં એક Master Piece ઉત્તમ નમૂનારૂપ, જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ ‘દ્વાન્નિશ દ્વાત્રિશિકા' ગ્રંથ પૂ. ઉપાધ્યાયજીની એક અમર કૃતિ છે. વર્ષોની અખંડ સાધના અને જીવનના વિવિધ અનુભવોના પરિપાકરૂપે એક-એકથી ચડીયાતા ગ્રંથરત્નોનું સર્જન મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કર્યું છે. એ ગ્રંથરત્નોનો પ્રકાશ અનેક જિજ્ઞાસુઓના અંતરને અજવાળતો રહ્યો છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા લોકોમાં લઘુહરિભદ્ર'ની પ્રસિદ્ધિને પામેલા છે. જીવનના અંત સુધી એમના સાહિત્યસર્જનનું કાર્ય ચાલતું જ રહ્યું છે. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાય પદે આરૂઢ રહીને તેઓશ્રીએ જિનશાસનને જયવંતુ રાખ્યું છે. પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની બહુમુખી પ્રતિભાએ ભાગ્યે જ કોઈ વિષય અણખેડ્યો રાખ્યો હોય તેમ લાગે છે. તેઓશ્રીએ જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે, એ બધા ગ્રંથો આજે ઉપલબ્ધ નથી. એમાંથી ઘણાં જ થોડા ગ્રંથો ઉપલબ્ધ થાય છે. આગમ, ન્યાય, પ્રકરણ, યોગ, અધ્યાત્મ, વાદ, કથા, કાવ્ય વગેરે અનેક સાહિત્યની શાખાઓમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. ગુર્જર ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં સ્તવન-સક્ઝાય-રાસ-ટબા વગેરેની Page #10 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/પ્રસ્તાવના રચના તેઓશ્રીએ કરેલ છે. ૧૦મી યોગલક્ષણબત્રીશીમાં પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ યોગનું લક્ષણ કરતાં કહ્યું કે “મોક્ષમુશ્ચતુવ્યાપાર?”=મોક્ષના મુખ્ય હેતુનો વ્યાપાર તે “યોગ” છે. યોગના વિવિધ રીતે અનેક પ્રકારના ભેદોનું વર્ણન યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોમાં આવે છે – યોગના (૧) અધ્યાત્મયોગ (૨) ભાવનાયોગ (૩) ધ્યાનયોગ (૪) સમતાયોગ અને (૫) વૃત્તિસંક્ષય યોગ, એમ પાંચ પ્રકારનો યોગ છે, તો વળી – (૧) સ્થાનયોગ, (૨) ઊર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબનયોગ અને (૫) વૃત્તિસંલયયોગ, એમ પાંચ પ્રકારનો પણ યોગ છે, તો વળી – (૧) ઈચ્છાયોગ (૨) પ્રવૃત્તિયોગ (૩) ધૈર્યયોગ અને (૪) સિદ્ધિયોગ એમ ચાર પ્રકારનો પણ યોગ છે તો વળી – (૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્યયોગ એમ ત્રણ પ્રકારનો પણ યોગ છે તો વળી – (૧) યોગાવંચકયોગ, (૨) ક્રિયાવંચકયોગ અને (૩) ફલાવંચકયોગ એમ ત્રણ પ્રકારનો પણ યોગ છે, તો વળી – (૧) તાકિયોગ અને (૨) અતાત્ત્વિકયોગ, (૧) સાનુબંધયોગ અને (૨) નિરનુબંધયોગ, (૧) સાશવયોગ અને (૨) અનાશ્રવયોગ, (૧) સાપાયયોગ અને (૨) નિરપાયયોગ, (૧) સોપક્રમયોગ અને (૨) નિરુપક્રમયોગ, (૧) સબીજયોગ અને (૨) નિર્લીજયોગ, (૧) સાલંબનયોગ અને (૨) નિરાલંબનયોગ, (૧) દ્રવ્યયોગ અને (૨) ભાવયોગ, (૧) નશ્ચયિયોગ અને (૨) વ્યાવહારિક્યોગ, Page #11 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/પ્રસ્તાવના (૧) સંપ્રજ્ઞાતયોગ અને (૨) અસંપ્રજ્ઞાતયોગ. આ રીતે બે-બે પ્રકારે પણ યોગનું વર્ણન આવે છે, તો વળી – બીજા પણ જ્ઞાનયોગ, તપોયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, રાજયોગ, મંત્રયોગ, હઠયોગ, લયયોગ, નાદયોગ, આનંદયોગ, કર્મયોગ, સમાધિયોગ, ઉપાસના ભૂમિકાયોગનું વર્ણન પણ આવે છે, તો વળી -- પાતંજલયોગસૂત્રમાં અષ્ટાંગયોગનું વર્ણન પણ આવે છે. આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના યોગોનું વર્ણન સ્વ-પર દર્શનના ગ્રંથોમાં જોવા મળે છે. આમાંથી પ્રસ્તુત યોગભેદબત્રીશીમાં (૧) અધ્યાત્મયોગ, (૨) ભાવનાયોગ, (૩) ધ્યાનયોગ, (૪) સમતાયોગ અને (પ) વૃત્તિસંક્ષયયોગનું વર્ણન મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ કરેલ છે. સાથે સાથે અધ્યાત્માદિ પાંચે યોગોના સેવનથી થતા ફળોની પ્રાપ્તિનું પણ વર્ણન કરેલ છે, અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપકારક મૈત્રાદિ ચાર ભાવનાઓનું દરેકના ૪૪ પેટાભેદોના વર્ણનપૂર્વક કુલ-૧૬ ભાવનાઓનું વર્ણન કરેલ છે અને તેમાં મહર્ષિ પતંજલિના પાતંજલ યોગસૂત્ર-૧૩૩નું ઉદ્ધરણ આપીને કહ્યું છે કે (૧) સુખી જીવોમાં મૈત્રી, (૨) દુ:ખી જીવોમાં કરુણા, (૩) પુણ્યશાળી જીવોમાં મુદિતા અને (૪) પુણ્યરહિત જીવોમાં ઉપેક્ષા કરવાની છે. આ પ્રકારની ભાવના કરવાથી જીવમાં ઈર્ષ્યાદિભાવોનો ત્યાગ થાય છે અને તેનાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને કાલુષ્યરહિત પ્રસન્નચિત્ત અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપયોગી છે. ત્યારપછી અધ્યાત્મની ઉત્તમતાનું સ્વરૂપ બતાવેલ છે. વળી ભાવનાયોગનો અતિશય કરવા માટે દૃઢ સંસ્કારની કારણ બને તેવી પાંચ પ્રકારની ભાવનાઓનું ભાવન કરવા કહ્યું છે. તે આ રીતે – જ્ઞાનભાવના :- શેયનું જ્ઞાન કરવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. દર્શનભાવના :- તત્ત્વને તત્ત્વરૂપે જોવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. ચારિત્રભાવના :- આત્મભાવોમાં ચરવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. તપભાવના :- કર્મરહિત થવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. વૈરાગ્યભાવના:- બાહ્ય વિષયોથી વિરક્ત થવું એ જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/પ્રસ્તાવના ભાવનાયોગવાળા સાધક યોગી આ પાંચ પ્રકારની ભાવના કરે છે, તેના બળથી ધ્યાનને અનુકૂળ ચિત્તની ભૂમિકા પ્રગટે છે. વળી ધ્યાનયોગને વૃદ્ધિવાળો કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ આવશ્યક છે, તે ચિત્તના આઠ દોષો બતાવેલ છે અને તેમાં ષોડશક ગ્રંથના ઉદ્ધરણો આપેલ છે. વળી ધ્યાન વગર સમતા નથી અને સમતા વગર ધ્યાન નથી, આથી ધ્યાન અને સમતાનું અન્યોન્ય કારણપણું બતાવેલ છે. મોક્ષની સાથે આત્માને જોડે તેવો આત્મવ્યાપાર' યોગ છે. એ પ્રકારના યોગના લક્ષણને સામે રાખીને અધ્યાત્માદિ પાંચ ભેદોનું વર્ણન કર્યા પછી વૃત્તિરોધને યોગ કહીએ તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદોની તેમાં સંગતિ કરી આપેલ છે - અધ્યાત્માદિ ચાર યોગનો પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિમાં સમાવેશ કરેલ છે અને વૃત્તિસંક્ષયયોગનો ત્રીજા પ્રકારની મનોગુપ્તિમાં સમાવેશ કરેલ છે અને ત્યારપછી ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ બતાવેલ છે અને ત્યારપછી અન્ય વચનગુપ્તિ, કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિનો પણ અધ્યાત્માદિ પાંચ યોગમાં યથાયોગ્ય અંતર્ભાવ કરવાની ભલામણ કરેલ છે. જૈનદર્શનમાં “સમિતિ-ગુપ્તિનો વિસ્તાર' ઉત્કૃષ્ટ યોગ છે અને સમિતિગુપ્તિથી અન્ય કોઈ યોગ નથી. આ પ્રકારનો મહત્ત્વનો ઉલ્લેખ બતાવ્યો છે. યોગભેદબત્રીશીના અંતિમ તબક્કામાં કહ્યું છે કે શાસ્ત્રમર્યાદાથી સમિતિગુપ્તિકાળમાં દેશવિરતિધર શ્રાવક કે મુનિભગવંત પૂર્ણ રીતે ભગવાનના વચનને પરતંત્ર થઈને યોગમાર્ગમાં યત્ન કરનારા છે, તેથી દેશવિરતિધર શ્રાવકમાં અને મુનિમાં સાનુબંધ ઉત્કૃષ્ટ યોગની પ્રવૃત્તિ છે અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પ્રાપ્તિ પૂર્વેનો અવિરતસમ્યગ્દષ્ટિ કે અપુનબંધકાદિ જીવોનો યોગ ઉત્કૃષ્ટ યોગ નથી, પરંતુ ઉત્કૃષ્ટ યોગનું કારણ બને તેવી પૂર્વસેવારૂપ યોગના ઉપાયનું સેવન છે. અંતિમ શ્લોકમાં કહ્યું કે ભગવાનના વચનની સ્થિતિથી અધ્યાત્માદિ પાંચ પ્રકારનો પણ યોગ શીધ્ર પરમાનંદરૂપ સર્વોત્તમ એવા મોક્ષફળને આપે છે, માટે મોક્ષના અર્થી એવા જીવે શાસ્ત્રવચનથી યોગનો બોધ કરીને શાસ્ત્રને પરતંત્ર થઈને શક્તિના પ્રકર્ષથી યોગમાર્ગમાં યત્ન કરવો જોઈએ કે જેથી શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ થાય. Page #13 -------------------------------------------------------------------------- ________________ યોગભેદઢાત્રિશિકા/પ્રસ્તાવના આ રીતે યોગભેદબત્રીશીમાં આવતા વિષયોની સમજૂતી સંક્ષેપમાં અહીં જણાવેલ છે, તે અંગે તત્ત્વજિજ્ઞાસુ વાચકવર્ગને વિશેષ સમજૂતી ૧૮મી યોગભેદબત્રીશીમાં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તથા ૧૮મી યોગભેદબત્રીશીના પદાર્થનો સુગમતાથી બોધ કરવા માટે સંક્ષિપ્ત ટ્રી બનાવેલ છે, તે જોવાથી પ્રાપ્ત થશે અને વિશેષ તો શ્રીમદ્ મહોપાધ્યાયજીની પંક્તિઓ ઉપરથી તૈયાર કરેલ શબ્દશઃ વિવેચન જોવાથી અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. મારી નાદુરસ્ત તબિયતના કારણે જંઘાબળ ક્ષીણ થતા અમદાવાદ મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરવાસ કરવાનું થયું છે, તે દરમ્યાન જીવનનું કાંઈક સદ્ભાગ્ય સમજું છું કે સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ પાસે યોગગ્રંથોઅધ્યાત્મગ્રંથોના વાચનનું સદ્આલંબન સાંપડ્યું. આગમોના સારભૂત કહી શકાય એવા અને જે ગ્રંથોમાં યોગમાર્ગને સાંગોપાંગ આવરી લીધો છે એવા અનેક ગ્રંથોનું ક્રમશઃ વાચન ચાલી રહ્યું છે. સાથે સાથે એ વાચનની સંકલના પણ રોજે રોજના પાઠની સ્વ સ્વાધ્યાય માટે કરીએ છીએ અને અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગની ભાવનાને અનુલક્ષીને તૈયાર થયેલી સંકલનાઓ ટીકા-ટીકાર્ય-શબ્દશઃ વિવેચન સહિત વચ્ચે વચ્ચે જોડાણ માટે અનેક ઉત્થાનો આપવાપૂર્વક અને અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગને આવા ઉત્તમ ગ્રંથો વાચવાની સુગમતા રહે એ દૃષ્ટિથી ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે. ઘણા શ્રમસાધ્ય આ સઘળું કાર્ય હોય છે, આમ છતાં પરમાત્માની અચિંત્ય કૃપાશક્તિ, યોગમાર્ગસંદર્શક ઉપકારી પૂજ્ય ગુરુવર્યોની સતત વરસતી કૃપાદૃષ્ટિ, અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગની સદ્ભાવનાઓ, આ બધાના ફળસ્વરૂપે નાદુરસ્ત તબિયતમાં પણ વૈરાગ્યવર્ધક-સંવેગવર્ધક આ ગ્રંથોની શ્રુતભક્તિરૂપે અને વિશેષ તો છેલ્લા ૧૦ વર્ષોથી યોગગ્રંથોના શ્રવણ-મનન-ચિંતન વગેરે કારણે યોગમાર્ગ પ્રત્યે જે રુચિ ઉલ્લસિત થઈ છે, દેવ-ગુરુની કૃપાથી આવા મહામૂલા ગ્રંથોના વાચનથી જે યોગમાર્ગનો આંશિક બોધ પ્રાપ્ત થયો છે, તે પરિણતિના સ્તરે આ જન્મમાં કે છેવટે જન્માંતરમાં પણ સુદેવત્વ-સુમનજત્વની પ્રાપ્તિ દ્વારા વિશેષ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ઉપકારક બને એ જ ઉદ્દેશથી કરેલો આ પરિશ્રમ સાર્થક ગણાશે. નાદુરસ્ત તબિયતમાં શરીર-સંયોગોની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ ગ્રંથોના વિવેચનના પાઠ-લેખનના કાર્ય દ્વારા પ્રસન્નતા જળવાઈ રહી Page #14 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિશિકા/પ્રસ્તાવના છે. ખરેખર ! ચિત્તની પ્રસન્નતા માટે ઉત્તમોત્તમ આ યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોના સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય પ્રસ્તુત બત્રીશીના શ્લોક-૩૨માં મહોપાધ્યાયજી ભગવંતે કહ્યું તેમ મોક્ષના અર્થી એવા મને અને મોક્ષના અર્થી એવા સૌ કોઈને શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ કરાવે એ જ એકમાત્ર ઉદ્દેશથી કરેલ છે. આ યોગભેદદ્ધાત્રિશિકાના ગુજરાતી વિવેચનના મુફ સંશોધન કાર્યમાં મૃતોપાસક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેમણે પણ આવી ઉત્તમ કાત્રિશિકાના વાચનનો-પ્રુફ સંશોધનનો લાભ મળવા બદલ કૃતાર્થતા વ્યક્ત કરેલ છે. પ્રસ્તુત યોગભેદબત્રીશીનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું. પ્રાંતે સ્વ અધ્યાત્માદિ યોગોની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને આ સંકલન-આલેખનકાર્ય અનુભવમાં પલટાય કે જેથી યોગીનાથ પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામી અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય યોગની પ્રાપ્તિ દ્વારા શીઘ્ર પરમાનંદસ્વરૂપ સર્વોત્તમ મોક્ષફળની પ્રાપ્તિ મને અને સૌ કોઈ યોગમાર્ગના આરાધક ભવ્ય જીવોને થાય એ જ શુભકામના. foભાગમતુ સર્વગીવાળામ” - મહા સુદ-૧૩, વિ. સં. ૨૦૧૨, શુક્રવાર, તા. ૧૦-૨-૨૦૦૬ એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રી રામચંદ્ભૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. હમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૮મી ‘યોગભેદદ્વાÄિશિકા’માં આવતા પદાર્થોની - સંક્ષિપ્ત સંકલના મોક્ષની સાથે આત્માને જોડી આપે તે યોગ કહેવાય અને તે યોગ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ પાંચ ભેદવાળો છે એમ શ્લોક૧માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. (૧) અધ્યાત્મયોગ : ઔચિત્યપૂર્વક અણુવ્રત કે મહાવ્રતથી યુક્તનું મૈત્યાદિભાવોથી સહિત શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન તે અધ્યાત્મ છે એમ શ્લોક-રમાં ગ્રંથકારશ્રીએ કહેલ છે. આનાથી એ ફલિત થાય કે ઔચિત્યપૂર્વક વ્રતો ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનને પરતંત્ર થઈને ઉચિત ક્રિયાઓ થતી હોય ત્યારે મોક્ષને અનુકૂળ જે સુદઢ મનોયોગ છે તે અધ્યાત્મ છે. તે અધ્યાત્મની પ્રાપ્તિમાં મૈત્રાદિ ચાર ભાવો ઉપકારક છે, તેથી મૈત્યાદિ ચાર ભાવોનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ શ્લોક-૩ થી ૭ સુધી વિસ્તારથી બતાવેલ છે. અધ્યાત્મના સેવનથી પાપનો ક્ષય, સત્ત્વનો પ્રકર્ષ, ચિત્તની સમાધિ અને શાશ્વત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે અધ્યાત્મના ફળો ગ્રંથકારશ્રીએ શ્લોક-૮માં બતાવેલ છે. (૨) ભાવનાયોગ - અધ્યાત્મની પ્રાપ્તિ પછી વીર્યના પ્રકર્ષથી અધ્યાત્મનો ભાવ પ્રતિદિન વૃદ્ધિ પામે તે ભાવનાયોગ છે અને તે ભાવનાયોગનું ફળ કામ-ક્રોધાદિ અશુભ ભાવોની નિવૃત્તિ અને શુદ્ધ સત્ત્વનો ઉત્કર્ષ છે, તે શ્લોક-૯માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. આ ભાવનાયોગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી પાંચ પ્રકારનો છે, એ કથન શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/સંકલના (૩) ધ્યાનયોગ : ધ્યાનયોગનું સ્વરૂપ શ્લોક-૧૧માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. સ્થિર દીપક જેવું ધારાલગ્ન જ્ઞાન હોય ત્યારે એક પદાર્થ વિષયક મતિજ્ઞાનના અવિચ્યુતિ ભેદનો પ્રવાહ ચાલે છે અને તે ધ્યાન કોઈ પ્રશસ્ત આલંબનથી પ્રવર્તતું હોય ત્યારે ધ્યાનયોગ બને છે. ધ્યાનમાં વિઘ્નભૂત ચિત્તના આઠ દોષો છે, તે દોષોના પરિહારથી ધ્યાનયોગ સમ્યગ્ બને છે. તેથી શ્લોક-૧૨ થી ૨૦ સુધી તે દોષોનું વર્ણન ગ્રંથકારશ્રીએ કરેલ છે. ધ્યાનમાં વર્તતા ખેદાદિ આઠ દોષો ક્રિયાના પણ દોષો છે, તેથી ધ્યાનની પૂર્વભૂમિકારૂપે આગમને પરતંત્ર થઈને કરાતી ક્રિયાઓમાં પણ ખેદાદિ દોષોનો ત્યાગ કરવામાં આવે તો તે ક્રિયા પૂર્ણ વચનાનુસાર બને છે અને શાસ્ત્રથી પરિપૂર્ણ નિયંત્રિત ક્રિયામાં ચિત્ત એકાગ્ર બને ત્યારે ધ્યાનયોગ આવે છે. તે ધ્યાનયોગમાં પણ ખેદાદિ આઠ દોષોમાંથી કોઈપણ દોષ પ્રાપ્ત થાય તો તે ધ્યાનયોગ ત્રુટિત થાય છે, તેથી મોક્ષના અર્થી જીવે સદનુષ્ઠાન અને સદનુષ્ઠાનના ફળરૂપ ધ્યાનયોગમાં ખેદાદિ આઠ દોષોના પરિહારપૂર્વક યત્ન કરવો જોઈએ. ધ્યાનયોગના અભ્યાસથી આત્મામાં સ્વાધીનતા આવે છે અર્થાત્ કર્મને પરતંત્ર ચાલવાની વૃત્તિનો અભાવ થાય છે અને અંતઃકરણમાં પરિણામનું નિશ્ચલપણું આવે છે અને કર્મોના અનુબંધનો વિચ્છેદ થાય છે. આ ધ્યાનયોગનું ફળ શ્લોક૨૧માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. (૪) સમતાયોગ : વ્યવહારનયથી કુદૃષ્ટિથી કલ્પિત એવા ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં વિવેકને કારણે સમત્વબુદ્ધિ પ્રગટે છે, તે સમતા છે. આ પ્રકારનું સમતાયોગનું સ્વરૂપ શ્લોક-૨૨માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. સમતા અને ધ્યાન ૫રસ્પર એકબીજાની વૃદ્ધિના કારણ બનીને પ્રવાહરૂપે ચાલે છે તે વાત શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાઢિશિકા/સંકલના સમતાયોગના ફળરૂપે અનેક ઋદ્ધિઓ પ્રગટે છે, તોપણ નિરપેક્ષ મુનિઓ ઋદ્ધિઓનો ઉપયોગ કરતા નથી. વળી, સમતાના ફળરૂપે સૂક્ષ્મ કર્મનો ક્ષય થાય છે અને કર્મબંધના હેતુભૂત એવી અપેક્ષાનો વિચ્છેદ થાય છે તે વાત શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. (૫) વૃત્તિસંક્ષયયોગ - વિકલ્પરૂપ વૃત્તિઓનો અને પરિસ્પંદરૂપ વૃત્તિઓનો અપુનર્ભાવથી રોધ વૃત્તિસંક્ષય છે. કેવલજ્ઞાન વખતે મોહના વિકલ્પો અને મતિજ્ઞાનના વિકલ્પોરૂપ વૃત્તિઓ નાશ પામે છે અને યોગનિરોધ વખતે પરિસ્પંદરૂપ વૃત્તિઓ નાશ પામે છે. તે વૃત્તિસંક્ષય નામનો પાંચમો યોગભેદ છે તે કથન શ્લોક-રપમાં ગ્રંથકારશ્રીએ કહેલ છે. વૃત્તિસંક્ષયયોગના ફળરૂપે કેવલજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ અને અંતે અનાબાધ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે તે વાત શ્લોક-૨૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. મોક્ષની સાથે આત્માને જોડે તેવો આગમના વચનાનુસાર દેશવિરાધરની ક્રિયાથી માંડીને શૈલેશી સુધીનો વ્યાપાર યોગ છે અને તે યોગને ગ્રહણ કરીને અધ્યાત્માદિ પાંચ યોગના ભેદો બતાવ્યા. હવે સંસારના કારણભૂત એવી વૃત્તિઓનો રોધ યોગ છે, એ પ્રકારનું લક્ષણ કરીએ તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદ ઘટી શકે છે, તે વાત શ્લોક-૨૭માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. વળી પ્રવૃત્તિરૂપ અને સ્થિરતારૂપ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર ભેદો કઈ રીતે સંગત છે અને ત્રીજી મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષયયોગ કઈ રીતે સંગત છે, તે વાત શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. તે ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ થાય છે. વળી પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિમાં સંપૂર્ણ યોગમાર્ગ સંલગ્ન છે, તેથી અધ્યાત્માદિ પાંચ ભેદો મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિમાં અને ઈર્યાસમિતિ આદિ પાંચ પ્રકારની સમિતિમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ યોગભેદસ્વાત્રિશિકા/સંકલના પણ યથાયોગ્ય અવતાર પામે છે તે વાત શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. નયવિશેષને અવલંબીને કેટલાક વૃત્તિનિરોધને યોગરૂપે સ્વીકારે છે અને અધ્યાત્માદિ ચારને યોગરૂપે સ્વીકારતા નથી, પરંતુ યોગના ઉપાયરૂપે સ્વીકારે છે. તે કથન નથવિશેષથી ઈષ્ટ હોવા છતાં એકાંતે તેમ માનવું ઉચિત નથી, પરંતુ શાસ્ત્રમર્યાદા પ્રમાણે પાંચમા ગુણસ્થાનકથી પ્રારંભ થતા અધ્યાત્માદિ યોગોને પણ યોગ માનવા ઉચિત છે અને પાંચમા ગુણસ્થાનકથી પૂર્વના જીવોની ધર્મની પ્રવૃત્તિને યોગની પૂર્વસેવારૂપે કહેવી ઉચિત છે, તે વાત શ્લોક-૩૧માં બતાવેલ છે. સંપૂર્ણ યોગમાર્ગનો ફલિતાર્થઃ અધ્યાત્માદિ પાંચ યોગો ભગવાનના વચનને પરતંત્ર યોગમાર્ગના સેવનરૂપ હોવાથી અમૃતઅનુષ્ઠાનરૂપ છે, તેથી શીઘ્ર મોક્ષનું કારણ છે, એ વાત ગ્રંથકારશ્રીએ શ્લોક-૩૨માં બતાવેલ છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતા કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડું માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા. વિ. સં. ૨૦૬ર, મહા સુદ-૧૩, શુક્રવાર, તા. ૧૦-૨-૨૦૦૬, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮મી “યોગભેદ દ્વાચિંશિકા'ના પદાર્થનો સુગમતાથી સંક્ષિપ્ત સ્રીરૂપે બોધ યોગના ભેદો : શ્લોક-૧ (૧) અધ્યાત્મયોગ(૨) ભાવનાયોગ (૩) ધ્યાનયોગ (૪) સમતાયોગ (૫) વૃત્તિસંલયયોગ (૧) અધ્યાત્મયોગનું સ્વરૂપ : શ્લોક-૨ ઔચિત્યપૂર્વક અણુવ્રતો કે મહાવ્રતોથી યુક્તનું મૈત્રાદિભાવોથી સહિત શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન. અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપકારક મૈથ્યાદિ ચાર ભાવો અને તેના ૪-૪ પ્રકારો ઃ શ્લોક-૩-૪-૫-૬ (૧) મૈત્રીભાવ (૨) કરુણાભાવ (૩) મુદિતાભાવ (૪) ઉપેક્ષાભાવ (૧) ઉપકારી (૨) સ્વકીય (૩) સ્વપ્રતિપન્ન (૪) અખિલ વિષયક વિષયક વિષયક વિષયક મૈત્રી મૈત્રી મૈત્રી મૈત્રી (૧)મોહથી (૨) દુઃખિતના (૩) સંવેગથી (૪) સ્વભાવથી કરુણા દુઃખથી કરુણા કરુણા કરુણા (૧)આપાતરમ્ય(૨) સદ્ધતુરમ્ય (૩) અનુબંધયુક્ત (૪) પ્રકૃષ્ટ સુખમાં મુદિતા સુખમાં મુદિતા સુખમાં મુદિતા સુખમાં મુદિતા (૧)કરૂણાથી અહિતમાં ઉપેક્ષા (૨) અનુબંધથી અનવસરમાં ઉપેક્ષા (૩) નિર્વેદથી (૪) તત્ત્વચિંતનથી અસાર સુખમાં સર્વત્ર ઉપેક્ષા ઉપેક્ષા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ મૈથ્યાદિ ભાવનાઓનો ફળપ્રાપ્તિ દ્વારા અધ્યાત્મની નષ્પત્તિમાં ઉપયોગ ઃ શ્લોક-૭ (૧) સુખીમાં (૨) દુ:ખિતોની (૩) પ્રાણીઓના (૪) અધર્મી જીવોમાં ઈર્ષ્યાનો ઉપેક્ષાનો સુકૃતમાં દ્વેષનો રાગ-દ્વેષનો ત્યાગ કરી ત્યાગ કરી ત્યાગ કરી હર્ષને ત્યાગ કરી ઉપેક્ષા મૈિત્રીભાવને કૃપાને રાખી ધારણ કરી રાખી અધ્યાત્મનો પ્રાપ્ત કરી અધ્યાત્મનો અધ્યાત્મનો આશ્રય અધ્યાત્મનો આશ્રય આશ્રય આશ્રય અધ્યાત્મથી પ્રાપ્ત થતા ફળો ઃ શ્લોક-૮ (૧) પાપનો ક્ષય (૨) વીર્યનો પ્રકર્ષ (૩) ચિત્તની સમાધિ (૪) શાશ્વત જ્ઞાનની પ્રાપ્તિ અધ્યાત્મની ઉત્તમતાનું સ્વરૂપ ઃ શ્લોક-૮ (૧) સ્વસંવેદનથી પ્રત્યક્ષ અમૃત (૨) મોહરૂપ વિષના વિકારોને દૂર કરનાર (૨) ભાવનાયોગનું સ્વરૂપ : શ્લોક-૯ પ્રતિદિવસ ઉત્કર્ષને પામતો અધ્યાત્મનો અભ્યાસ ભાવનાયોગના ફળો ઃ શ્લોક-૯ (૧) કામ-ક્રોધાદિની ઉપરતિ શાંતિ (૨) શુદ્ધસત્ત્વના સમુત્કર્ષરૂપ ભાવની વૃદ્ધિ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ભાવનાયોગનો અતિશય કરવા માટે દટસંસ્કારનું કારણ બને તેવી પાંચ પ્રકારની ભાવનાઓનું ભાવનઃ શ્લોક-૧૦ (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) તપ (૫) વૈરાગ્ય ભાવના ભાવના ભાવના ભાવના ભાવના (૩) ધ્યાનયોગનું સ્વરૂપ ઃ શ્લોક-૧૧ સ્થિરપ્રદીપ સદશ ધારાલગ્ન જ્ઞાનરૂપ ઉપયોગ, વિજાતીય પ્રત્યયથી અવ્યવધાનવાળો સૂક્ષ્મ આલોચન સહિત પ્રશસ્ત એકાર્થબોધ. ધ્યાનયોગને વૃદ્ધિમતું કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ આવશ્યક છે તે ચિત્તના આઠ દોષો ઃ શ્લોક-૧૨ થી ૨૦ (૧)ખેદ (૨) ઉદ્વેગ (૩) ભ્રમ(૪) ઉત્થાન (૫) લેપ (૬) આસંગ (૭) અન્યમુદ્દ(૮)રુગુ (૧) ખેદ - પૂર્વક્રિયાથી ઉત્પન્ન થયેલા માનસ દુઃખાનુબંધી યત્ન–ચિત્તની દઢતાનો અભાવ. (૨) ઉદ્વેગ :- અપ્રવૃત્તિ હોવાને કારણે અઢાંત વ્યક્તિનો સદનુષ્ઠાનમાં માનસદુઃખાનુબંધી યત્ન–શાસ્ત્રવિધિમાં અનાદર થવાથી રાજવેઠ જેવી ક્રિયા યોગીકુળમાં જન્મની બાધક. (૩) ભ્રમ :- ચિત્તનો વિપર્યય-કૃતાકૃતની વાસના વગર યોગનું કરણ યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર. (૪) ઉત્થાન :- પ્રશાંતવાહિતાનો અભાવ. (૫) લેપઃ-યોગકરણકાળના વચ્ચે વચ્ચે અધિકૃત ક્રિયાથી બીજે ચિત્તનો ન્યાસ. () આસંગ :- નિયત અનુષ્ઠાનવિષયક અભિનિવેશ. (૭) અન્યમુદ્ - પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેના કરતાં વિહિત કે અવિહિત અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ૧૪ (૮) રુમ્ - શાસ્ત્રવિધિથી કાંઈક ખલનારૂપ કે ભંગરૂપ રોગદોષ-સમ્યગુ અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી વંધ્ય ફળવાળું અનુષ્ઠાન. ધ્યાનથી પ્રાપ્ત થતાં ફળો : શ્લોક-૨૧ (૧) સર્વ કાર્યમાં (૨) અંતઃકરણના (૩) કર્મના અનુબંધનો આત્માની સ્વાધીનતા પરિણામનું નિશ્ચલપણું વ્યવચ્છેદ મોહનીય કર્મના જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અંતરાય કર્મના વંધ્યભાવને કર્મના વંધ્યભાવને કારણે વંધ્યભાવને કારણે નિર્મોહી નિર્મળ કોટિનું સુખ કારણે નિર્મળ અવસ્થા કોટિનું સત્ત્વ (૪) સમતાયોગનું સ્વરૂપ શ્લોક-૨૨ વ્યવહારનયની કુદૃષ્ટિથી અત્યંત કલ્પિત ઈષ્ટ-અનિષ્ટ વસ્તુમાં વિવેક વડે તુલ્યતાબુદ્ધિ. સમતાયોગના ફળો ઃ શ્લોક-૨૪ (૧) ઋદ્ધિનું અપ્રવર્તન (૨) સૂક્ષ્મ કર્મક્ષય (૩) અપેક્ષાતંતુનો વિચ્છેદ (૫) વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપ : શ્લોક-૨૫ (૧) મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ (૨) શરીરદ્રવ્યના સંયોગથી વિકલ્પોરૂપ વૃત્તિઓનો ઉત્પન્ન થયેલ પરિસ્પંદનરૂપ અપુનર્ભાવથી રોધ વૃત્તિઓનો અપુનર્ભાવથી રોધ કેવલજ્ઞાન વખતે મોહના વિકલ્પો અને મતિજ્ઞાનના વિકલ્પોરૂપ વૃત્તિઓનો નાશ યોગનિરોધ વખતે પરિસ્પંદરૂપ વૃત્તિઓનો નાશ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫ યોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ વૃત્તિસંક્ષયયોગના ફળો ઃ શ્લોક-૨૬ (૧) કેવલજ્ઞાનની પ્રાપ્તિ (૨) શૈલેશ અવસ્થાની પ્રાપ્તિ (૩)બાધારહિત એવી મોક્ષની પ્રાપ્તિ મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારભેદને કારણે વૃત્તિરોધ યોગના પણ પાંચ ભેદો ઃ શ્લોક-૨૭ (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારના ભેદથી અધ્યાત્માદિ પાંચ ભેદોની સંગતિઃ શ્લોક-૨૮ અધ્યાત્મ ભાવના ધ્યાન સમતા વૃત્તિસંક્ષય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂપ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિમનોગુપ્તિ નોંધ:- અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ કરતાં ભાવનામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. આ રીતે યથોત્તર વિશુદ્ધપણું છે. કેવલજ્ઞાન વખતે પ્રગટ થતી ત્રીજી મનોગુપ્તિ ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ શ્લોક-૨૯ (૧) વિમુક્ત કલ્પનાજાળવાળું મન (૨) સમપણામાં સુપ્રતિષ્ઠિત મન (૩) આત્મારામ મન Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રરૂપે બોધ સમિતિ-ગુપ્તિનો વિસ્તાર ઉત્તમ-ઉત્કૃષ્ટ યોગ : શ્લોક-૩૦ શાસ્ત્રમર્યાદાથી કથન: શ્લોક-૩૧ અધ્યાત્માદિ પાંચે યોગસ્વરૂપ પાંચમા ગુણસ્થાનકથી પૂર્વમાં પાંચમા ગુણસ્થાનકથી પૂર્વસેવારૂપ ઉપાય સાનુબંધયોગની પ્રવૃત્તિ અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું ફળ ઃ શ્લોક-૩૨ પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્માદિયોગનો પ્રારંભ, ભગવાનના વચનાનુસાર મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી ઉપર-ઉપરની કક્ષાના યોગનું પ્રગટીકરણ, યોગનિરોધમાં નિષ્ઠા, પરમાનંદરૂપ સર્વોત્તમ મોક્ષફળની પ્રાપ્તિ. – પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ સા. ચંદનબાલાશ્રી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જ છે. કેમ , જ -૯ ૧૩-૧૭ ૧૭-૨૧ ૨૨-૨૩ યોગભેદદ્વાચિંશિકા/અનુક્રમણિકા fક અનુક્રમણિકા , બ્લિોક નં. વિષય પાના નં. યોગના પાંચ પ્રકારના ભેદોના નામ: (1) અધ્યાત્મયોગનું સ્વરૂપ. મૈત્રીના ચાર ભેદોનું સ્વરૂપ. | કરુણાના ચાર ભેદોનું સ્વરૂપ. ૧૦-૧૩ મુદિતાના ચાર ભેદોનું સ્વરૂપ. ઉપેક્ષાના ચાર ભેદોનું સ્વરૂપ. મૈત્રાદિ ભાવનાઓનો ફળપ્રાપ્તિ દ્વારા અધ્યાત્મની નિષ્પત્તિમાં ઉપયોગ. (i) અધ્યાત્મથી પ્રાપ્ત થતાં ફળો. (ii) અધ્યાત્મની ઉત્તમતાનું સ્વરૂપ. . (2) (i) ભાવનાયોગનું સ્વરૂપ : (ii) ભાવનાયોગનું ફળ. ૩૦-૩૨ દઢ સંસ્કારનું કારણ બને તેવી પાંચ પ્રકારની ભાવનાઓનું સ્વરૂપ. (3) ધ્યાનયોગનું સ્વરૂપ : ૩૬-૩૯ | (i) ધ્યાનયોગની ઉત્તરોત્તર વૃદ્ધિ માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ આવશ્યક. (ii) ચિત્તના આઠ દોષોના નામો. ખેદદોષનું સ્વરૂપ. (i) ઉગદોષનું સ્વરૂપ. (ii) ખેદદોષ અને ઉદ્ધગદોષમાં તફાવત. ભ્રમદોષનું સ્વરૂપ. ઉત્થાનદોષનું સ્વરૂપ. ૪૯-૫૨ ૨૭-૩૦ ૩૩-૩૫ ૩૯-૪૧ ૪૧-૪૩ ૪૪-૪૬ ૪૩-૪૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮ + + મકમ ક, જન ગ ણ '* * ૧૭. | ૧૮. | ૧૯. ૨૧. ૨૪. | ચોગભેદદ્વાચિંશિકા/અનુક્રમણિકા 'શ્લોક નં. વિષય " પાના નં. ક્ષેપદોષનું સ્વરૂ૫. ૫૩-૫૫ આસંગદોષનું સ્વરૂપ. પપ-પ૭ અન્યમુદ્ દોષનું સ્વરૂપ. ૫૮-૬૧ રુગુ દોષનું સ્વરૂપ. ૯૧-૯૪ ધ્યાનના ફળો. ઉ૪-૬૭ ૨૨.] | (4) સમતાયોગનું સ્વરૂપ. ક૭-૭૦ ધ્યાનથી સમતા અને સમતાથી ધ્યાનની વૃદ્ધિ. ૭૦-૭૫ સમતાના ફળો. ૭૬-૭૭ ૨૫. | (5) વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપ. ૭૮-૮૧ ૨૬. વૃત્તિસંક્ષયયોગના ફળો. ૮૧-૮૨ ૨૭. અધ્યાત્માદિ પાંચ ભેદવાળો વૃત્તિરોધ યોગ. ८३-८५ ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ યોગોનો સમાવેશ. ૮૬-૯૩ મનોગુપ્તિનું સ્વરૂપ. ૯૩-૯૫ સમિતિ-ગુપ્તિનો પ્રપંચ=વિસ્તાર ઉત્તમયોગ. ૯પ-૯૮ (i) યોગસ્વરૂપે અધ્યાત્માદિ પાંચે યોગનું કથન. (ii) પાંચમા ગુણસ્થાનકથી પૂર્વમાં પૂર્વસેવારૂપ ઉપાય. ૯૯-૧૦૧ ૩૨. | અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું ફળ. ૧૦૧-૧૦૨ ૨૮. ૩૧. Page #27 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीं श्रीशळेश्वरपार्श्वनाथाय नमः । महामहोपाध्यायश्रीमद्यशोविजयवाचकविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत યોગમેતાગ્રિંશિo-૨૮ ૧૭મી દેવપુરુષકારબત્રીશી સાથે પ્રસ્તુત યોગભેદબત્રીશીનું યોજના : अनन्तरं पुरुषकारप्राधान्येन चारित्रप्राप्तौ योगप्रवृत्तिरुक्तेति तद्भेदानेवात्राह - અર્થ : અનંતર-પૂર્વે ૧૭મી બત્રીશીમાં પુરુષકારના પ્રાધાન્યથી ચારિત્રની પ્રાપ્તિમાં–દેવ ગોણ અને પુરુષકાર પ્રધાન પ્રવર્તતું હોય તેવા ચારિત્રની પ્રાપ્તિમાં, યોગપ્રવૃત્તિ કહેવાઈ મોક્ષની સાથે આત્માને જોડે તેવા પરિણામવાળી પ્રવૃત્તિ કહેવાઈ, એથી કરીને તેના ભેદોને જ યોગભેદોને જ, અહીં=પ્રસ્તુત ૧૮મી બત્રીશીમાં કહે છે – ભાવાર્થ : જીવની જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે તે સર્વ પ્રવૃત્તિઓમાં દેવ અને પુરુષકાર ઉભય કારણ છે, અને સંસારવર્તી પણ કેટલીક પ્રવૃત્તિઓમાં દેવ પ્રધાન હોય છે, તો કેટલીક પ્રવૃત્તિઓમાં પુરુષકાર પ્રધાન હોય છે. જેમ - અર્થઉપાર્જનની ક્રિયામાં કોઈકને અલ્પ પુરુષાર્થ અને ઘણું ભાગ્ય હોય તો દૈવથી ધન મળ્યું છે એમ કહેવાય છે, ત્યાં દેવ પ્રધાન છે અને પુરુષકાર ગૌણ Page #28 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧ છે, અને કેટલાક જીવો ઉદ્યમ કરી કરીને દેવને અનુકૂળ કરે છે અને ધનને મેળવે છે, તે સ્થાનમાં દેવ ગૌણ છે અને પુરુષકાર પ્રધાન છે. તેમ ધર્મની પ્રવૃત્તિમાં પણ દૈવ અને પુરુષકાર કારણ છે અને જે ધર્મની પ્રવૃત્તિમાં પુરુષકાર પ્રધાન હોય અને દેવ ગૌણ હોય તે પ્રવૃત્તિ જીવને માટે કલ્યાણનું કારણ બને છે અને પુરુષકારના પ્રાધાન્યથી દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે, એમ પૂર્વે ૧૭મી બત્રીશીમાં બતાવ્યું. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્યાં સુધી વીતરાગ ન બને ત્યાં સુધી રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત નથી; તોપણ જ્યારે જીવને શાસ્ત્રથી બોધ થાય છે કે તેનું પારમાર્થિકસ્વરૂપ સિદ્ધાવસ્થામાં છે, અને સિદ્ધાવસ્થામાં અસાંયોગિક સુખ છે, તે જ પરમાર્થથી જીવને માટે પ્રકૃષ્ટ સુખ છે, અને સાંયોગિક સુખ છે, તે જીવનું વિકારવાળું સુખ છે ત્યારે તે બોધથી વિવેક પ્રગટવાને કારણે અસાંયોગિક સુખનો અર્થી જીવ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે, ત્યારે તેનો રાગ અસાંયોગિક સુખ પ્રત્યે હોય છે અને અસાંયોગિક સુખની પ્રાપ્તિના ઉપાયભૂત ઉચિત આચરણા પ્રત્યે હોય છે અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ હોય છે. તેથી અસાંયોગિક સુખ પ્રત્યેના રાગથી તેના ઉપાયભૂત ઉચિત પ્રવૃત્તિમાં જીવ યત્ન કરતો હોય ત્યારે તેનો રાગ આત્મિક હિતમાં પ્રવર્તે છે, તેથી ચારિત્રની પ્રાપ્તિકાળમાં વર્તતા રાગાંશને આશ્રયીને વિચારીએ તો રાગ આપાદક ક્ષયોપશમભાવનું કર્મ દેવનો અંશ છે અને તે રાગાંશને જીવ પોતાના આત્મિક હિતમાં સ્વપરાક્રમથી પ્રવર્તાવે છે, તેથી ત્યાં પુરુષકાર પ્રધાન છે અને દેવ ગૌણ છે અર્થાત્ સાધક યોગી જ્યારે ચારિત્રમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે દેવ ગૌણ છે અને સ્વપરાક્રમ પ્રધાન છે અને જ્યારે તે સાધક યોગી પ્રમાદવશ થઈને લોકસંજ્ઞાથી કે અન્ય કોઈ સંજ્ઞાથી કે અનાભોગથી ચારિત્રના આચારોમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પ્રમાદ આપાદક કર્મ બળવાન છે અને પુરુષકાર ગૌણ છે, તેથી મોક્ષને અનુકૂળ યત્ન થતો નથી, પરંતુ વિદ્યમાન ગુણસ્થાનકના પાતને અનુકૂળ વ્યાપાર થાય છે. તેથી તે વ્યાપાર યોગ નથી, પરંતુ જ્યારે મોહને વશ કરીને સાધક યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે ચારિત્રની પ્રવૃત્તિ બને છે આથી યોગ પ્રવૃત્તિના ભેદોને પ્રસ્તુત ૧૮મી બત્રીશીમાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા બતાવે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧-૨ અવતરણિકા - યોગમાર્ગવિશારદો વડે પાંચ પ્રકારનો યોગ કહેવાયો છે, તે પાંચ પ્રકારના યોગના નામો ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - अध्यात्म भावना ध्यानं समता वृत्तिसङ्क्षयः । योगः पञ्चविधः प्रोक्तो योगमार्गविशारदैः ।।१।। અન્વયાર્થ ચોકામાવિશારદ=યોગમાર્ગના વિશારદો વડે અધ્યાત્મ ભાવના ધ્યાને સમતા વૃત્તિસક્ષય =અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય પષ્યવિધ: યો:=પાંચ પ્રકારનો યોગ પ્રોત્ત =કહેવાયો છે. ના. શ્લોકાર્ચ - યોગમાર્ગના વિશારદો વડે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃતિસંક્ષય પાંચ પ્રકારનો યોગ કહેવાયો છે. III ટીકા - અધ્યાત્મમતિ-વ્ય: IT ટીકાર્ચ - અધ્યાત્મ ..... વ્યવ| ‘અધ્યાત્મ' એ પ્રમાણેના પ્રથમ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. I૧II. અવતરણિકા: પૂર્વે શ્લોક-૧માં યોગના ભેદોના નામ બતાવ્યાં. હવે અધ્યાત્મનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : औचित्याद्वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ।।२।। · Page #30 -------------------------------------------------------------------------- ________________ * અન્વયાર્થ: દિવો—તેના જાણનારાઓ=અધ્યાત્મના જાણનારાઓ વિત્યાન્વૃત્તયુવત્તસ્ય=ઔચિત્યથી વૃત્તયુક્તના=ઉચિત પ્રવૃત્તિપૂર્વક વૃત્તયુક્તના મંત્ર્યાતિમાવસંયુક્તમ્=મંત્ર્યાદિ ભાવથી સંયુક્ત વધનાત્ તત્ત્વવન્તન!=વચનથી તત્ત્વના ચિંતનને અધ્યાત્મ વિદ્યુ=અધ્યાત્મ કહે છે. ।૨।। શ્લોકાર્થ : અધ્યાત્મના જાણનારાઓ ઔચિત્યથી વૃત્તયુક્તના મૈત્ર્યાદિ ભાવથી સંયુક્ત વચનથી તત્ત્વના ચિંતનને અધ્યાત્મ કહે છે. IIIા ટીકા ઃ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૨ औचित्यादिति-औचित्याद् - उचितप्रवृत्तिलक्षणात्, वृत्तयुक्तस्य- अणुव्रतमहाव्रतसमन्वितस्य वचनात् - जिनागमात्, तत्त्वचिन्तनं जीवादिपदार्थसार्थपर्यालोचनं, मैत्र्यादिभावै:- मैत्रीकरुणामुदितोपेक्षालक्षणैः समन्वितं - सहितं, अध्यात्मं तद्विदो= અધ્યાત્મજ્ઞાતારો, વિવુઃ=નાનતે ||૨|| 7 , ટીકાર્ય : સાવિત્યાર્ ..... નાનતે ।। તેના જાણનારાઓ=અધ્યાત્મના જાણનારાઓ, ઉચિત પ્રવૃત્તિસ્વરૂપ ઔચિત્યથી વૃત્તયુક્તના=અણુવ્રતો મહાવ્રતોથી સહિતના, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાસ્વરૂપ મૈત્ર્યાદિ ભાવોથી સમન્વિત= સહિત, વચનથી=જિનાગમથી, તત્ત્વચિંતનને=જીવાદિ પદાર્થોના સમૂહના પર્યાલોચનને, અધ્યાત્મ કહે છે. રા ભાવાર્થ : (૧) અધ્યાત્મયોગનું સ્વરૂપ : કોઈપણ વ્રતના ગ્રહણ પૂર્વે પોતાના ચિત્તની ભૂમિકા તે વ્રતને અનુરૂપ નિષ્પન્ન કરવા માટે જે સમ્યગ્ વ્યાયામ=માનસિક, વાચિક, કાયિક કસરત કરવામાં આવે તે ઉચિત પ્રવૃત્તિ છે, અને આ ઉચિત પ્રવૃત્તિ કરીને સાધક આત્મા વ્રતને અનુકૂળ અધિકારિતા પ્રગટ કરે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ યોગભેદઢાત્રિશિકા/શ્લોક-૨ આ રીતે અધિકારી બન્યા પછી પોતાના સંયોગ. પ્રમાણે માતા-પિતા વગેરે સર્વવિષયક ઔચિત્યનો વિચાર કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિ વ્રતને સ્વીકારે તેવો સાધક યોગી, ઔચિત્યથી વ્રતયુક્ત બને, અને ઔચિત્યથી વ્રતયુક્ત બન્યા પછી પોતાના આત્માને ચાર ભાવનાથી વાસિત કરે. તે આ રીતે -- (૧) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત મૈત્રીભાવસંયુક્ત હોય : ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પ્રથમ પોતાનું ચિત્ત જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવવાળું કરે, તેથી તેના ચિત્તમાં કોઈના હિતની ઉપેક્ષા કે સ્વાર્થ સાધવાની વૃત્તિ રહે નહિ. (૨) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત કરુણાભાવસંયુક્ત હોય : ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પોતાનું ચિત્ત દુઃખી જીવો પ્રત્યે કરૂણાવાળું કરે, તેથી તેના ચિત્તમાં કઠોરતા રહે નહિ. (૩) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત પ્રમોદભાવસંયુક્ત હોય : ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પોતાનું ચિત્ત અધિક ગુણવાળા પ્રત્યે પક્ષપાતવાળું કરે, તેથી ગુણોનું આભિમુખ્ય તેના ચિત્તમાં વર્તે. (૪) ઔચિત્યથી વ્રતયુક્ત સાધક આત્માનું ચિત્ત ઉપેક્ષાભાવસંયુક્ત હોય : ઔચિત્યથી વ્રતયુક્ત સાધક પોતાનું ચિત્ત અયોગ્ય જીવો પ્રત્યે દ્વેષવાળું ન થાય તદર્થે ઉપેક્ષા ભાવના કરે, તેથી અયોગ્ય જીવોના નિમિત્તને પામીને તેનું ચિત્ત કલુષિત ન બને. આ રીતે મૈત્યાદિભાવનાથી ભાવિત થયેલ યોગી સર્વજ્ઞના વચનાનુસાર જીવાદિ તત્ત્વોનું પર્યાલોચન કરે ત્યારે તેના ચિત્તનો ઉપયોગ પ્રતિક્ષણ સંવેગની વૃદ્ધિવાળો હોય છે, અને તે સંવેગની વૃદ્ધિવાળો ઉપયોગ જીવને આત્મભાવમાં નિવેશ કરાવે છે, તેને અધ્યાત્મને જાણનારાઓ અધ્યાત્મ કહે છે. આ ઉપયોગકાળમાં જીવમાં વર્તતા રાગાદિભાવો સ્વપરાક્રમથી તત્ત્વમાર્ગની વૃદ્ધિમાં પ્રવર્તતા હોવાથી દેવ ગૌણ છે અને પુરુષકાર પ્રધાન છે, અને સાધક યોગી જે દેશવિરતિ કે સર્વવિરતિને પામ્યા હોય તે દેશવિરતિ કે સર્વવિરતિનો પરિણામ પ્રસ્તુત તત્ત્વચિંતનના બળથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હોય છે, તેથી તે Page #32 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩ યોગીનો મોક્ષ પ્રત્યે કે મોક્ષના ઉપાય પ્રત્યેનો રાગ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ પ્રકર્ષવાળો બનતો જાય છે, અને ભવના સંચારને કરે તેવા રાગાદિભાવોની શક્તિ પ્રતિક્ષણ ક્ષણ-ક્ષીણતર થતી જાય છે, તેથી સાધક યોગી પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક અધ્યાત્મભાવોના વિકાસને પામે છે, તેને યોગીઓ અધ્યાત્મ કહે છે. શા. અવતરણિકા - શ્લોક-રમાં અધ્યાત્મનું લક્ષણ કર્યું અને તે લક્ષણમાં મૈત્રાદિ ભાવોથી યુક્ત તત્ત્વચિંતનને અધ્યાત્મ કર્યું. તેથી મૈત્રાદિ ચાર ભાવોનું સ્વરૂપ શું છે? અને તેના અવાંતર ભેદોનું સ્વરૂપ શું છે ? તે બતાવવા અર્થે કહે છે, ત્યાં પ્રથમ મૈત્રીના ચાર ભેદો ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - सुखचिन्ता मता मैत्री सा क्रमेण चतुर्विधा । उपकारिस्वकीयस्वप्रतिपन्नाखिलाश्रया ।।३।। અન્વયાર્થ: સુચિન્તા મૈત્રી મતા=સુખની ચિંતા મૈત્રી કહેવાયેલ છે. સાકતે મૈત્રી મેન=ક્રમથી પરિચીયસ્વતિપન્નધિત્નાશ્રય ઉપકારી આશ્રયવાળી, સ્વકીય આશ્રયવાળી, સ્વપ્રતિપન્ન આશ્રયવાળી અને સર્વ આશ્રયવાળી ચતુર્વિધા=ચાર પ્રકારે છે. Ima શ્લોકાર્થ : સુખની ચિંતા મૈત્રી કહેવાય છે. તે મૈત્રી ક્રમથી ઉપકારી આશ્રયવાળી, સ્વકીય આશ્રયવાળી, સ્વપ્રતિપન્ન આશ્રયવાળી અને સર્વ આશ્રયવાળી એમ ચાર પ્રકારે છે. Imall ટીકા - सुखेति-सुखचिन्ता-सुखेच्छा मैत्री मता, सा क्रमेण विषयभेदेन चतुर्विधाउपकारीस्वोपकारकर्ता, स्वकीयो अनुपकर्ताऽपि नालप्रतिबद्धादिः, स्वप्रतिपन्नश्च Page #33 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૩ स्वपूर्वपुरुषाश्रितः स्वाश्रितो वा अखिलाश्च = प्रतिपन्नत्वसम्बन्धनिरपेक्षाः सर्व एव, તવાશ્રયા=તદ્વિષયા | તહુક્તમ્ – “૩પરિસ્વપ્નનેતરસામાન્યાતા પતુવિધા મંત્રી” (૧૩/૧ પોઇ. પૂર્વા.) કૃતિ 113 || ટીકાર્યઃ સુચિન્તા ... ચતુર્વિધા - સુખની ઈચ્છા મૈત્રી કહેવાયેલ છે. તે=મૈત્રી ક્રમ વડે વિષયના ભેદથી, ચાર પ્રકારે છે. उपकारी ર્તા, (૧) ઉપકારી=સ્વઉપકાર કરનાર, स्वकीयः ..... પ્રતિવદ્ધાવિઃ, (૨) સ્વકીય=અનુપકારી પણ નાલપ્રતિબદ્ધાદિ= કૌટુંબિક સંબંધવાળા, स्वप्रतिपन्नश्च ..... સ્વાશ્રિતો વા, (૩) અને સ્વપ્રતિપન્ન=સ્વપૂર્વપુરુષઆશ્રિત=પોતાના વડીલજનોએ જેને આશ્રય આપ્યો હોય તે અથવા સ્વાશ્રિત=પોતે જેને આશ્રય આપ્યો હોય તે, अखिलाच ..... સર્વ વ્, (૪) અને અખિલ પ્રતિપન્નત્વસંબંધથી નિરપેક્ષ= સ્વીકાર કરાયેલ સંબંધથી નિરપેક્ષ, સર્વ જ. તવાશ્રયા=દિષયા ઉપકારી આદિ આશ્રયવાળી=ઉપકારી આદિ વિષયવાળી અર્થાત્ ઉપકારીવિષયવાળી, સ્વકીયવિષયવાળી, સ્વપ્રતિપન્નવિષયવાળી અને સર્વવિષયવાળી ચાર પ્રકારની મૈત્રી છે, એમ અન્વય છે. નવુંવતમ્=તે=ચાર પ્રકારની મૈત્રી છે, તે ષોડશક-૧૩ શ્લોક-૯ના પૂર્વાર્ધમાં કહેવાયું છે – उपकारिस्वजने મૈત્રી” કૃતિ ।। ઉપકારીગત–ઉપકારીવિષયવાળી, સ્વજનગત= સ્વજનવિષયવાળી, ઈતરગત=સ્વપ્રતિપન્નવિષયવાળી, સામાન્યગત=સર્વજીવવિષયવાળી ચાર પ્રકારે મૈત્રી છે. ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ।।૩।। * સ્વીયોડનુપળર્તાડપિ=અહીં ‘પ’ થી એ કહેવું છે કે સ્વઉપકારી વિષયવાળી મૈત્રી છે, પરંતુ સ્વઅનુપકારી વિષયવાળી પણ મૈત્રી છે. * નાતપ્રતિવદ્ધાતિ- અહીં‘વિ’ થી મિત્રવર્ગ, પરિચિત વર્ગ આદિનું ગ્રહણ કરવું. Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગભેદહાવિંશિકા/શ્લોક-૩ ભાવાર્થ :(૧) મૈત્રીભાવનાનું સ્વરૂપ - મિત્રનો ભાવ તે મૈત્રી છે. જેની સાથે મૈત્રી હોય તેના સુખની ચિંતા જીવને વર્તે છે. આ મૈત્રી વિષયના ભેદથી નીચે પ્રમાણે ચાર પ્રકારની છે : (૧) સ્વઉપકારીવિષયક મૈત્રી :- જેમણે પોતાના ઉપર ઉપકાર કર્યો છે, એવા માતા-પિતા કે અન્ય કોઈ ઉપકારી હોય તેમના સુખની ચિંતા કરવી, તે ઉપકારી આશ્રયા મૈત્રી છે. આ પ્રકારની મૈત્રી જીવમાં કાંઈક વિવેક પ્રગટ થવાથી થાય છે અને તેથી તેને પોતાના ઉપકારી માટે હિતચિંતાનો શુભ અધ્યવસાય પ્રવર્તે છે. (૨) સ્વકીયવિષયક મૈત્રી - પોતાના ઉપર જેમનો કોઈ ઉપકાર નથી, તેવા પણ કૌટુંબિક સંબંધવાળાના હિતની ચિંતા કરવી તે સ્વકીય આશ્રયા મૈત્રી છે. આ મૈત્રીમાં કૌટુંબિક સંબંધવાળા, પોતાની સાથે મિત્રતાવાળા કે પોતાના પરિચિત વર્ગ પ્રત્યે હિતની ચિંતા વર્તે છે. આ પ્રકારની મૈત્રી જીવમાં કાંઈક અધિક વિવેક પ્રગટ થવાથી થાય છે. તેથી પોતાના ઉપકારી માતા-પિતા આદિ સિવાય અન્ય પણ કૌટુંબિક સંબંધી આદિ તે સર્વ વિષયક હિતચિંતાનો શુભ અધ્યવસાય પ્રવર્તે છે. (૩) સ્વપ્રતિપન્નવિષયક મૈત્રી :- જેઓને પોતાના વડીલોએ આશ્રય આપ્યો છે કે પોતે આશ્રય આપ્યો છે, તેમના હિતની ચિંતા કરવી તે સ્વપ્રતિપન્નાશ્રયા મૈત્રી છે. આ પ્રકારની મૈત્રીમાં પોતાના ઉપકારી કે કૌટુંબિક સંબંધી આદિથી અતિરિક્ત, પોતાના વડીલોને આશ્રિત કે પોતાને આશ્રિત સર્વવિષયક હિતચિંતાનો શુભ અધ્યવસાય પ્રવર્તે છે. (૪) અખિલવિષયક મૈત્રી :- કોઈપણ પ્રકારના સંબંધ વગર સર્વ જીવોના સુખની ચિંતા તે અખિલાશ્રયા મૈત્રી છે. આ પ્રકારની મૈત્રીમાં અત્યંત ઉદાર આશય પ્રગટેલો હોવાથી ઉપકારી હોય કે અનુપકારી હોય, કૌટુંબિકાદિક સંબંધી હોય કે કૌટુંબિકાદિક સંબંધી ન હોય, પોતાના વડીલોએ કે પોતે આશ્રય આપેલ હોય કે પોતાના વડીલોએ કે પોતે આશ્રય આપેલ ન હોય એવા સર્વ જીવોના સુખની ચિંતા કરવાનો વિશાળ અધ્યવસાય પ્રવર્તે છે. આવા અધ્યવસાયવાળા જીવો, કોઈપણ જીવની પ્રવૃત્તિ પોતાને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તોપણ તેના Page #35 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૩ C હિતને અનુકૂળ ઈચ્છાવાળા હોય છે. તેથી સર્વ જીવો સાથે ઉચિત વર્તન કરી શકે છે. જીવનો સહજ સ્વભાવ છે કે પોતાના સ્વાર્થને પ્રધાન ક૨વો. તેથી જેણે પોતાના ઉપર ઉપકાર કર્યો છે, તે ઉપકાર પણ પોતાને તેનાથી લાભ પ્રાપ્ત થતો હોય ત્યાં સુધી જ તે ઉપકારીઓ પ્રિય લાગે છે, પરંતુ આ મારા ઉપકારી છે માટે મારે તેમના હિતની ચિંતા કરવી જોઈએ, તેવો અધ્યવસાય પણ થતો નથી. જ્યારે જીવમાં કાંઈક શુભ અધ્યવસાય પ્રગટે છે, ત્યારે પોતાના ઉપકારીના ઉપકારને યાદ કરીને તેમના હિતની-સુખની ઈચ્છાનો અધ્યવસાય થાય છે અર્થાત્ ‘હું શું કરું કે જેથી આ ઉપકારી જીવો સુખી થાય', એવો અધ્યવસાય થાય છે. વળી કેટલાક જીવોમાં કાંઈક ઉદાર આશય પ્રગટે છે, જેથી કૌટુંબિક સંબંધવાળા, મિત્રાદિ કે સ્વજનાદિ, તેઓએ પોતાના ઉપર ઉપકાર કર્યો હોય કે ન કર્યો હોય તોપણ, તે સર્વ પ્રત્યે સુખની ઈચ્છા થાય છે, અને આવો ઉદાર આશય યોગમાર્ગની પ્રવૃત્તિમાં અત્યંત ઉપકારક છે. આના કરતાં પણ અધિક ઉદાર આશય સ્વપ્રતિપક્ષાશ્રયા મૈત્રીમાં હોય છે અને સૌથી ઉત્કૃષ્ટ ઉદાર આશય અખિલાશ્રયા મૈત્રીમાં હોય છે. વળી, જેમને માત્ર બાહ્યસુખ સુખરૂપે દેખાતું હોય તેઓની અન્ય જીવ વિષયક સુખચિંતા પણ બાહ્યપદાર્થમાત્રમાં જ વિશ્રાંતિવાળી હોય છે; પરંતુ જેમણે સંસારનું સ્વરૂપ જાણ્યું છે, તેવા જીવો અન્ય સંસારી જીવોના આલોક અને પરલોક એમ ઉભયલોકના સુખને સામે રાખીને તેમના હિતની ચિંતા કરે છે, અને વિચારે છે કે “હું એવું કરું કે જેથી આ જીવોને તત્ત્વમાર્ગની પ્રાપ્તિ થાય, અને તેના બળથી આ લોકમાં પણ સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય અને અંતે પૂર્ણ સુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે.” આ પ્રકારની અભિલાષાવાળા જીવો પોતાની શક્તિને અનુરૂપ સર્વ જીવો સાથે ઉચિત વર્તન કરીને તેઓના હિતમાં કારણ બને છે. 11311 અવતરણિકા : ક્રમપ્રાપ્ત કરુણાના ચાર ભેદો ગ્રંથકારશ્રી બતાવે છે Page #36 -------------------------------------------------------------------------- ________________ १० योगदात्रिशिs/PRTs-४ श्टोs: करुणा दुःखहानेच्छा मोहाद् दुःखितदर्शनात् । संवेगाच्च स्वभावाच्च प्रीतिमत्स्वपरेषु च ।।४।। मन्वयार्थ : दुःखहानेच्छा करुणा-भरारी छ। २९॥ छ (सने त) मोहामोरथी-मानथी, दुःखितदर्शनात्-जितना निथी, संवेगाच्च प्रीतिमत्सु-सने संवेगथी प्रीतिमानमा स्वभावाच्च अपरेषु च-मने स्वभावथी अपरमां प्रीतिमतासंतिम छे. ॥४|| लोकार्थ : हुः" पहारनी 91 seछे (मने d) (१) मोहथी, (२) हु:णितना निथी, (3) संवेगथी प्रीतिमानभां मने (४) स्वभावथी प्रीतिमत्ताiviधरहितमा छ. ||४|| टीs:___ करुणेति-दुःखहानस्य-दुःखपरिहारस्य, इच्छा करुणा, सा च मोहाद्= अज्ञानाद्, एका, यथा ग्लानयाचितापथ्यवस्तुप्रदानाभिलाषलक्षणा । अन्या च दुःखितस्य दीनादेः दर्शनात् तस्य लोकप्रसिद्धाहारवस्त्रशयनासनादिप्रदानेन । संवेगात्-मोक्षाभिलाषाच्च, सुखितेष्वपि सत्त्वेषु प्रीतिमत्सु सांसारिकदुःखपरित्राणेच्छा छद्मस्थानां अपरा । अपरा पुनरपरेषु च प्रीतिमत्तासम्बन्धविकलेषु सर्वेष्वेव, स्वभावाच्च प्रवर्तमाना केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रहपरायणानाम् । इत्येवं चतुर्विधा । तदुक्तम् - “मोहासुखसंवेगान्यहितयुता चैव करुणा” (१३/९ षोड. उत्त.) इति ।।४।। टोडार्थ : दुःखहानस्य ..... करुणा, पहननी 291-:पना परिवारनी 291, सुए। छे. सा च ..... अभिलाषलक्षणा । सनत (१) मोथी=मशानथी पहेली, Page #37 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૪ ૧૧ કરુણા છે. જે પ્રમાણે ગ્લાન વડે–બીમાર વડે, યાચિત=મંગાયેલ, અપથ્ય વસ્તુના પ્રદાનના=આપવાના, અભિલાષસ્વરૂપ છે. अन्या બાસનવિપ્રવાનેન । (૨) દુ:ખિત એવા દીનાદિના દર્શનથી તેને= દુઃખિતને,લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર,શયન વગેરે આપવા દ્વારા અન્ય=બીજી, કરુણા છે. ***** સંવેગાત્ ..... લપરા (૩) અને સુખિત પણ પ્રીતિવાળા જીવોમાં સંવેગથી= મોક્ષના અભિલાષથી, દુ:ખથી પરિત્રાણસ્વરૂપ=ચાર ગતિના પરિભ્રમણરૂપ દુઃખથી રક્ષણની ઈચ્છાસ્વરૂપ, છદ્મસ્થોને અપર=ત્રીજી, કરુણા છે. अपरा पुनः સર્વાનુપ્રદપરાયાનામ્ ।(૪) અને વળી અપરમાં=પ્રીતિમત્તા સંબંધથી રહિત એવા સર્વ જીવોમાં જ, સ્વભાવથી કેવલીઓની જેમ પ્રવર્તતી એવી સર્વ અનુગ્રહપરાયણ એવા ભગવાન મહામુનિઓની અપર= ચોથી કરુણા છે. નૃત્યેવં ચતુર્વિધા આ પ્રકારની અર્થાત્ આગળમાં વર્ણન કરી એ પ્રકારની, ચાર પ્રકારે કરુણા છે. તયુક્તમ્ -તે-ચાર પ્રકારની કરુણા છે તે, ષોડશક-૧૩ શ્લોક-૯ના ઉત્તરાર્ધમાં કહેવાયું છે - “મોહાત્ રુ” કૃતિ || (૧) મોહ=અજ્ઞાનયુક્ત (૨) અસુખયુક્ત (૩) સંવેગયુક્ત અને (૪) અન્યના હિતયુક્ત કરુણા છે. ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ૪।। * સુહિતેવિ સત્ત્વવુ અહીં પ થી એ કહેવું છે કે બાહ્ય રીતે દુઃખી જીવોમાં તો કરુણા છે, પરંતુ ભૌતિક રીતે સુખી એવા પણ જીવોમાં સાંસારિક દુઃખથી મુકાવવાની ઈચ્છારૂપ ત્રીજી કરુણા છે. ભાવાર્થ: ..... (૨) કરુણાભાવનાનું સ્વરૂપ – અન્ય જીવના દુઃખને જોઈને તેના તે દુઃખને દૂર કરવાની ઈચ્છા એ કરુણા છે. તે કરુણા ચાર પ્રકારની છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગભેદઢાત્રિશિકાશ્લોક-૪ (૧) મોહથી કરુણા :- અવિવેકમૂલક અજ્ઞાનથી થતી આ કરુણા છે. જેમ કોઈ ગ્લાન-બીમાર વ્યક્તિ અપથ્ય માંગે ત્યારે તેને અપથ્ય આપવાનો અભિલાષ થાય તે અજ્ઞાનથી થતી કરુણા છે. એ રીતે સંસારી જીવો પાપારંભમાં પ્રવૃત્ત હોય ત્યારે તેવા જીવોને પાપારંભમાં સહાયક થવાને અનુકૂળ જે કરુણા હોય છે, તે પ્રથમ પ્રકારની અજ્ઞાનમૂલક કરુણા છે. જેમ સંસારી જીવો આરંભ-સમારંભ કરીને ધનાર્જન કરતા હોય ત્યારે હું તેમને ધનાર્જનમાં સહાયક થઉ કે જેથી તેમને ભૌતિક અનુકૂળતાની પ્રાપ્તિ થાય.” આવી કરુણા અવિવેકવાળી છે, જે મોહથી થનારી પ્રથમ કરુણા છે. (૨) દુઃખિતના દર્શનથી કરુણા :- દુઃખી એવા દીનાદિને જોઈને તેમના દુઃખને દૂર કરવાના આશયથી આહાર, વસ્ત્રાદિ આપવાના અભિલાષરૂપ આ બીજા પ્રકારની કરુણા છે. આ કરુણામાં મોહનો પરિણામ નથી, પરંતુ દુઃખી જીવોના દુઃખના પરિવારનો અધ્યવસાય છે. આ રીતે દુઃખિતના દુઃખના પરિહારનો અભિલાષ તે બીજી કરુણા છે. (૩) સંવેગથી કરુણા - સુખી હોય કે દુઃખી હોય એવા પ્રીતિમત્તા સંબંધવાળા જીવોના સાંસારિક ચાર ગતિના પરિભ્રમણસ્વરૂપ દુઃખને દૂર કરવાના આશયથી તેઓને ધર્મમાં જોડવાના અભિલાષરૂપ છદ્મસ્થ જીવોથી કરાયેલી કરુણા તે ત્રીજી કરુણા છે. (૪) સ્વભાવથી કરુણા :- કોઈપણ પ્રકારના પ્રીતિના સંબંધ વગર સર્વ જીવોમાં સ્વભાવથી કેવલીઓને કરુણા પ્રવર્તતી હોય છે. તેથી તેરમા ગુણસ્થાનકવાળા સયોગી કેવલીઓ યોગ્ય જીવોના ઉપકાર અર્થે ઉચિત યત્ન કરતા હોય છે. આવા પ્રકારની કરુણા સમભાવના પરિણામના ફળરૂપ ઉચિત યત્નસ્વરૂપ હોય છે, પણ તથા પ્રકારની રાગાત્મક લાગણીરૂપ હોતી નથી, જ્યારે પ્રથમની ત્રણ પ્રકારની કરુણા તે પ્રકારના રાગાત્મક પરિણામોથી ઊઠેલી હોય છે. જેમ - કેવલીને સમભાવને કારણે જગતના જીવોના હિતપરિણામરૂપ કરુણા હોય છે, તેમ સર્વ જીવોના અનુગ્રહમાં પરાયણ એવા મહામુનિઓને પણ સમભાવના પરિણામમાંથી ઊઠેલી આ ચોથા પ્રકારની કરુણા હોય છે. આ કરુણાથી યુક્ત એવા મહામુનિ યોગ્ય જીવને પોતાનાથી થઈ શકે તેવા ઉપકાર અર્થે ઉચિત પ્રવૃત્તિ Page #39 -------------------------------------------------------------------------- ________________ યોગભેદતાસિંચિકા/શ્લોક-૫ કરે છે. આ રીતે સ્વભાવથી કેવલીઓને અને સમભાવના પરિણામથી મહામુનિઓને થનારી આ ચોથી કરુણા છે. સંવેગથી થનારી અને સ્વભાવથી થનારી કરુણા વચ્ચેનો ભેદ :- સંવેગથી થનારી ત્રીજા પ્રકારની કરુણામાં પોતાના સંબંધવાળા જીવોને સાંસારિક દુઃખથી મુક્ત કરીને આત્મહિતમાં પ્રવૃત્તિ કરાવવાનો અભિલાષ વર્તે છે, જ્યારે કોઈપણ પ્રકારના પ્રીતિના સંબંધ વગર સ્વભાવથી થનારી ચોથા પ્રકારની કરુણા કેવલીઓને અને મહામુનિઓને હોય છે. કેવલી ભગવંતો વીતરાગ હોવાથી રાગાત્મક કોઈ લાગણી તેમને હોતી નથી, તોપણ જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી વેશ્યા છે, તેથી જગતના જીવોનું હિત કરવાની વેશ્યારૂપ કરુણાની પ્રવૃત્તિ કેવલીઓને હોય છે. વળી મહામુનિઓ પણ રાગાદિ પરિણામ વગરના વીતરાગપ્રાય હોય છે. તેથી કોઈ જીવોને જોઈને રાગાત્મક લાગણીરૂપ કરુણાનો ભાવ તેમને થતો નથી, આમ છતાં સમભાવના પરિણામકાળમાં વર્તતી શુભ લેશ્યાને કારણે કેવલીની જેમ જગતના જીવોના હિતનો પરિણામ તેમનામાં વર્તે છે. તેથી યોગ્ય જીવોના અનુગ્રહ માટે મહામુનિઓ ઉચિત યત્ન કરે છે, તે ચોથા પ્રકારની સ્વભાવથી કરુણા છે. જો અવતરણિકા: ક્રમ પ્રાપ્ત મુદિતાભાવનાનું પ્રમોદભાવનાનું, સ્વરૂ૫ ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક : आपातरम्ये सद्धेतावनुबन्धयुते परे । सन्तुष्टिर्मुदिता नाम सर्वेषां प्राणिनां सुखे ।।५।। અન્વયાર્થ સર્વેષાં પ્રનાં સર્વ પ્રાણીઓના પતિર સુ=આપાતરમ્ય સુખમાં સદ્ધતી સુવે-સહેતુવાળા સુખમાં અનુવન્યુયુતે સુ=અનુબંધયુક્ત સુખમાં પરે સુ=પ્રકૃષ્ટ સુખમાં સસ્તુષ્ટિ: મુદ્રિતા=સંતોષ અર્થાત્ આનંદ ધારણ કરવો, તે મુદિતા અર્થાત્ પ્રમોદ ભાવના છે. પા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-પ શ્લોકાર્ય : સર્વ પ્રાણીઓના (૧) આપાતરમ્ય સુખમાં, (૨) સહેતુવાળા સુખમાં, (3) અનુબંધયુક્ત સુખમાં અને (૪) પ્રકૃષ્ટ સુખમાં આનંદ ધારણ કરવો તે પ્રમોદભાવના છે. આપા ટીકાઃ__ आपातेति-मुदिता नाम सन्तुष्टिः, सा चाद्यापातरम्ये-अपथ्याहारतृप्तिजनितपरिणामासुन्दरसुखकल्पे तत्कालमात्ररमणीये, स्वपरगते वैषयिके सुखे । द्वितीया तु सद्धेतौ शोभनकारणे ऐहिकसुखविशेष एव परिदृष्टहितमिताहारपरिभोगजनितस्वादुरसास्वादसुखकल्पे । तृतीया चानुबन्धयुते=अव्यवच्छिन्नसुखपरम्परया देवमनुजजन्मसु कल्याणप्राप्तिलक्षणे इहपरभवानुगते । चतुर्थी तु परे-प्रकृष्टे, मोहक्षयादिसम्भवे अव्याबाधे च । सर्वेषां प्राणिनां सुखे इत्येवं चतुर्विधा । तदुक्तम् - “યુવમત્રે સદ્ધતાવનુવન્યુયુતે ઘરે જ મુદ્રિતા તુ” (૦રૂ/૧૦ પો. પૂર્વા.) તિરાડા ટીકાર્ય : મુદ્રિતા ...... અનુષ્ટિ, મુદિતા એટલે સંતુષ્ટિ અર્થાત્ આનંદ. સા ..... વૈષય સુવે છે અને તે (૧) આપાતરમ્ય એવા=અપથ્ય આહારની તૃપ્તિથી ઉત્પન્ન થયેલ પરિણામથી અસુંદર સુખ જેવા તત્કાળ માત્ર રમણીય એવા, સ્વ-પરવિષયક વૈષયિક સુખમાં આનંદ, એ પ્રથમ મુદિતા છે. દ્વિતીયા ..... સુહત્વે (૨) વળી સપ્લેમાંશોભન કારણમાં અર્થાત ઐહિક સુખવિશેષમાં જ, પરિદષ્ટ=જોવાયેલ, હિત-મિત આહારના પરિભોગથી ઉત્પન્ન થયેલ સ્વાદિષ્ટ રસાસ્વાદના સુખ જેવા એહિક સુખવિશેષમાં જ આનંદ, એ બીજી મુદિતા છે. તૃતીયો ....... પરમવાનુમતે . (૩) અવ્યવચ્છિન્ન=નાશ ન પામે તેવી, સુખપરંપરાથી દેવ અને મનુષ્યજન્મમાં કલ્યાણની પ્રાપ્તિસ્વરૂપ આભવપરભવ અતુગત એવા અનુબંધયુક્ત સુખમાં આનંદ, એ ત્રીજી મુદિતા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૫ યોગભેદદ્વાત્રિશિકા/બ્લોક-૫ ચતુર્થી ....... વ્યવિાથે વે ! (૪) મોહક્ષયાદિથી થયેલા અને અવ્યાબાધ એવા પ્રકૃષ્ટ સુખમાં આનંદ, એ ચોથી મુદિતા છે. સર્વેષાં .... ચતુર્વિદા | બધા પ્રાણીઓના સુખમાં આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, ચાર પ્રકારની મુદિતા છે. તદુવમ્ - તે=ચાર પ્રકારની મુદિતા છે તે, ષોડશક-૧૩, શ્લોક-૧૦ના પૂર્વાર્ધમાં કહ્યું છે – “યુવનાત્રે ... [વતા તુ” રૂરિ | વળી સુખમાત્રમાં=સુખસામાન્યમાં, સદ્ધતુમાં= શોભન એવા ઐહિક સુખવિશેષમાં, અનુબંધયુક્તઆભવ અને પરભવના અનુબંધયુક્ત એવા સુખમાં, પરમા=પ્રકૃષ્ટ સુખમાં, આનંદ એ મુદિતા છે.” તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. પા. સંતુષ્ટિ સંતોષ, તોષ, આનંદ, પ્રમોદ આ બધા એકાર્યવાચી શબ્દો છે. ભાવાર્થ :(૩) પ્રમોદભાવનાનું સ્વરૂપ: મુદિતા એટલે સંતુષ્ટિ અર્થાત્ કોઈની સારી સ્થિતિ જોઈને ચિત્તમાં થતો આનંદ એ પ્રમોદભાવના છે. તે મુદિતા ચાર પ્રકારની છે : (૧) આપાતરમ્ય સુખમાં મુદિતા :- અવિવેકમૂલક આ પ્રથમ મુદિતામાં આપાતથી રમ્ય એવા સ્વ-પરવિષયક વૈષયિક સુખમાં પ્રમોદ હોય છે અર્થાત્ સંતોષ-આનંદ હોય છે. આપાતરમ્ય સુખમાં કેવો આનંદ હોય છે, તે સ્પષ્ટ કરે છે - જેમ અપથ્ય આહારથી થતી તૃપ્તિ પરિણામથી અસુંદર હોય છે અને તત્કાળ માત્ર રમ્ય હોય છે, તેમ જેમની પાસે બાહ્ય સમૃદ્ધિ હોય, પરંતુ ભોગાદિવિષયક પ્રવૃત્તિમાં કોઈ વિવેક હોય નહિ. તેથી તે ભોગથી થયેલ સુખ તત્કાળ સુંદર હોવા છતાં દેહાદિનો નાશ કરીને પરિણામે અસુંદર છે. તેવાં વૈષયિક સુખો પોતાને પ્રાપ્ત થયાં હોય અને બીજાને પણ મળ્યાં હોય તેને જોઈને જેમને આનંદ થાય છે, તે પ્રથમ મુદિતા છે. (૨) સદ્ધતુરમ્ય સુખમાં મુદિતા :- પોતાના અને બીજાના વિવેકપૂર્વકના આલોકના સુખવિશેષમાં જે આનંદ એ બીજા પ્રકારની મુદિતા છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગભેદદ્વાબિંશિકા/શ્લોક-૫ આ બીજા પ્રકારની મુદિતા કેવી છે ? તે સ્પષ્ટ કરે છે – જેમ કોઈ વ્યક્તિ હિત-મિત આહારનો પરિભોગ કરતી હોય, તેથી તેનું શારીરિક સ્વાથ્ય સારું રહેતું હોય, તેમ જે જીવો આલોકના ભોગોને વિવેકપૂર્વક ભોગવતા હોય, તેથી શરીરાદિના વિનાશ દ્વારા તે ભોગો અનર્થનું કારણ બનતા નથી. આ પ્રકારના પોતાને જે ભોગો પ્રાપ્ત થયા છે તે, અને અન્યને પણ પ્રાપ્ત થયેલા ભોગોને જોઈને જેમના ચિત્તમાં આનંદ થાય છે, તે બીજા પ્રકારની મુદિતા છે. (૩) અનુબંધયુક્ત સુખમાં મુદિતા :-અનુબંધયુક્ત એવા આલોક અને પરલોકના સુખમાં મુદિતા-સંતોષ પામવો, તે ત્રીજા પ્રકારની પ્રમોદભાવના છે. આશય એ છે કે જે જીવો વિવેકપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી રહ્યા હોય અને પોતે પણ વિવેકપૂર્વક યોગમાર્ગને સેવતા હોય અને તેના ફળરૂપે અવિચ્છિન્ન= સાનુબંધ, સુખની પરંપરાની પ્રાપ્તિ થાય તેવું દેખાતું હોય ત્યારે પોતાના અનુબંધયુક્ત સુખમાં પ્રમોદ હોય; અને પોતાની જેમ જે અન્ય જીવો પણ યોગમાર્ગમાં વિવેકપૂર્વક પ્રવર્તતા હોય, તેથી અનુબંધયુક્ત આભવ કે પરભવના સુખની પરંપરા તેઓને મળશે, તેને જોઈને પ્રમોદ થાય; વળી ભૂતકાળના યોગીઓનાં ચરિત્રો સાંભળીને તેમનાં કથાનકોમાં અનુબંધયુક્ત સુદેવત્વ, સુમાનુષત્વરૂપ સુખની પરંપરાને જોઈને જેમને પ્રમોદ થાય, તે ત્રીજા પ્રકારની મુદિતાભાવના છે. આ ત્રીજા પ્રકારનો પ્રમોદભાવ વિવેકચક્ષુ ખૂલ્યા પછી જીવમાં પ્રગટ થાય છે. આવા પ્રકારના ઉત્તમ ભાવને પ્રગટ કરવા માટે ભાવના કરવામાં આવે તો પોતાના ચિત્તમાં પણ આવી ભાવના ઉલ્લસિત થઈ શકે છે, જે કલ્યાણની પરંપરાનું કારણ છે; કેમ કે જે ગુણોને જોઈને પ્રમોદ થાય તે ગુણોને ખીલવવાની શક્તિ જીવમાં પ્રગટ થાય છે. (૪) પ્રકૃષ્ટ સુખમાં મુદિતા :- મોહક્ષયાદિથી થયેલા અને અવ્યાબાધ એવા પ્રકૃષ્ટ સુખમાં જે આનંદ એ ચોથા પ્રકારની મુદિતાભાવના છે. મોહયાદિથી થયેલ સુખમાં આનંદ એમ કહ્યું, ત્યાં “આદિ પદથી જ્ઞાનાવરણીયાદિનો ક્ષય ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે બારમા, Page #43 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાáિશિકા/બ્લોક-૧ તેરમા ગુણસ્થાનકવાળા લોગીઓને મોહક્ષયાદિથી થયેલું પ્રકૃષ્ટ સુખ હોય છે અને સર્વકર્મના ક્ષયથી સિદ્ધના જીવોને અવ્યાબાધ સુખ હોય છે. જેમનાં વિવેકરૂપી ચક્ષુ ખૂલેલાં છે, એવા જીવોને સંસારમાં રહેલા મોહક્ષયાદિવાળા જીવોનું અને સિદ્ધના જીવોનું પ્રકૃષ્ટ સુખ દેખાય છે, અને તેમના તે સુખને જોઈને કે યાદ કરીને હૈયામાં પ્રમોદભાવ કરે છે, તે ચોથા પ્રકારની મુદિતાભાવના છે. પણ અવતરણિકા: ક્રમ પ્રાપ્ત ઉપેક્ષાભાવનાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : करुणातोऽनुबन्धाच्च निर्वेदात् तत्त्वचिन्तनात् । उपेक्षा ह्यहितेऽकाले सुखेऽसारे च सर्वतः ।।६।। અન્વયાર્થ તો દિતે ઉપેક્ષા-કરુણાથી અહિતમાં ઉપેક્ષા અનુવન્શિાવ્ય સાને ઉપેક્ષા અને અનુબંધથી અકાળમાં અનવસરમાં, ઉપેક્ષા નિર્વેતા સારે ૨ સુવે ઉપેક્ષા=અને નિર્વેદથી અસાર એવા સુખમાં ઉપેક્ષા તત્ત્વરિત્તનાત્ સર્વતઃ ઉપેક્ષાતત્વચિંતનથી સર્વત્ર ઉપેક્ષા છે: iા. શ્લોકાર્ચ - (૧) કરુણાથી અહિતમાં, (૨) અનુબંધથી અનવસરમાં, (૩) નિર્વેદથી અસાર એવા સુખમાં અને (૪) તત્ત્વચિંતનથી સર્વત્ર ઉપેક્ષા છે. Isll ટીકા : करुणात इति-उपेक्षा हि माध्यस्थ्यलक्षणा, करुणातोऽहिते विषये भवत्येका, यथातुरस्य स्वातन्त्र्यादपथ्यं सेवमानस्य करुणया तन्निवारणमवधीर्योपेक्षा क्रियते । अपरा चानुबन्धाद-आयत्यालोचनेन कार्यविषयप्रवाहपरिणामाद, अकाले-अनवसरे, यथा कश्चिदालस्यादेरर्थार्जनादिषु न प्रवर्तते, तं चाप्रवर्तमानं कदाचित्तद्धितार्थी प्रवर्तयति, कदाचित्तु परिणामसुन्दरं कार्यसन्तानमनवेक्षमाणो माध्यस्थ्यमवलम्बत Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યોગભેદદ્વાસિંચિકા/શ્લોક-૧ इति । अन्या च निर्वेदा=भवसुखवैराग्याद्, असारे बहुतरदुःखानुविद्धत्चेन दुःखानतिविशिष्टे सुखे, यथा सर्वेन्द्रियोत्सवकरं संसारिसुखमनुपश्यतोऽपि योगिनः । इतरा च तत्त्वचिन्तनात्-मनोज्ञामनोज्ञानां वस्तूनां परमार्थतो रागद्वेषानुत्पादकत्वस्य स्वापराधस्यैव च मोहादिकर्मविकारसमुत्थस्य भावनात्, सर्वत: सर्वत्रेव, स्वव्यतिरिक्तस्य कस्यापि सुखदुःखहेतुत्वानाश्रयणात् । तदुक्तम् - “રનુવર્ધીનિર્વવતત્ત્વસારી સુપેક્ષા” (૦રૂ/૧૦ પોઢ. ઉત્ત) રૂતિ Tદ્દા ટીકાર્ય :ઉપેક્ષા ..... મધ્યશ્ચત્તક્ષા, ઉપેક્ષા માધ્યશ્મસ્વરૂપ છે. વાતો .... ચિત્તે ! (૧) કરુણાથી અહિત વિષયમાં, એક=પ્રથમ ઉપેક્ષા છે. જે પ્રમાણે આતુરનું-રોગીનું, સ્વતંત્રપણું હોવાને કારણે અપથ્યને સેવતા એવા તેની કરૂણાથી તેના નિવારણની=અપથ્યના નિવારણની, અવગણના કરીને ઉપેક્ષા કરાય, તે પ્રથમ ઉપેક્ષા છે. કપરા ...વર્નન્વત ત ા અને (૨) અનુબંધ હોવાને કારણે=આયતિના આલોચનથી=ભવિષ્યના વિચારથી, કાર્યવિષય પ્રવાહની પરંપરાનો, પરિણામ હોવાને કારણે અર્થાત્ ઉપેક્ષા કરવાથી અન્ય વ્યક્તિના હિતના કાર્યનો પ્રવાહ ચાલશે એવો પરિણામ હોવાને કારણે, અકાળમાં અનવસરમાં, બીજી ઉપેક્ષા છે. જે પ્રમાણે આળસ આદિથી અર્થતા અર્જનાદિમાં=અર્થ કમાવા આદિમાં, કોઈક પ્રવર્તતો નથી, અને અપ્રવર્તમાનનહિ પ્રવર્તતા એવા તેને, ક્યારેક તેનો હિતાર્થી પ્રવર્તાવે છે, અને ક્યારેક પરિણામસુંદર એવા કાર્યસંતાનને= કાર્યની પરંપરાને, નહિ જોતો, માધ્યમથ્યનું અવલંબન કરે છે, તે બીજી કરુણા છે. ‘ત્તિ” શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. લાં ....નિ. / અને (૩) નિર્વેદથી=ભવસુખના વૈરાગ્યથી, અસાર એવા સુખમાં=બહુતર દુઃખથી અનુવિદ્ધપણું હોવાથી અર્થાત્ ઘણા દુઃખથી વ્યાપ્ત હોવાથી દુઃખથી અનતિવિશિષ્ટ એવા સુખમાં અર્થાત્ દુઃખથી જેનો Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૬ બહુ ભેદ નથી એવા સુખમાં, અન્યત્રીજી ઉપેક્ષા છે. જે પ્રમાણે સર્વ ઈન્દ્રિયોના ઉત્સવને કરવાર=આહ્લાદને કરનાર, સંસારી જીવના સુખને જોતા પણ યોગીઓને નિર્વેદથી અસાર એવા સુખમાં ત્રીજી ઉપેક્ષા છે. इतरा બનાયાત્ । અને (૪) તત્ત્વચિંતનથી=મનોજ્ઞ-અમનોજ્ઞ વસ્તુઓનું પરમાર્થથી રાગ-દ્વેષના અનુત્પાદકપણાનું અને મોહાદિ કર્મવિકારથી ઉત્પન્ન થયેલ સ્વઅપરાધનું જ ભાવત કરવાથી, સર્વતઃ=સર્વત્ર જ=સર્વ પદાર્થમાં, ઈતર=ચોથી ઉપેક્ષા છે; કેમ કે સ્વવ્યતિરિક્ત=સ્વભિન્ન, કોઈપણ વસ્તુના સુખ-દુઃખહેતુપણાનું અનાશ્રયણ છે અર્થાત્ પોતાનાથી ભિન્ન અન્ય કોઈ વ્યક્તિ સુખ-દુ:ખનું કારણ નથી. तदुक्तम् તેચાર પ્રકારે ઉપેક્ષા છે તે, ષોડશક-૧૩, શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં કહેવાયું છે ***** 66 - करुणा ઉપેક્ષા” । વૃત્તિ ।। (૧) કરુણાસારા ઉપેક્ષા, (૨) અનુબંધસારા ઉપેક્ષા, (૩) નિર્વેદસારા ઉપેક્ષા અને (૪) તત્ત્વસારા ઉપેક્ષા છે. ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ॥૬॥ ભાવાર્થ: ***** ૧૯ (૪) ઉપેક્ષાભાવનાનું સ્વરૂપ : કોઈપણ પદાર્થ પ્રત્યે મધ્યસ્થભાવ તે ઉપેક્ષા છે. તે ઉપેક્ષા ચાર પ્રકારની છે : (૧) કરુણાથી અહિતમાં ઉપેક્ષા ઃ- કોઈ વ્યક્તિ અહિતમાં પ્રવૃત્તિ કરતી હોય અને તેના અહિતના નિવારણ માટે યત્ન કરવામાં આવે તો તે અધિક અહિતમાં પ્રવૃત્તિ કરે તેવો જણાય ત્યારે અહિતને સેવતા એવા તેની કરુણાથી ઉપેક્ષા કરાય છે, તે પ્રથમ ઉપેક્ષા છે. જેમ – કોઈ રોગી સ્વતંત્ર હોય અર્થાત્ વૈધની સૂચના પ્રમાણે પ્રવૃત્તિ કરતો ન - હોય, પરંતુ મનસ્વી રીતે પ્રવૃત્તિ કરતો હોય અને અપસેવનનું નિવારણ કરવાથી તે અધિક અપથ્યનું સેવન કરશે તેવું જણાય ત્યારે અપથ્ય સેવનાર એવા તેના પ્રત્યેની કરુણાથી અપથ્યના નિવારણની ઉપેક્ષા કરાય છે, તે પ્રથમ પ્રકારની ઉપેક્ષા છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧ (૨) અનુબંધથી અનવસરમાં ઉપેક્ષા :-ભવિષ્યનો વિચાર કરીને કોઈ વ્યક્તિની અનુચિત પ્રવૃત્તિનું નિવારણ કરવામાં આવે તો, અનુચિત પ્રવૃત્તિની નિવૃત્તિનો પ્રવાહ ચાલશે નહિ, અર્થાત્ અનુચિત પ્રવૃત્તિનો પ્રવાહ ચાલશે, તેવું દેખાય તો તે વખતે અનુચિત પ્રવૃત્તિના નિવારણ માટે યત્ન કરવામાં ન આવે, પરંતુ ત્યારે એમ લાગે કે ઉચિત અવસરે કહેવાથી સુંદર પરિણામ આવશે, તો તે વખતે ઉપેક્ષા કરવામાં આવે તે બીજા પ્રકારની ઉપેક્ષા છે. જેમ – આળસ આદિને કારણે અર્થ ઉપાર્જન કરવામાં કોઈ વ્યક્તિ પ્રવર્તતી ન હોય તો અપ્રવર્તમાન એવા તેના હિતનો અર્થી ક્યારેક તેને પ્રવર્તાવે અને ક્યારેક ધન ઉપાર્જન માટે પ્રેરણા કરવામાં પરિણામે સુંદર કાર્યપરંપરા ન દેખાતી હોય તો મધ્યસ્થભાવનું અવલંબન લે, અને ઉચિત કાળે પ્રેરણા કરે, તેથી તેમના હિતની પ્રવૃત્તિનો પ્રવાહ ચાલે, તે અનુબંધથી અનવસરમાં કરાયેલી બીજી ઉપેક્ષા છે. (૩) નિર્વેદથી અસાર સુખમાં ઉપેક્ષા :- સંસારનું સુખ ઘણા દુઃખથી સહિત છે; કેમ કે સુખકાળમાં રાગાદિની આકુળતાકૃત અંતસ્તાપ વર્તતો હોય છે અને સુખના ભોગથી વૃદ્ધિવાળા થયેલા રાગાદિ ભાવોથી ક્લિષ્ટકર્મ બંધાય છે, જે ઘણા દુઃખની પરંપરાનું કારણ છે. તેથી સંસારનું સુખ ઘણા દુઃખથી અનુવિદ્ધ છે, માટે સંસારના દુઃખ કરતાં સંસારના સુખમાં બહુ ભેદ નથી. આ રીતે સુખના સ્વરૂપનો વિચાર કરવાથી સુખ પ્રત્યે નિર્વેદ ઉત્પન્ન થાય છે. તેથી સાંસારિક સુખો પ્રત્યે ઉપેક્ષા પ્રગટે છે, તે ત્રીજા પ્રકારની ઉપેક્ષા છે. જેમ - સર્વ ઇંદ્રિયોના આલ્લાદને કરનારું પણ સંસારી જીવોનું સુખ ઘણા દુઃખથી સહિત છે, તેમ જોતા યોગીઓને નિર્વેદને કારણે સંસારના સુખો પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, તે ત્રીજા પ્રકારની ઉપેક્ષા છે. (૪) તત્ત્વચિંતનથી સર્વત્ર ઉપેક્ષા :- મનોજ્ઞ કે અમનોજ્ઞ વસ્તુઓ પરમાર્થથી રાગ-દ્વેષને ઉત્પન્ન કરનાર નથી, પરંતુ મોદાદિ કર્મના વિકારોથી ઊઠેલ પોતાના અપરાધને જ કારણે જીવમાં રાગાદિ થાય છે. આ પ્રકારના તત્ત્વચિંતનને કારણે સર્વ વસ્તુમાં ઉપેક્ષા થાય, તે ચોથી ઉપેક્ષા છે. આશય એ છે કે રાગાદિથી આકુળ ચેતના દુઃખરૂપ છે અને રાગાદિથી અનાકુળ ચેતના સુખરૂપ છે, તેવો બોધ થવાને કારણે, અને રાગાદિથી આકુળ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૧ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૬ થવામાં બાહ્ય નિમિત્તો નહિ, પરંતુ પોતાનો અપરાધ જ કારણ છે, આવું ચિંતન કરવાને કારણે; મનોજ્ઞ-અમનોજ્ઞ એવી સર્વ બાહ્ય વસ્તુઓ જીવ માટે ઉપેક્ષણીય બને છે; અને બાહ્ય વસ્તુ પ્રત્યે ઉપેક્ષા થાય તો જીવ રાગાદિથી આકુળ થાય નહિ, અને રાગાદિથી અનાકુળ ચેતનાનો અનુભવ કરે. આ પ્રકારનું ભાવન કરવાને કારણે બાહ્ય સર્વ વસ્તુ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ થાય છે. આવી ભાવના કરનાર યોગી આત્માથી ભિન્ન કોઈ વસ્તુનો સુખ-દુઃખના હેતુ તરીકે આશ્રય કરતા નથી, પરંતુ રાગાદિથી અનાકુળ ચેતનામાં કરાયેલો સ્વયત્ન સુખનું કારણ છે અને રાગાદિથી આકુળ ચેતનામાં કરાયેલો સ્વયત્ન દુઃખનું કારણ છે, એમ વિચારીને સર્વ પદાર્થો પ્રત્યે પરમ ઉપેક્ષા રાખે છે, તે ચોથી ઉપેક્ષા છે. ફલિતાર્થ : (૧) કરુણાથી અહિતમાં ઉપેક્ષા અને (૨) અનુબંધથી અનવસરમાં ઉપેક્ષા, આ બે ઉપેક્ષા વ્યવહારિક છે. (૩) નિર્વેદથી સંસારના અસાર સુખમાં ઉપેક્ષા તાત્ત્વિક ઉપેક્ષા છે અને (૪) તત્ત્વચિંતનથી સર્વ પદાર્થમાં ઉપેક્ષા પરમતાત્ત્વિક ઉપેક્ષા છે. * પ્રથમની ઉપેક્ષામાં સામી વ્યક્તિની કરુણાબુદ્ધિ છે. બીજી ઉપેક્ષામાં સામી વ્યક્તિના સુંદર કાર્યના અનુબંધની ચિંતા છે. ત્રીજી ઉપેક્ષામાં સંસારનાં સુખો પ્રત્યે અને સુખનાં સાધનો પ્રત્યે ઉપેક્ષા છે. • ચોથી ઉપેક્ષામાં પરમ માધ્યથ્ય સુખરૂપ દેખાય છે અને અમાધ્યચ્ય દુઃખરૂપ દેખાય છે. તેથી પરમ માધ્યશ્કના અવલંબનથી પરમ ઉપેક્ષાભાવ વર્તે છે. આ ચોથી ઉપેક્ષા અપ્રમત્ત મુનિઓને હોય છે. આવા અવતરણિકા - उक्तभेदानामेतासां मैत्र्यादीनां यथाक्रमं परिणममानानां विशुद्धस्वभावानामेवाध्यात्मोपयोग इति फलद्वारा दर्शयन्नाह - અવતરણિતાર્થ - ઉક્ત ભેજવાળી આગળમાં કહેવાયેલ ભેજવાળી, યથાક્રમ પરિણમન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૭ પામનારી, વિશુદ્ધ સ્વભાવવાળી, એવી જ આ મૈત્રાદિનો અધ્યાત્મમાં ઉપયોગ છે, એ પ્રમાણે ફળ દ્વારા બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ - પૂર્વમાં મૈત્રી આદિ ચાર ભાવનાઓના ચાર ચાર ભેદો બતાવ્યા, અને તે ચાર ભેદોમાંથી જીવને ક્રમસર જેમ જેમ વિવેક ખૂલે છે તેમ તેમ ઉપર ઉપરની મૈત્રી આદિ ચાર ભાવનાઓ પ્રગટ થાય છે. તે બતાવવા માટે કહ્યું કે યથાક્રમ પરિણમન પામતી એવી આ મૈત્રાદિ ચાર ભાવનાઓ છે. વળી જ્યારે આ મૈત્રાદિ ભાવનાઓ વિશુદ્ધ સ્વભાવવાળી બને ત્યારે આ મૈત્રી આદિ ભાવનાઓનો અધ્યાત્મની નિષ્પત્તિમાં ઉપયોગ છે. મૈત્રાદિ ભાવનાઓનો અધ્યાત્મમાં કઈ રીતે ઉપયોગ છે ? તે બતાવવા માટે મૈત્રાદિ ભાવનાઓથી ઉત્પન્ન થતા ફળને બતાવવા દ્વારા મૈત્રાદિ ભાવનાઓનો - અધ્યાત્મમાં ઉપયોગ બતાવે છે=મૈત્યાદિ ભાવનાઓથી જીવમાં ઈર્ષ્યાદિભાવોની નિવૃત્તિ થાય છે, તેથી મૈત્રાદિ ભાવનાઓ ઈર્ષાદિની નિવૃત્તિ દ્વારા અધ્યાત્મમાં ઉપયોગી છે. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : सुखीÓ दुःखितोपेक्षां पुण्यद्वेषमधर्मिषु । रागद्वेषो त्यजन्नेता लब्ध्वाध्यात्म समाश्रयेत् ।।७।। અન્વયાર્થ - સુવર્ષો સુખીમાં ઈર્ષ્યા,કુવોક્ષાં દુ:ખિતોની ઉપેક્ષાને, પુષ્પષ= પુણ્યમાં=સુકૃતમાં, દ્વેષને ૩થર્મિષુ રાણી=અધર્મીમાં રાગ-દ્વેષને ચન—ત્યાગ કરતો યોગી તા.=આનેત્રમૈત્રાદિભાવોને, નથ્થા=પ્રાપ્ત કરીને અધ્યાત્મ સમાયે-અધ્યાત્મનો આશ્રય કરે. Iકા શ્લોકાર્ચ - (૧) સુખીમાં ઈર્ષ્યાને, (૨) દુઃખિતોની ઉપેક્ષાને, (૩) સુકૃતમાં દ્વેષને, (૪) અધમમાં રાગ-દ્વેષને ત્યાગ કરતો યોગી મૈગ્યાદિ ભાવોને પ્રાપ્ત Page #49 -------------------------------------------------------------------------- ________________ योगले द्वात्रिंशिडा / श्लोड-७ झरीने अध्यात्मनो आश्रय उरे. ॥७॥ टीडा : सुखीति - सुखिवीर्ष्या, न तु साध्वेषां सुखित्वमिति मैत्री, दुःखितानामुपेक्षां, न तु कथं नु नामैतेषां दुःखविमुक्तिः स्यादिति कृपां, पुण्ये= प्राणिनां सुकृते, द्वेषं न तु तदनुमोदनेन हर्ष, अधर्मिषु रागद्वेषी, न तूपेक्षां त्यजन् परिहरन्, , एताः परिणतिशुद्धा मैत्राद्याः, लब्ध्वा अध्यात्मं समाश्रयेत् । निष्पन्नयोगानां हि मैत्र्यादिरहितं सद्द्बोधमेव स्वभावतः परार्थसारं चित्तं, योगारम्भकाणां त्वभ्यासादेव सुखीर्ष्यादित्यागेन मैत्र्यादिविशुद्धिरिति । तदुक्तम् - “एताः खल्वभ्यासात् क्रमेण वचनानुसारिणां पुंसाम् । सद्वृत्तानां सततं शुद्धानां (श्राद्धानां ) परिणमन्त्युच्चैः " ।। (१३/११ षोड . ) ततश्च निरपायोऽध्यात्मलाभ इति स्थितं पतञ्जलिरप्याह “मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविपयाणां भावनातश्चित्तप्रसादनम् [१-३३] इति ।।७।। टीडार्थ : 9 सुखिषु . मैत्री, खामनुं सुखीपासुं सुंदर छे से प्रभाएंगे मैत्रीने नहि પરંતુ સુખીમાં ઈર્ષ્યાને, ત્યાગ કરતા, २३ दुःखितानाम् कृपां, सामना दु:जनी विभुक्ति थाय से प्रभारनी કૃપાને નહિ પરંતુ દુઃખિતોની ઉપેક્ષાને, ત્યાગ કરતા, पुण्ये हर्षम्, पुण्यमां=प्राणीखना सुद्धृतमां, तेमना अनुमोहन द्वारा હર્ષને નહિ પરંતુ દ્વેષને, ત્યાગ કરતા, ..... अधर्मिषु ..... समाश्रयेत् । अधर्मीयोमां उपेक्षाने नहि परंतु राग-द्वेषते, ત્યાગ કરતા એવા યોગી, આને=પરિણતિશુદ્ધ એવી મૈત્ર્યાદિને, પામીને અઘ્યાત્મનો આશ્રય કરે, निष्पन्न चित्तम्, निष्पन्नयोगवाणाखोने मैत्र्याहिरहित स्वभावथी પરાર્થસાર સદ્બોધ જ=સદ્બોધરૂપ જ, ચિત્ત છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૭ योगारम्भकाणां વિશુદ્ધિરિતિ । વળી યોગારંભકોને અભ્યાસથી જ સુખીમાં ઈર્ષ્યાદિતા ત્યાગ દ્વારા મૈત્ર્યાદિની વિશુદ્ધિ છે. કૃતિ=એ હેતુથી સાધક યોગી પરિણતિશુદ્ધ એવા મૈત્ર્યાદિને પામીને અધ્યાત્મનો આશ્રય કરે, એમ પૂર્વના કથન સાથે સંબંધ છે. ૨૪ ..... તવ્રુત્તમ્ – તે=શ્લોકમાં જે કહ્યું તે, ષોડશક-૧૩, શ્લોક-૧૧માં કહેવાયું છે. તા: ઉજ્જૈ ||9 || સદાચારવાળા, શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા, વચનને અનુસરનારા પુરુષોને સતત=અનવરત, અભ્યાસથી આમૈત્ર્યાદિ ભાવનાઓ, ક્રમસર અત્યંત પરિણમન પામે છે. ततश्च સ્થિતમ્ । અને તેથી=સાધક યોગી પરિણતિશુદ્ધ મૈત્ર્યાદિને પામીને અધ્યાત્મનો આશ્રય કરે તેથી, નિરપાય=ઈર્ષ્યાદિ અપાયરહિત એવા અધ્યાત્મનો લાભ થાય છે, એ પ્રમાણે સ્થિત છે=એ પ્રમાણે પદાર્થ સ્થિત છે. પતનિરપ્યાદ - પતંજલિ પણ પાતંજલ યોગસૂત્ર-૧/૩૩માં કહે છે “મૈત્રી . પ્રભાવનમ્” કૃતિ 11 સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય વિષયવાળી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાથી ચિત્તનું પ્રસાદન છે=સુખવિષયવાળી મૈત્રી, દુ:ખવિષયવાળી કરુણા, પુણ્યવિષયવાળી મુદિતા અને અપુણ્યવિષયવાળી ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્તની વિશુદ્ધિરૂપ પ્રસન્નતા થાય છે. ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૭।ા ભાવાર્થ: મૈથ્યાદિ ભાવનાઓનો ફળપ્રાપ્તિ દ્વારા અધ્યાત્મની નિષ્પત્તિમાં ઉપયોગ :અનાદિ સ્વભાવથી મોહને વશ થયેલા જીવને સુખી જીવોમાં ઈર્ષ્યા વર્તે છે, પરંતુ આ જીવોમાં રહેલું સુખીપણું સુંદર છે, એવી મૈત્રી હોતી નથી. વળી દુઃખિત જીવોને જોઈને તેમના દુ:ખ પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, પરંતુ આ જીવોના દુઃખની મુક્તિ કેવી રીતે થાય ? એવી કૃપા હોતી નથી. વળી પ્રાણીઓના સુકૃતમાં દ્વેષ ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓના સુકૃતને Page #51 -------------------------------------------------------------------------- ________________ ર૫ યોગભેદદ્વાત્રિશિકા/શ્લોક-૭ જોઈને અનુમોદનાનો પરિણામ થતો નથી અર્થાત્ આ જીવોએ પૂર્વમાં સુંદર કૃત્યો કર્યા છે કે જેથી વર્તમાનમાં આવી ઉત્તમ ચિત્તવૃત્તિ પ્રાપ્ત થઈ છે, તેવો હર્ષ થતો નથી; પરંતુ તથાસ્વભાવે મોહને વશ થઈને તેઓના પુણ્યના કાર્યને જોઈને દ્વેષ ઉત્પન્ન થાય છે. વળી અધર્મી જીવોમાં જો તેઓ પોતાને ફાવે તેવી પ્રકૃતિવાળા હોય તો રાગ થાય છે અને પોતાને પ્રતિકૂળ પ્રકૃતિવાળા હોય તો વેષ થાય છે, પરંતુ અધર્મી જીવો પ્રત્યે ઉપેક્ષા થતી નથી. સાધક યોગી યોગમાર્ગને અભિમુખ થાય છે ત્યારે, અનાદિ મોહવશ થયેલા ઈર્ષાદિભાવોનો ત્યાગ કરતો મૈત્રાદિનો આશ્રય કરે છે, ત્યારે મૈત્રાદિભાવનાઓથી ભાવિત થવાને કારણે તેનું ચિત્ત વિશુદ્ધ બને છે, અને આવું વિશુદ્ધ થયેલું ચિત્ત જ્યારે તત્ત્વનું ચિંતન કરે ત્યારે અધ્યાત્મનો આશ્રય કરે અર્થાત્ જે યોગીએ ઔચિત્યપૂર્વક વ્રતો ગ્રહણ કર્યા હોય અને અનાદિ મોહથી ઉત્પન્ન થયેલા ઈર્ષ્યાદિ ભાવોનો ત્યાગ કરવા યત્ન કરતા હોય અને મૈત્યાદિ ભાવોનો આશ્રય કરતા હોય, ત્યારે તેનું વિશુદ્ધ થયેલું ચિત્ત અધ્યાત્મને નિષ્પન્ન કરવા માટે અનુકૂળ વર્તે છે; અને આવા યોગી જ્યારે શાસ્ત્રવચનના અવલંબનથી તત્ત્વનું ચિંતન કરતા હોય ત્યારે અધ્યાત્મનો આશ્રય કરે છે=અધ્યાત્મભાવને પામે છે. આ રીતે સાધક યોગી અધ્યાત્મને પામ્યા પછી સતત તત્ત્વચિંતન દ્વારા અધ્યાત્મનો આશ્રય કરે તો નિરપાય એવા અધ્યાત્મનો લાભ થાય છે અર્થાત્ ઈર્ષ્યાદિ ભાવોસ્વરૂપ ક્લેશરૂપ અપાય ન સ્પર્શે તેવા અધ્યાત્મનો લાભ થાય છે, એ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. યોગમાર્ગની આરંભની ભૂમિકાવાળા કુલયોગીઓ અને પ્રવૃત્તયોગીઓ આ રીતે મૈત્યાદિભાવોના અભ્યાસથી સુખીમાં ઈર્ષા, દુઃખિતોની ઉપેક્ષા, ધર્મી જીવોના સુકૃતમાં દ્વેષ અને અધર્મીઓમાં રાગ-દ્વેષના ત્યાગ દ્વારા મૈત્યાદિની વિશુદ્ધિને પામે છે, અને મૈત્યાદિની વિશુદ્ધિને પામ્યા પછી અધ્યાત્મનો આશ્રય કરે તો ક્રમસર નિરપાય એવા અધ્યાત્મનો લાભ થાય છે. વળી જે નિષ્પન્નયોગવાળા=અસંગઅનુષ્ઠાનવાળા, યોગીઓ છે, તેઓનું સ્વભાવથી જ પરોપકારપ્રધાન એવું મૈત્રાદિથી રહિત સદ્ગોધરૂપ ચિત્ત હોય છે. આશય એ છે કે અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓ મૈત્યાદિ ભાવના કરતા નથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૬ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૭ અને મૈત્ર્યાદિથી વિરુદ્ધ ઈર્ષ્યાદિ ભાવો પણ તેઓને થતા નથી; પરંતુ તેઓની સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે કે યોગ્ય જીવો આવે તો તેમનો ઉપકાર કરે, તે સિવાય સમતાના પરિણામવાળું તેમનું ચિત્ત હોવાને કારણે રાગાદિના સંશ્લેષ વગરના શ્રુતજ્ઞાનના ઉપયોગરૂપ ધ્યાનનો પરિણામ તેમને વર્તતો હોય છે, જે સબોધરૂપ છે; અને આવા અસંગભાવવાળા યોગી સહજ પ્રવૃત્તિથી ધ્યાનમાં વર્તે છે, જેથી તેઓને મૈત્રાદિભાવો કરવાના હોતા નથી કે જીવો પ્રત્યે ઈર્ષ્યાદિ ભાવો થવાનો સંભવ નથી. માત્ર સમ્યગ્બોધરૂપ ઉપયોગવાળું તેમનું ચિત્ત હોય છે, જે ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર જ્ઞાનના પરિણામરૂપ બનતું વીતરાગભાવ તરફ જતું હોય છે. તેવા જીવોને મૈત્રાદિ ભાવનાઓની કોઈ ઉપયોગિતા નથી. પ્રસ્તુત શ્લોકમાં ષોડશક-૧૩ શ્લોક-૧૧નું જે ઉદ્ધરણ આપ્યું તેનો ભાવ આ પ્રમાણે છે – જે સાધક યોગીઓ શાસ્ત્રવચનને અનુસરનારા હોય, શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા હોય, સારા આચારને પાળનારા હોય, એવા યોગીઓ સતત મૈત્યાદિ ભાવોનો અભ્યાસ કરે તો ક્રમસર આ મૈત્યાદિ ભાવો તેમનામાં અત્યંત પરિણમન પામે છે; અને જેમનામાં મૈત્રાદિ ભાવો અત્યંત પરિણમન પામેલા છે, તેવા યોગીઓ જિનવચનાનુસાર તત્ત્વનું ચિંતન કરતા હોય ત્યારે તેમનું ચિત્ત સંવેગવાળું બને છે, અને તેવા ચિત્તને યોગના જાણનારાઓ અધ્યાત્મ કહે છે. પ્રસ્તુત શ્લોકમાં પતંજલિની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે – સુખી જીવોમાં મૈત્રી કરવાની છે, દુઃખી જીવોમાં કરુણા કરવાની છે, પુણ્યશાળી જીવોમાં મુદિતા કરવાની છે અને પુણ્યરહિત અધર્મી જીવોમાં ઉપેક્ષા કરવાની છે. આ પ્રકારની ભાવના કરવાથી જીવમાં ઈર્ષ્યાદિ ભાવોનો નાશ થાય છે, તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે અર્થાત્ કાલુષ્ય વગરનું બને છે, તેવું પ્રસન્ન ચિત્ત અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપયોગી છે. આગા. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૭ યોગભેદદ્વાત્રિશિકા/શ્લોક-૮ અવતરણિકા : પૂર્વે શ્લોક-૭માં બતાવ્યું કે ઈર્ષ્યાદિ ભાવોના ત્યાગ દ્વારા મૈત્રાદિ ભાવોને પામીને સાધક યોગી અધ્યાત્મનો આશ્રય કરે. હવે તે અધ્યાત્મ પ્રાપ્ત થાય તો તેના ફળરૂપે શું શું પ્રાપ્ત થાય છે? તે ગ્રંથકારશ્રી બતાવે છે - અથવા તે અધ્યાત્મ કેવું ઉત્તમ છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : अत: पापक्षयः सत्त्वं शीलं ज्ञानं च शाश्वतम् । तथानुभवसंसिद्धममृतं ह्यद एव नु ।।८।। અન્વયાર્થ ઉતઃ =આનાથી=અધ્યાત્મથી, પાપક્ષય =પાપક્ષય સત્યં વીર્યનો ઉત્કર્ષ શીતં=શીલ=ચિત્તની સમાધિ શાશ્વતમ્ જ્ઞાન અને શાશ્વત એવું જ્ઞાન અર્થાત્ અપ્રતિઘાતવાળું જ્ઞાન, થાય છે તથા=અને ત વ =આ જ અધ્યાત્મ જ, કનુભવસિદ્ધ અનુભવસંસિદ્ધ દિ=સ્પષ્ટ અમૃતઅમૃત છે. દા શ્લોકાર્ચ - અધ્યાત્મથી પાપક્ષય, વીર્યનો ઉત્કર્ષ, ચિત્તની સમાધિ અને પ્રતિઘાત જ્ઞાન થાય છે અને અધ્યાત્મ જ અનુભવસંસિદ્ધ સ્પષ્ટ અમૃત છે. llcil આ શ્લોકમાં દિ શબ્દ સ્પષ્ટ અર્થમાં છે. કનુ શબ્દ પાદપૂર્તિ માટે છે. ટીકાઃ अत इति-अतो-अध्यात्मात्, पापक्षयो ज्ञानावरणादिक्लिष्टकर्मप्रलयः, सत्त्वं वीर्योत्कर्षः, शीलं-चित्तसमाधिः, ज्ञानं च वस्त्ववबोधरूपं, शाश्वतम्-अप्रतिघं, तथेति वक्तव्यान्तरसमुच्चये, अनुभवसंसिद्धं-स्वसंवेदनप्रत्यक्षं, अमृतं-पीयूषं, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યોગભેદદ્વાત્રિશિકા/શ્લોક-૮ हि स्फुटं, अद एवाध्यात्ममेव नु अतिदारुणमोहविषविकारनिराकारकत्वादस्येति ।।८।। ટીકાર્ય : તો ..... પ્રતિય, આનાથી શાસ્ત્રાનુસારી તત્વચિંતનરૂપ અધ્યાત્મથી, જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટકર્મના પ્રલયરૂપ પાપક્ષય-આત્માને પારમાર્થિક હિત બતાવવામાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ ક્લિષ્ટકર્મના નાશ સ્વરૂપ પાપક્ષય, સર્વત્રવીર્યનો ઉત્કર્ષ-આત્મગુણોનો પ્રકર્ષ કરવામાં ઉપયોગી એવા વીર્યનો ઉત્કર્ષ, શીલ=ચિત્તની સમાધિ=ચિત્ત બાહ્ય પદાર્થોથી સમાધાન પામેલું હોવાથી આત્મભાવમાં વિશ્રાંત પામે એવું ચિતનું સ્વરૂપ, શાશ્વતઃઅપ્રતિઘ, વસ્તુના અવબોધરૂપ જ્ઞાન-તત્ત્વને જોવામાં પ્રતિઘાત ન પામે તેવું તત્ત્વનું જ્ઞાન, થાય છે. તથતિ ..સમુચ્ચયે / શ્લોકમાં તથા' શબ્દ અન્ય વક્તવ્યના સમુચ્ચયમાં છે. તે અન્ય વક્તવ્ય શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે – હનુમવસદ્ધ ..... ઉચ્ચતિ આ જ અધ્યાત્મ જ, સ્પષ્ટ અનુભવસંસિદ્ધર સ્વસંવેદન પ્રત્યક્ષ, અમૃત–પીયૂષ છે; કેમ કે આનું અધ્યાત્મનું, અતિદારુણ એવા મોહરૂપ વિષના વિકારોનું નિરાકારકપણું છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિસૂચક છે. Iટા ભાવાર્થ : કોઈ યોગીએ ઔચિત્યપૂર્વક વ્રતોને ગ્રહણ કર્યા હોય અને વ્રત ગ્રહણ કરીને મૈત્યાદિ ભાવોથી આત્માને વાસિત કરેલો હોય, તેથી મૈત્યાદિના પ્રતિપક્ષ એવા ઈર્ષ્યાદિ દોષો ચિત્તમાં કાલુષ્ય કરતા ન હોય, આવા નિર્મળ ચિત્તવાળો યોગી શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતો હોય, તે ચિંતનકાળમાં વર્તતો ઉપયોગ અધ્યાત્મના પરિણામરૂપ છે. આ અધ્યાત્મથી થતા કાર્યને બતાવે છે – Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યોગભેદદ્વાઢિશિકા/બ્લોક-૮ અધ્યાત્મથી પ્રાપ્ત થતાં ફળો : (૧) પાપનો ક્ષય :- અધ્યાત્મથી સૂક્ષ્મ તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ ક્લિષ્ટકર્મનો ક્ષય થાય છે, તેનાથી આત્માને ઉત્તરોત્તર સૂક્ષ્મ આત્મિક ભાવોનું દર્શન થાય છે, તેના બળથી જીવ ક્ષપકશ્રેણીની નજીક જવા માટેનો યત્ન કરી શકે તેવી નિર્મળ પ્રજ્ઞા થાય છે. (૨) વીર્યનો ઉત્કર્ષ :- અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે, તેમ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાને અનુકૂળ વીર્યનો ઉત્કર્ષ થાય છે. તેથી મહાધૃતિના બળથી મોહનો નાશ કરવા માટે જીવ સમર્થ બને છે. (૩) ચિત્તની સમાધિ:- અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે, સત્ત્વનો પ્રકર્ષ થાય છે, તેમ ચિત્તની સમાધિ પ્રગટે છે. અધ્યાત્મના સેવનથી વિષયોથી વિમુખ થયેલું ચિત્ત સ્વાભાવિક નિરાકુળ રીતે આત્મભાવમાં રહી શકે તેવા સમાધાનવાળું બને છે, તેના બળથી જીવ અંતરંગ સુખનો અનુભવ કરી શકે છે. (૪) અપ્રતિઘાતવાળું જ્ઞાન - અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે, સત્ત્વનો પ્રકર્ષ થાય છે, ચિત્તની સમાધિ પ્રગટે છે, તેમ શાશ્વત એવું જ્ઞાન=પ્રતિઘાત ન પામે તેવું તત્ત્વને જોવા માટે સમર્થ એવું સૂક્ષ્મ જ્ઞાન થાય છે. તેના બળથી જીવ ઉત્તરોત્તર યોગમાર્ગને જોવા માટે સમર્થ બને છે. સામાન્ય રીતે જીવનું જ્ઞાન મોહથી પ્રતિઘાત પામે તેવું હોય છે. તેથી સુખનો અર્થી પણ જીવ “હું ક્યાં યત્ન કરું કે જેથી મારું હિત થાય” તેવું સમ્યગું જોઈ શકતો નથી. ક્વચિત્ કાંઈક તત્ત્વ દેખાય અને આત્મહિત માટે ધર્મમાં ઉદ્યમશીલ થાય તોપણ આગળ કઈ દિશામાં જવું તેનો બોધ હોતો નથી. તેથી આવા જીવનો બોધ તત્ત્વમાર્ગની પ્રવૃત્તિમાં પ્રતિઘાત પામનારો હોય છે. અધ્યાત્મના સેવનથી પ્રગટ થયેલું નિર્મળ જ્ઞાન પ્રતિઘાત વગર અંતરંગ દુનિયાને વિશેષ વિશેષ રીતે જોવા સમર્થ બને છે. તેથી નિર્મળ જ્ઞાનના બળથી જીવ નિરાકુળ રીતે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. આ રીતે અધ્યાત્મના ચાર કાર્યો બતાવ્યાં. હવે અધ્યાત્મના વિષયમાં અન્ય વક્તવ્યનો સમુચ્ચય કરતાં ‘તથા’ થી કહે છે – Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૦ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૯ અધ્યાત્મની ઉત્તમતાનું સ્વરૂપ - આ અધ્યાત્મ જ સ્વસંવેદનપ્રત્યક્ષ અમૃત છે. જેમ કોઈએ વિષનું પાન કરેલું હોય તો તેના દેહમાં અસ્વસ્થતારૂપ વિષના વિકારો થતા હોય છે, વિશ્વના વિકારોથી વ્યાકુળ થયેલો જીવ અસ્વસ્થતાનો અનુભવ કરતો હોય છે, એને અમૃતનું પાન કરવામાં આવે તો દેહમાં વર્તતા વિષના વિકારો દૂર થાય છે અને જીવ દેહના સ્વાથ્યને પામે છે; તેમ આત્મામાં મોહનીય કર્મના કારણે અનેક વિકારો થાય છે. મોહથી વ્યાકુળ થયેલો જીવ સુખના અર્થે બાહ્ય પ્રવૃત્તિમાં શ્રમ કરીને અધિક અધિક દુઃખની પ્રાપ્તિ કરે છે, પરંતુ ક્યાંય સ્વસ્થતાનો અનુભવ કરી શકતો નથી. આવો જીવ પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના અધ્યાત્મનું સેવન કરે તો શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતનથી મોહના વિકારો દૂર થાય છે અને જીવ પરમ સ્વસ્થતાથી આત્મિક ભાવોમાં વિશ્રાંતિનો અનુભવ કરે છે. તેથી સાધક યોગીને સ્વસંવેદનથી પ્રત્યક્ષ રીતે દેખાતું આ અધ્યાત્મ અમૃત છે. III અવતરણિકા : પૂર્વે શ્લોક-૮માં અધ્યાત્મનું સ્વરૂપ અને અધ્યાત્મનું ફળ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત ભાવનારૂપ યોગના બીજા ભેદનું સ્વરૂપ અને ફળ બતાવે છે – શ્લોક : अभ्यासो वृद्धिमानस्य भावना बुद्धिसङ्गतः । निवृत्तिरशुभाभ्यासाद् भाववृद्धिश्च तत्फलम् ।।९।। અન્વયાર્થ: ઉચ=આનો=અધ્યાત્મનો, વૃદ્ધિન–વૃદ્ધિવાળો વૃદ્ધિસત =જ્ઞાનથી અનુગત અભ્યાસો અભ્યાસ, માવના=ભાવના છે. સગુમાસ્યાસા નિવૃત્તિ-અશુભ અભ્યાસથી નિવૃત્તિ ભાવવૃદ્ધિસ્થ અને ભાવની વૃદ્ધિ તત્ત—તેનું ભાવનાનું, ફળ છે. ICI શ્લોકાર્થ: વૃદ્ધિવાળો જ્ઞાનથી અનુગત અધ્યાત્મનો અભ્યાસ, ભાવના છે. અશુભ અભ્યાસથી નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ ભાવનાનું ફળ છે. શા Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્ધાત્રિશિકા/શ્લોક-૯ ૩૧ ટીકા - अभ्यास इति-(प्रत्यहं-प्रतिदिवसं )वृद्धिमान्–उत्कर्षमनुभवन्, बुद्धिसङ्गतो= ज्ञानानुगतः, अस्य-अध्यात्मस्य, अभ्यासोऽनुवर्तनं भावनोच्यते । अशुभाभ्यासात् कामक्रोधादिपरिचयात्, निवृत्तिः-उपरतिः, भाववृद्धिश्च शुद्धसत्त्वसमुत्कर्षरूपा, તત્ત=ભાવનાપ્રમ્ II TI ટીકાર્ય : પ્રચદં .... ઉચ્ચતે પ્રતિદિવસ વૃદ્ધિમાનઃઉત્કર્ષને અનુભવતો, બુદ્ધિથી સંગત=જ્ઞાનથી અનુગત અર્થાત્ તત્ત્વજ્ઞાનથી અનુગત, આનો અધ્યાત્મનો, અનુવર્તનરૂપ અભ્યાસ ભાવના કહેવાય છે. રામ... માવનામ્ II અશુભ અભ્યાસથી કામ-ક્રોધાદિ પરિચયથી નિવૃતિ–ઉપરતિ અને શુદ્ધસત્વના સમુત્કર્ષરૂપ ભાવની વૃદ્ધિ તેનું ફળ છે=ભાવનાનું ફળ છે. ભાવાર્થ :(૨) ભાવનાયોગનું સ્વરૂપ – કોઈ સાધક યોગી, પૂર્વમાં બતાવ્યું એ રીતે શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન કરીને અધ્યાત્મભાવને પ્રગટ કરે તો તેનાથી પ્રતિઘાત વગરનો સૂક્ષ્મ બોધ પ્રગટ થાય છે. ત્યારપછી તે સૂક્ષ્મબોધરૂપ જ્ઞાનથી યુક્ત એવા અધ્યાત્મનો અભ્યાસ કરે= અધ્યાત્મનું પુન: પુન: અનુવર્તન કરે, અને તે અધ્યાત્મનો અભ્યાસ પ્રતિદિવસ ઉત્કર્ષને પામતો હોય અર્થાત્ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તરના આત્મિક ભાવમાં આત્મા નિવેશ પામતો હોય તેવા પ્રકારના અધ્યાત્મનો અભ્યાસ વર્તતો હોય, તેવા અધ્યાત્મના અભ્યાસને ભાવના કહેવાય છે. ફલિતાર્થ - અધ્યાત્મનું સેવન એ શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતનરૂપ છે, અને તે તત્ત્વચિંતન કર્યા પછી તે તત્ત્વચિંતનને કારણે દેખાતા સૂક્ષ્મ ભાવોથી આત્માને ભાવિત કરવા માટેનો જીવનો જે માનસવ્યાપાર છે, તે ભાવના છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૯ ભાવનાયોગનું ફળ : ભાવનાઓથી આત્મા જેમ જેમ ભાવિત થતો જાય છે, તેમ તેમ આત્મામાં વર્તતો અશુભ અભ્યાસ નિવર્તન પામતો જાય છે. તેથી કામ-ક્રોધાદિના વિકારોની તે રીતે નિવૃત્તિ થાય છે કે સામગ્રી ન હોય ત્યારે પણ કે સામગ્રી હોય ત્યારે પણ વિકાર વગરની જીવપરિણતિનું વદન થાય છે. સામાન્ય રીતે સંસારી જીવો નિમિત્તને પામે ત્યારે કામ-ક્રોધાદિના વિકારોને અનુભવે છે. આમ છતાં ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનકાળમાં ઉલ્લસિત થતો આત્મિક ભાવોનો જ્યારે ઉપયોગ હોતો નથી, ત્યારે જીવનો જે કાંઈ ઉપયોગ છે તે કામ-ક્રોધાદિના વિકારોથી ઉપદ્રવવાળો છે. તે વિકારો ક્વચિત્ ચેતના મંદ પ્રવર્તતી હોય તો અવ્યક્ત રીતે પ્રવર્તતા હોય અને ચેતના તે તે વિકારોમાં ઉપયુક્ત હોય ત્યારે કામ-ક્રોધાદિના તે તે વિકારોનો સ્પષ્ટ અનુભવ થાય છે, પરંતુ વિકાર વગરની ચેતનાનો અનુભવ તો અધ્યાત્મના સેવનથી અને ભાવનાથી ભાવિત થયેલા આત્માને થાય છે. અધ્યાત્મના અભ્યાસરૂપ ભાવનાયોગથી ક્રોધાદિના વિકારોનો નાશ થાય છે અને શુદ્ધ સત્ત્વના ઉત્કર્ષરૂપ ભાવની વૃદ્ધિ થાય છે, જે ભાવનાયોગનું ફળ છે. અહીં શુદ્ધ સત્ત્વના સમુત્કર્ષરૂપ ભાવની વૃદ્ધિરૂપ ફળ કહ્યું, તેનો ભાવ એ છે કે આત્મા વિકાર વગરના સ્વાભાવિક પરમ સ્વાથ્યનો અનુભવ કરી શકે તેવા પ્રકારના ભાવોની વૃદ્ધિ થાય છે. અહીં વિશેષ એ છે કે જીવ અનાદિકાળથી સંસારની ભાવનાઓથી ભાવિત છે, તેથી સહજ રીતે મોહથી ભાવિત થયેલું ચિત્ત મોહના ભાવોમાં વર્તતું હોય છે, પરંતુ અધ્યાત્મના ભાવોમાં વર્તતું નથી. સાધક યોગી જ્યારે અધ્યાત્મના સેવનથી સંપન્ન થાય છે અને ત્યાર પછી ભાવનાયોગનું આસેવન કરે છે, ત્યારે ભાવનાથી ભાવિત થયેલું શુદ્ધ સત્ત્વ મોહના વિકાર વગર સહજ સ્વસ્થતાપૂર્વક આત્મિક ભાવોમાં દીર્ઘકાળ સુધી રહી શકે તેવા પ્રકારની શક્તિના સંચયવાળું થાય છે, જે ભાવવૃદ્ધિરૂપ છે. લા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૩ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અવતરણિકા - પૂર્વે શ્લોક-૯માં પ્રતિ દિવસ ઉત્કર્ષને પામતો અધ્યાત્મનો અભ્યાસ ભાવના છે એમ બતાવ્યું અને ભાવનાયોગનું ફળ બતાવ્યું. હવે ભાવનાયોગને પામેલા યોગીઓ ભાવનાનો અતિશય કરવા માટે દઢ સંસ્કારનું કારણ બને તેવી પાંચ પ્રકારની ભાવનાઓનું ભાવન કરે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : ज्ञानदर्शनचारित्रतपोवैराग्यभेदतः । इष्यते पञ्चधा चेयं दृढसंस्कारकारणम् ।।१०।। અન્વયાર્થ: ઘ=અને જ્ઞાનવર્શનવારિત્રતપોવેરાગ્યમેવત =જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી સંરિવાર—દઢ સંસ્કારનું કારણ =આ=ભાવના, પષ્યધા=પાંચ પ્રકારે રૂધ્યતે ઈચ્છાય છે. ૧૦ શ્લોકાર્ચ - અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી દઢ સંસ્કારનું કારણ એવી ભાવના પાંચ પ્રકારે ઈચ્છાય છે. II૧૦ના ટીકા - ज्ञानेति-इयं च भावना भाव्यमानज्ञानादिभेदेनावश्यकभाष्यादिप्रसिद्धा पञ्चधेष्यते, दृढस्य झटित्युपस्थितिहेतोः संस्कारस्य कारणं, भावनाया एव पटुतरभावनाजनकत्वनियमात् ।।१०।। ટીકાર્ચ - .....નિયમન્ અને દઢ સંસ્કારનું કારણ=શીધ્ર ઉપસ્થિતિનો હેતુ એવા સંસ્કારનું કારણ, ભાવ્યમાન જ્ઞાનાદિના ભેદથી આવશ્યક ભાષ્યાદિમાં પ્રસિદ્ધ આ=ભાવના, પાંચ પ્રકારે ઈચ્છાય છે; કેમ કે ભાવનાનું જપતર ભાવનાના જનકપણાનો નિયમ છે=ભાવના જપટુતાર ભાવનાનું કારણ છે. II૧૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભાવાર્થ: દૃઢ સંસ્કારનું કારણ – પાંચ પ્રકારની ભાવના : અધ્યાત્મની પ્રાપ્તિ થયા પછી અધ્યાત્મના પુનઃ પુનઃ સેવનને કારણે જીવમાં ભાવનાયોગ પ્રગટે છે, જે ભાવનાયોગ પ્રતિદિવસ વૃદ્ધિમાન હોય છે. તેથી જેમ જેમ સાધક યોગી તત્ત્વથી ભાવિત બનતો જાય છે, તેમ તેમ અનાદિના વિકારોની નિવૃત્તિ થતી જાય છે અને આત્માના શુદ્ધ ભાવોની વૃદ્ધિ થતી જાય છે. આવા ભાવનાયોગને પામેલા યોગી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી પાંચ પ્રકારની ભાવના કરે છે. તેનાથી આત્મામાં જ્ઞાનાદિભાવોમાં જવા માટે દૃઢ સંસ્કારો પડે છે. તેથી જીવ મન, વચન અને કાયાના યોગોને અત્યંત સંવૃત કરીને જ્ઞાનાદિ પાંચ ભાવોમાં સ્થિર રહી શકે છે. ભાવ્યમાન એવા જ્ઞાનાદિના ભેદથી તે ભાવનાઓને યોગીઓ આ પ્રમાણે કરે છે યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૧૦ —— (૧) જ્ઞાનભાવના :- જ્ઞેયનું જ્ઞાન કરવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે, પરંતુ શેય પદાર્થોને જાણવાની ઉત્સુકતા, અને શેય પદાર્થોને જાણીને શેયના રમ્યઅરમ્ય ભાવોથી રાગાદિ કરવા, એ જીવનો જ્ઞાનસ્વભાવ નથી. આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી જ્ઞાનના સ્વરૂપનું ચિંતન કરીને જ્ઞાનભાવનાથી આત્માને ભાવિત કરવાથી નિર્મળ કોટિના જ્ઞાનના સંસ્કારો શીઘ્ર ઉપસ્થિત થાય છે અને તેનાથી સહજ રીતે સાધક યોગી જ્ઞાનભાવમાં જઈ શકે છે. (૨) દર્શનભાવના :- તત્ત્વને તત્ત્વરૂપે જોવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે, અને આ સ્વરૂપ સતત આવિર્ભાવ ૨હે તે માટે તત્ત્વને તત્ત્વરૂપે જોવા યત્ન કરવો જરૂરી છે, કે જેથી જીવમાં વર્તતું સમ્યગ્દર્શન જીવની પ્રકૃતિરૂપે બની જાય. એ રીતે સૂક્ષ્મબુદ્ધિથી તત્ત્વનું ચિંતન કરીને આત્માને દર્શનભાવનાથી ભાવિત કરવાથી દર્શનના સંસ્કારો શીઘ્ર ઉપસ્થિત થાય છે અને તેનાથી સહજ રીતે સાધક યોગી દર્શનભાવમાં જઈ શકે છે. (૩) ચારિત્રભાવના :- આત્મભાવોમાં ચરવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે અને તે ભાવોની વૃદ્ધિને અનુકૂળ સમિતિ-ગુપ્તિઓની આચરણાઓ છે, અને તે આચરણાઓ આત્મભાવોને પ્રગટ કરવા માટે, જીવાડવા માટે અને વૃદ્ધિ કરવા માટે પ્રબળ કારણ છે, અને સમિતિ-ગુપ્તિઓથી વિપરીત આચરણાઓ જીવને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૫ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અચારિત્રભાવમાં લઈ જનાર છે. આ રીતે સૂક્ષ્મ ઊહપૂર્વક ચારિત્રભાવનાથી આત્માને ભાવિત કરવાથી ચારિત્રના દઢ સંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી સહજ રીતે ચારિત્રભાવમાં જઈ શકે છે. (૪) તપભાવના:- કર્મરહિત થવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે. કર્મોને જે તપાવે તે તપ છે. તેથી આત્મામાં રહેલાં કર્મોને વિઘટન કરવાનું કારણ બને તેવી જીવની પરિણતિ એ તપ છે અને તેવી પરિણતિનો આવિર્ભાવ કરવા માટે બાર પ્રકારનો તપ છે. તે તપના સેવનથી સાધક યોગી કર્મોને દૂર કરીને કર્મરહિત અવસ્થાસ્વરૂપ પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. આ રીતે સૂમ ઊહપૂર્વક તપભાવનાથી આત્માને ભાવિત કરવાથી તપના દઢ સંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી સહજ રીતે શીધ્ર નિર્જરાને અનુકૂળ તપભાવમાં જવા માટે સમર્થ બને છે. (૫) વૈરાગ્યભાવના:- બાહ્ય વિષયોથી વિરક્ત રહેવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે. કર્મદોષને કારણે જીવમાં બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષની બુદ્ધિ થાય છે. પરમાર્થથી બાહ્ય પદાર્થનો યોગ જીવમાં કાંઈ અધિકતા કરતો નથી કે બાહ્ય પદાર્થનો વિયોગ જીવમાં કાંઈ ન્યૂનતા કરતો નથી, પરંતુ અવિરક્ત એવું ચિત્ત કર્મદોષથી બાહ્ય પદાર્થોની હાનિ-વૃદ્ધિમાં રતિ-અરતિ કરે છે. તેથી વિરક્તભાવ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે. એ રીતે સૂક્ષ્મ બુદ્ધિથી આત્માને ભાવિત કરવાથી વિરક્તભાવના દૃઢસંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી શીધ્ર વિરક્તભાવમાં જઈ શકે છે. આ પાંચ પ્રકારની ભાવના ભાવનાયોગવાળા સાધક યોગી કરે છે. તેથી પૂર્વ પૂર્વ કરતાં પટુતર ભાવના તેમનામાં પ્રગટ થાય છે, જેના બળથી ધ્યાનને અનુકૂળ ચિત્તની ભૂમિકા પ્રાપ્ત થાય છે. II૧૦ના અવતરણિકા : શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગના ભેદો બતાવ્યા. શ્લોક-૨ થી ૮માં અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવતાયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત ધ્યાનયોગનું સ્વરૂપ બતાવે છે – Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૧ શ્લોક : उपयोगे विजातीयप्रत्ययाव्यवधानभाक् । शुभैकप्रत्ययो ध्यानं सूक्ष्माभोगसमन्वितम् ।।११।। અન્વયાર્થ : ઉપયો=ધારાલગ્ન જ્ઞાનરૂપ ઉપયોગમાં, વિનાતીયપ્રત્યયવ્યવધાનમાવિજાતીય પ્રત્યયના અવ્યવધાનવાળું સૂક્ષ્મમોસમન્વિત=સૂક્ષ્મ આભોગથી સમવિત=સૂક્ષ્મ આલોચનથી સહિત, શુમપ્રચયો-શુભ એક પ્રત્યયઃપ્રશસ્ત એક અર્થનો બોધ ધ્યાનં–ધ્યાનકધ્યાનયોગ કહેવાય છે. ll૧૧il. શ્લોકાર્થ: ધારાસગ્ન જ્ઞાનરૂપ ઉપયોગમાં વિજાતીય પ્રત્યયના અવ્યવધાનવાળું, સૂક્ષ્મ આલોચનથી સહિત, પ્રશસ્ત એક અર્થનો બોધ ધ્યાનયોગ કહેવાય છે. ll૧૧il ટીકા - उपयोग इति-उपयोगे स्थिरप्रदीपसदृशे धारालग्ने ज्ञाने, विजातीयप्रत्ययेन तद्विच्छेदकारिणा विषयान्तरसञ्चारेणालक्ष्यकालेनाप्यव्यवधानभाग्-अनन्तरितः शुभैकप्रत्ययः प्रशस्तैकार्थबोधो ध्यानमुच्यते, सूक्ष्माभोगेन-उत्पातादिविषयसूक्ष्मालोंचनेन, समन्वितं-सहितम् ।।११।। ટીકાર્ચ - ઉપયોને ... સદિતમ્ II સ્થિરપ્રદીપસદશ ધારાસગ્ન જ્ઞાનરૂપ ઉપયોગમાં વિષયાંતર સંચાર દ્વારા તેના વિચ્છેદને કરનાર ઉપયોગના વિચ્છેદને કરનાર, એવા વિજાતીય પ્રત્યયથી અલક્ષ્યકાળ દ્વારા પણ અનંતરિત વ્યવધાન વગરના સૂક્ષ્મ આભોગથી સમન્વિતઃઉત્પાતાદિવિષય સૂક્ષ્મ આલોચનથી સહિત, શુભ એક પ્રત્યયઃપ્રશસ્ત એકાર્થવાળો બોધ, ધ્યાન કહેવાય છે. [૧૧] નીકાન્તનાર્થવ્યવસ્થાનમાં અહીં ૩ થી એ કહેવું છે કે લક્ષ્યકાળથી Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૧૧ તો અવ્યવધાનવાળો છે, પરંતુ અલક્ષ્યકાળથી પણ અવ્યવધાનવાળો છે. * ઉત્પાાતિવિષયસૂક્ષ્માતોષનેન - અહીં‘વિ’ થી વ્યય અને ધ્રૌવ્યનું ગ્રહણ કરવું. ભાવાર્થ: (૩) ધ્યાનયોગનું સ્વરૂપ : ભાવનાયોગથી ભાવિત થયેલા યોગીઓ, જ્યારે ભૂમિકા સંપન્ન થાય ત્યારે ધ્યાનમાં યત્ન કરે છે, તે વખતે ત્રીજા પ્રકારનો ધ્યાનયોગ પ્રગટે છે. આ ધ્યાનમાં ઉપયોગ કેવો હોય છે ? તે કહે છે . ૩૭ સ્થિરપ્રદીપસદંશ ધારાલગ્ન જ્ઞાનરૂપ ઉપયોગ : ધ્યાનમાં ઉપયોગ સ્થિર પ્રદીપ જેવો હોય છે અને ધારાલગ્ન જ્ઞાનરૂપ હોય છે અર્થાત્ પ્રથમ દર્શનનો ઉપયોગ પછી જ્ઞાનનો ઉપયોગ, એ પ્રકારના ઉપયોગનો પ્રવાહ નથી હોતો, પરંતુ દર્શન પછી ઉત્તરમાં થયેલો જે જ્ઞાનાંશ અને તે જ્ઞાનાંશ પણ અપાય ઉત્તરભાવી અવિચ્યુતિ અંશરૂપ હોય છે, તેથી અપાયથી થયેલો બોધ અવિચ્યુતિકાળમાં ધારારૂપે ચાલે છે. એક વિષયને છોડીને અન્ય વિષયનો બોધ થાય તો અન્ય વિષયનું દર્શન થઈને નવું જ્ઞાન પ્રગટે છે, તેથી અવિચ્યુતિરૂપ જ્ઞાનની ધારા તૂટે છે; પરંતુ ધ્યાનમાં અવિચ્યુતિની ધારા ચાલે છે. આ જ્ઞાનનો ઉપયોગ કેવો હોય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે વિજાતીય પ્રત્યયથી અવ્યવધાનવાળો સૂક્ષ્મ આલોચન સહિત પ્રશસ્ત એકાર્થ બોધ : - અવિચ્યુતિરૂપ સ્થિરપ્રદીપસદશ જ્ઞાનનો ઉપયોગ, તે જ્ઞાનના ઉપયોગને વિચ્છેદ કરનારા વિષયાંતરસંચારરૂપ વિજાતીય પ્રત્યયથી અવ્યવધાનવાળો હોય છે. આશય એ છે કે જે એક પદાર્થવિષયક અવિચ્યુતિરૂપ જ્ઞાનનો ઉપયોગ ચાલે છે, તેને છોડીને અન્ય વિષયમાં ઉપયોગ જાય તો તે જ્ઞાનનો ઉપયોગ વિચ્છેદ પામે; પરંતુ પ્રસ્તુત ધારાલગ્ન જ્ઞાનના ઉપયોગમાં અન્ય વિષયમાં ઉપયોગ જતો નથી. વળી, આ અન્ય વિષયમાં જતો ઉપયોગ ક્વચિત્ લક્ષ્યકાળથી વ્યવધાનવાળો હોય છે અને ક્વચિત્ અલક્ષ્યકાળથી વ્યવધાનવાળો હોય છે. જ્યારે પ્રસ્તુત Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ધ્યાનયોગમાં લક્ષ્યકાળથી પણ વ્યવધાન હોતું નથી અને અલક્ષ્યકાળથી પણ વ્યવધાન હોતું નથી. આવા પ્રકારનો એક પદાર્થ વિષયક ધારાલગ્ન જ્ઞાનનો ઉપયોગ હોય છે. અહીં અલક્ષ્યકાળથી અવ્યવધાનવાળો ઉપયોગ કહ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે જીવ કોઈ પદાર્થમાં ઉપયોગવાળો હોય ત્યારે વચ્ચે અન્ય પદાર્થમાં ઉપયોગ ગયો, તેવું સ્પષ્ટ દેખાતું હોય, તો તે લક્ષ્યકાળથી વ્યવધાન છે; પરંતુ પોતાને એમ જ લાગતું હોય કે પોતે લક્ષ્ય છોડીને અન્ય પદાર્થવિષયક ઉપયોગ મૂક્યો નથી, આમ છતાં સૂક્ષ્મ રીતે જોવામાં આવે તો પ્રસ્તુત અર્થવિષયક ઉપયોગકાળમાં સૂક્ષ્મ રીતે અન્ય પદાર્થમાં પણ કાંઈક ઉપયોગ ગયેલો હોય, પરંતુ તે અતિ અલ્પકાળનો હોવાથી પોતાને અન્યવિષયક ઉપયોગ ગયો છે તેવો ખ્યાલ ન આવે. આમ છતાં જે ઉપયોગમાં અલ્પકાળ માટે પણ અન્ય વિષયક ઉપયોગ હોય તે ઉપયોગ ધ્યાનરૂપ કહી શકાય નહિ; કેમ કે ધ્યાનકાળમાં વર્તતો જ્ઞાનનો ઉપયોગ ચોક્કસ લક્ષ્ય ઉપર સ્થિર હોય છે, અને તે ધ્યાનથી નિષ્પન્ન કરવા યોગ્ય સમભાવના પરિણામને પ્રગટ કરવા માટે પ્રવૃત્ત હોય છે; અને આ જ્ઞાનનો એક અખંડ ઉપયોગ વચ્ચે કોઈ વિષયાંતરને સ્પર્શતો નથી, પરંતુ મતિજ્ઞાનના ધારણાભેદના અવિશ્રુતિ અંશરૂપે અસ્મલિત પ્રવર્તતો હોય છે. વળી, આ જ્ઞાનનો ઉપયોગ અપ્રશસ્ત એકાર્થબોધવાળો હોય તો તે અશુભ ધ્યાન કહેવાય, પરંતુ આ ધ્યાનયોગ છે, તેથી પ્રશસ્ત એકાર્થબોધવાળો ધ્યાનનો ઉપયોગ હોય છે. પ્રશસ્ત એવી જિનપ્રતિમા કે પ્રશસ્ત એવા આત્માના ભાવોને અવલંબીને એક પદાર્થનો બોધ અવિશ્રુતિરૂપે અખ્ખલિત ચાલતો હોય તો તે ધ્યાન કહેવાય છે. વળી આ ધ્યાનનો ઉપયોગ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવિષયક સૂક્ષ્મ આલોચનથી યુક્ત હોય છે. તે આ રીતે – શુભ ધ્યાન હંમેશાં પ્રશસ્ત આલંબનથી ઊઠેલું હોય છે, અને તે પ્રશસ્ત આલંબનરૂપે ક્વચિત્ જિનપ્રતિમા હોય કે ક્વચિત્ જીવાદિ પદાર્થોનું સ્વરૂપ હોય, તે જિનપ્રતિમા કે જીવાદિ પદાર્થ ઉપર ચિત્તને સ્થિર કરીને શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન ચાલે તે રીતે ઉપયોગ પ્રવર્તતો હોય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૨ જગતુવર્તી દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણાત્મક છે. તેથી જિનપ્રતિમાદિને અવલંબીને પરમાત્માનું ધ્યાન થતું હોય ત્યારે પરમાત્માના શુદ્ધ દ્રવ્યને અને પરમાત્માના શુદ્ધ પર્યાયોને જોવા માટે ઉપયોગ પ્રવર્તતો હોય છે. અહીં શુદ્ધ દ્રવ્ય એ ધ્રૌવ્ય અંશરૂપ છે અને શુદ્ધ પર્યાય એ ઉત્પાદ-વ્યય અંશરૂપ છે. તેથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપે જોવા માટે અખંડ ઉપયોગ ચાલતો હોય તો તેનાથી પોતાનો આત્મા પરમાત્મભાવ તરફ સન્મુખસન્મુખતર થાય છે. તેથી તે ધ્યાનના ઉપયોગમાં સમભાવની વૃદ્ધિ થાય છે.II૧૧II અવતરણિકા – પૂર્વશ્લોક-૧૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે આ ધ્યાનયોગ ઉત્તરોત્તર વૃદ્ધિવાળો કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ આવશ્યક છે, તેથી ચિતના આઠ દોષો ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક : खेदोद्वेगभ्रमोत्थानक्षेपासङ्गान्यमुद्रुजाम् । त्यागादष्टपृथक्चित्तदोषाणामनुबन्ध्यदः ।।१२।। અન્વયાર્થ: વેઠેમોત્થાનક્ષેપાસચમુકુંગામ્ અષ્ટપૃથચિત્તોષાગા=ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અવ્યમુદ્ અને રુન્ આ આઠ પૃથફ ચિત્તદોષોના= અયોગી જીવના મનના દોષોના ત્યા–ત્યાગથી ૩:==ધ્યાન, અનુન્ચિ=ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થાય છે. ૧૨ શ્લોકાર્ચ - ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અન્યમુદ્ અને રુન્ આ આઠ અયોગવાળા જીવના મનના દોષોના ત્યાગથી ધ્યાન ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થાય છે. ll૧રવા ટીકા - खेदेति-खेदादीनां वक्ष्यमाणलक्षणानां अष्टानां पृथक्चित्तदोषाणाम्-अयोगि Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૦ - યોગભેદદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ मनोदोषाणाम्, त्यागात्-अपरिहारात्, अदो-ध्यानं, अनुबन्धि उत्तरोत्तरवृद्धिमद् भवति । यद्यप्यन्यत्र “खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान्” इत्येवं क्रमोऽभिहितस्तथाप्यत्र बन्धानुलोम्याद् व्यत्ययेनाभिधानमिति द्रष्टव्यम् ।।१२।। ટીકાર્ય - વેઢાવીનાં ... મતિ એ આગળ કહેવાશે એ લક્ષણવાળા ખેદાદિ આઠ પૃથફ ચિત્તદોષોના અયોગીના મનના દોષોના, ત્યાગથી પરિહારથી, આ= ધ્યાન, અનુબંધિ=ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થાય છે. પ ..... દ્રષ્ટટ્યમ્ | જો કે અન્યત્ર=ષોડશક-૧૪ શ્લોક-૩માં “ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્ર, રુગ અને આસંગથી યુક્ત એવા ચિત્તોને પ્રબંધથી=પ્રયત્નથી, મતિમાન-બુદ્ધિશાળી, વર્જન કરે.” આ પ્રમાણે ક્રમ કહેવાયેલ છે, તોપણ અહીં બંધાનુલોમ્યથી શ્લોકરચનાના બંધની મર્યાદાથી, વ્યત્યયથી= વિપરીત ક્રમથી, અભિધાન છે, એ પ્રમાણે જાણવું. ૧૨ા ભાવાર્થ:ચિત્તના આઠ દોષોના ત્યાગથી ઉત્તરોત્તર વૃદ્ધિવાળું ધ્યાન - ધ્યાનની નિષ્પત્તિ માટે અને નિષ્પન્ન થયેલા ધ્યાનને ઉત્તરોત્તર અધિક કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ કરવાનો છે. અયોગી જીવનું સામાન્યજીવનું, ચિત્ત આઠ દોષોના સંશ્લેષવાળું હોય છે, તેથી તેઓ યોગીની જેમ ધ્યાનમાં યત્ન કરતા નથી. યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા યોગીઓ ધ્યાન દ્વારા આત્માને નિષ્પન્ન કરવા માટે યત્ન કરતા હોય ત્યારે, અનાદિકાળના અભ્યાસના કારણે અયોગી જીવના મનના દોષો પ્રગટ થાય તો ધ્યાનના પ્રવાહનો નાશ કરે છે. તેથી ધ્યાનયોગને પ્રગટ કરવા માટે અને પ્રગટ થયેલા ધ્યાનયોગને સ્થિર કરવા માટે યોગીએ ચિત્તના આ આઠ દોષોના ત્યાગ માટેનો યત્ન કરવો જોઈએ, જેથી પ્રગટ થયેલું ધ્યાન સમતાની નિષ્પત્તિ દ્વારા ઉત્તર-ઉત્તરના ધ્યાનની નિષ્પત્તિનું કારણ બને અને તેનાથી ધ્યાનનો પ્રવાહ ચાલે. Page #67 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૧૩ ૪૧ જોકે ષોડશક-૧૪, શ્લોક-૩માં ચિત્તના દોષોનો ક્રમ નિવૃત્તિને આશ્રયીને જુદા પ્રકા૨નો બતાવ્યો છે, અને તે દોષોની નિવૃત્તિના ક્રમ પ્રમાણે અહીં પણ ગ્રંથકારશ્રીએ કહેવું જોઈએ. આમ છતાં બત્રીશીના શ્લોકની રચનામાં જે છંદની મર્યાદા રાખેલ છે, તે મર્યાદાને સાચવવા અર્થે અર્થાત્ છંદભંગ ન થાય તે માટે ખેદાદિ દોષોના ક્રમનો ફે૨ફા૨ કરીને લખેલ છે. આમ છતાં દોષની નિવૃત્તિનો ક્રમ તો જે પ્રમાણે ષોડશક-૧૪, શ્લોક-૩માં બતાવ્યો છે, તે મુજબ જાણવો. ૧૨] અવતરણિકા : પૂર્વશ્લોક-૧૨માં અયોગીના ચિત્તના આઠ દોષો ધ્યાનમાં વિઘ્નભૂત છે, તેમ બતાવ્યું. તેથી હવે ક્રમસર તે દોષોને ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ प्रवृत्तिजः क्लमः खेदस्ततो (तत्र) दाढर्यं न चेतसः । मुख्यो हेतुरदश्चात्र कृषिकर्मणि वारिवत् ।।१३।। અન્વયાર્થ ઃ પ્રવૃત્તિન=પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ-ક્રિયાથી ઉત્પન્ન થયેલ, વત્તમઃ=માનસદુઃખાનુબંધી પ્રયાસ છેઃ=ખેદ છે. તત્ર=તે હોતે છતે=ખેદ હોતે છતે, ચેતત:=ચિત્તની દૃઢતા થતી નથી, ==અને ત્ર=અહીં=યોગક્રિયામાં, ગદ્દ:=આ= પ્રણિધાનની એકાગ્રતા, ઋષિર્મળિ વારિવ=કૃષિકર્મમાં=ખેતીની ક્રિયામાં, પાણીની જેમ મુલ્યો હેતુઃ=મુખ્ય અસાધારણ, હેતુ છે. ૧૩|| * વેવસ્તુતો શ્લોકમાં છે ત્યાં ટીકા પ્રમાણે વેવસ્તત્ર પાઠ હોવો જોઈએ. તેથી તે મુજબ અમે અહીં અર્થ કરેલ છે. શ્લોકાર્થ ઃ ક્રિયાથી ઉત્પન્ન થયેલ માનસદુઃખાનુબંધી પ્રયાસ ખેદ છે. ખેદ હોતે છતે ચિત્તની દૃઢતા થતી નથી, અને યોગક્રિયામાં પ્રણિધાનની એકાગ્રતા ખેતીની ક્રિયામાં પાણીની જેમ અસાધારણ હેતુ છે. II૧૩|| Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૨ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧૩ ટીકા - प्रवृत्तिज इति-प्रवृत्तिजः क्रियाजनितः, क्लमो-मानसदु:खानुबन्धी प्रयासः, खेदः । तत्र-तस्मिन् सति, दाढ्यं प्रणिधानैकाग्रत्वलक्षणं चेतसो न भवति । अदश्च-प्रणिधानेकाग्र्यं च, अत्र-योगकर्मणि, कृषिकर्मणि-कृषिसाध्यधान्यनिष्पत्ती, वारिवत् मुख्योऽसाधारणो हेतुः । तदुक्तम् - “खेदे दाढाभावान्न प्रणिधानमिह सुन्दरं भवति । તર્વેદ પ્રવરં કૃષિ ક્ષત્તિત્રવેબ્લેમ્| (૧૪/૪ પો.) 193 ટીકાર્ચ - પ્રવૃત્તિન: ..... દેતુ | પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ–ક્રિયાથી ઉત્પન્ન થયેલ અર્થાત્ જે અનુષ્ઠાન સેવવાનું છે તે અનુષ્ઠાનના સેવનથી પૂર્વની ક્રિયાથી ઉત્પન્ન થયેલ, ક્લમ=માનસદુ:ખાનુબંધી અર્થાત્ માનસદુ:ખના પ્રવાહને ચલાવનાર પ્રયાસ, ખેદ છે અર્થાત્ અનુષ્ઠાનવિષયક સમ્યફ યત્ન કરવામાં મનના અનુત્સાહવાળો પરિણામ ખેદ છે. તે હોતે છતેaખેદ હોતે છતે, પ્રણિધાનના એકાચ્ય સ્વરૂપ ચિત્તની દઢતા થતી નથી. કૃષિકર્મમાં=ખેતીથી સાધ્ય ધાન્યની નિષ્પત્તિમાં પાણીની જેમ આ=પ્રણિધાનની એકાગ્રતા, અહીંયા=યોગકર્મમાં અર્થાત્ યોગની નિષ્પત્તિના કારણરૂપ અનુષ્ઠાનમાં, મુખ્ય અસાધારણ હેતુ છે. તદુત્તમ્ - તે કહેવાયું છેઃખેદનું સ્વરૂપ કહ્યું તે જોડશક-૧૪, શ્લોક૪માં કહેવાયું છે – વેઢે .... જોય” || ખેદ હોતે છતે દઢતાનો અભાવ હોવાને કારણે અહીંયોગમાં, સુંદર પ્રણિધાન થતું નથી અર્થાત્ અનુષ્ઠાનકાળમાં કરાયેલું પ્રણિધાન ફળની નિષ્પત્તિનું કારણ બને તેવું સુંદર થતું નથી. કૃષિકર્મમાં પાણીની જેમ આ=પ્રણિધાન, અહીં=સદનુષ્ઠાનમાં, પ્રવર=મુખ્ય જાણવું. I૧૩ના ભાવાર્થ(૧) ખેદદોષનું સ્વરૂપ - ખેદનું લક્ષણ ષોડશક-૧૪/૩માં કહ્યું કે – “પૂર્વક્રિયાપ્રવૃત્તિનનિતમુત્તરક્રિયા Page #69 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ ૪૩ પ્રવૃત્તિતિવન્ધ દુ:સ્લમ્''=પૂર્વક્રિયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ ઉત્તરક્રિયાની પ્રવૃત્તિનું પ્રતિબંધક એવું દુઃખ એ ખેદ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ એક અનુષ્ઠાનનું સેવન કર્યા પછી શારીરિક કે માનસિક શ્રમ વર્તતો હોય, અને જે અન્ય અનુષ્ઠાનને સેવવા માટે યોગી તત્પર થયેલો હોય, તે અનુષ્ઠાનનો પ્રારંભ કરે તોપણ પૂર્વ અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલ શ્રમ અન્ય અનુષ્ઠાનમાં પ્રણિધાનને અનુરૂપ ઉપયોગને પ્રવર્તાવવામાં વિઘ્નભૂત થાય છે, તેવું માનસદુઃખ તે ખેદ છે. તે ખેદનું સ્વરૂપ બતાવતાં ટીકામાં કહ્યું કે પૂર્વક્રિયાથી ઉત્પન્ન થયેલ માનસદુઃખના પ્રવાહને ચલાવનાર એવો પ્રયાસ તે ખેદ છે. તેથી ખેદ હોતે છતે ક્રિયાકાળમાં પ્રણિધાનને અનુરૂપ યત્ન કરવા માટે ચિત્ત અનુત્સાહી હોય છે, જેથી કરાતી પણ યોગમાર્ગની પ્રવૃત્તિ માત્ર કાયિક કે વાચિક ક્રિયારૂપ બને છે, અને ક્વચિત્ માનસિક ક્રિયારૂપ હોય તોપણ પ્રણિધાનને અનુરૂપ પ્રયાસ કરવામાં શ્રાન્ત=થાકી ગયેલા, મુસાફરના જેવો પ્રયાસ હોવાથી સમ્યગ્ માનસયત્ન થતો નથી. ખેદદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ : આ ખેદદોષ ક્રિયામાં વર્તતો હોય તો પ્રણિધાનપૂર્વક કરાયેલા અનુષ્ઠાનમાં પણ પ્રણિધાન દ્વારા અપેક્ષિત એવું ચિત્તનું એકાગ્રપણું આવતું નથી. જેમ - ખેતીમાં પાણી એ ધાન્યની નિષ્પત્તિમાં પ્રબળ કારણ છે, તેમ સેવાતા અનુષ્ઠાનમાં પ્રણિધાનપૂર્વકનું એકાગ્રપણું મોક્ષને અનુકૂળ એવી યોગના પરિણામની નિષ્પત્તિમાં મુખ્ય કારણ છે. તેથી ખેદદોષનો પરિહાર કરવામાં આવે તો સેવાતું અનુષ્ઠાન પ્રણિધાનપૂર્વકની એકાગ્રતાવાળું બને અને, તેવા અનુષ્ઠાનથી મોક્ષને અનુકૂળ યોગની પરિણતિ પ્રગટ થાય. માટે ખેદદોષના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરવામાં આવે તો ધ્યાનયોગ સમ્યગ્ બને અને ઉત્તરોત્તર વૃદ્ધિવાળો થાય છે. ૧૩ અવતરણિકા : શ્લોક-૧૨માં ઘ્યાનના વિઘ્નભૂત ખેદાદિ આઠ દોષો બતાવ્યા, તેમાં પ્રથમ ખેદ દોષનું વર્ણન શ્લોક-૧૩માં કર્યું. હવે ઉદ્વેગ દોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે - Page #70 -------------------------------------------------------------------------- ________________ ४४ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૪ શ્લોક - स्थितस्यैव स उद्वेगो योगद्वेषात्ततः क्रिया ।। * રાષ્ટસમા નન વધતે ચોપનાં ગુરુને સા9૪ અન્વયાર્થ: - સ્થિતર્યવ=સ્થિતનો જ અપ્રવૃત્તિનો જ, સ: તે ક્લમ અર્થાત્ માનસદુઃખાનુબંધી યત્ન, ઉદ્વેગ છે. તત: પાત્રતે યોગદ્વેષથી=ઉદ્વેગથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી, રાસ્નવિષ્ટસમા ઢિયા રાજવેઠ જેવી ક્રિયા યોગનાં કર્ત= યોગીઓના કુળમાં બન્મજન્મનો વાઘ બાધ કરે છે. ll૧૪ શ્લોકાર્ચ - અપ્રવૃત્તનો જ ક્લમ=માનસદુઃખાનુબંધી પ્રયાસ, ઉદ્વેગ છે. ઉદ્વેગથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી રાજવેઠ જેવી ક્રિયા યોગીઓના કુળમાં જન્મનો બાધ કરે છે. II૧૪il. ટીકા : स्थितस्यैवेति-स्थितस्यैव-अप्रवृत्तस्यैव, स-क्लमः, उद्वेग उच्यते । तत:तस्मादनादरजनितात् योगद्वेषात्, क्रिया-पारवश्यादिनिमित्ता प्रवृत्तिः, राजविष्टिसमा नृपनियुक्तानुष्ठानतुल्या, योगिनां श्रीमतां श्राद्धानां, कुले जन्म बाधते प्रतिबध्नाति, अनादरेण योगक्रियाया योगिकुलजन्मबाधकत्वनियमात् । तदुक्तम् - “उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । યોનિનન+વા મતદ્વિમિટેમ્” || (૧૪/૪ પો.) 1987 ટીકાર્ય : શ્ચિતવ ..... નિયમ– I સ્થિતતો જ=અપ્રવૃત્તિનો જ, અર્થાત્ જે અનુષ્ઠાન સેવવાનું છે, તેની પૂર્વે કોઈ પ્રવૃત્તિથી થાકેલો ન હોય પરંતુ અઢાંત રહેલો હોય તેવી વ્યક્તિનો જ, તે ક્લમ=માનસદુઃખાનુબંધી યત્ન, ઉદ્વેગ કહેવાય છે. તતડકતમાતે, યોગદ્વેષથી=અનાદરથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી અર્થાત્ ઉદ્વેગથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી, રાજવેઠ જેવી=રાજા Page #71 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૪ ૪૫ વડે નિયુક્ત પુરુષના અનુષ્ઠાન જેવી, ક્રિયા=પરવશતાદિ નિમિત્ત પ્રવૃત્તિ, યોગીના કુળમાં=સમૃદ્ધિવાળા શ્રાવકના કુળમાં, જન્મનો બાધ કરે છે અર્થાત્ યોગીના કુળમાં જન્મ થતો નથી; કેમ કે યોગક્રિયાના અનાદરથી યોગીકુળમાં જન્મના બાધકપણાનો નિયમ છે. તકુત્તમ્ - તે કહેવાયું છે=ઉદ્વેગદોષનું સ્વરૂપ કહ્યું, તે ષોડશક-૧૪, શ્લોક-પમાં કહેવાયું છે. ..... ” !ા ઉદ્વેગવાળું ચિત્ત હોતે છતે વિદ્વેષથી આનું યોગનું, પાપ વડે દાસપણાના કારણ એવા પાપ વડે, કરણ વિષ્ટિ જેવું રાજાની વેઠ જેવું, છે, અને આ=આવા પ્રકારનું કરણ, યોગીકુળમાં જન્મનું અત્યંત બાધક, તેના જાણનારાઓને યોગના જાણનારાઓને, અભિમત=ઈષ્ટ છે. ll૧૪ના ભાવાર્થ(૨) ઉદ્ધગદોષનું સ્વરૂપ : શ્લોક-૧૩માં પૂર્વની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ ક્લમ=માનસદુઃખાનુબંધી પ્રયાસ, ખેદ છે તેમ બતાવ્યું, અને તે ખેદ કરતાં ઉદ્વેગ જુદો છે, તે બતાવવા માટે કહ્યું કે પૂર્વમાં કોઈ પ્રવૃત્તિ કરેલ ન હોય, તેથી અપ્રવૃત્તિ હોવાને કારણે અશ્રાંત હોય=થાકેલો ન હોય તેવી અશ્રાંત વ્યક્તિનો સદનુષ્ઠાનમાં જે ક્લમ= માનસદુઃખાનુબંધી યત્ન તે ઉગ છે. ઉદ્વેગનું લક્ષણ ષોડશક-૧૪૩માં કહ્યું કે “ષ્ટસાધ્યતાજ્ઞાનનનિતમાનચ” આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ વ્યક્તિ પૂર્વની પ્રવૃત્તિથી થાકેલી ન હોય, આમ છતાં ધર્માનુષ્ઠાન કરતી વખતે તે અનુષ્ઠાનમાં જે પ્રણિધાન આશયપૂર્વક યત્ન કરવાનો છે તે કષ્ટસાધ્ય છે, તેવું જ્ઞાન થવાને કારણે ક્રિયા કરવામાં તે વ્યક્તિને આળસ પેદા થાય, તેથી ક્રિયા કરે તો પણ શાસ્ત્રવિધિ અનુસાર સમ્યક્ કરવા માટે યત્ન કરતો નથી તે ઉદ્દેગ દોષ છે. ખેદદોષમાં અને ઉગ દોષમાં તફાવત : ખેદદોષ અને ઉગ દોષમાં ભેદ એ છે કે ખેદમાં પૂર્વની પ્રવૃત્તિને કારણે વ્યક્તિ શ્રાંત થયેલી હોવાથી ઉત્તર ક્રિયાકાળમાં વિધિમાં સમ્યગુ યત્ન કરતો નથી, માત્ર ક્રિયા થાય છે, અને ઉદ્વેગમાં પૂર્વની ક્રિયાથી શ્રમ થયેલો ન હોય તોપણ યોગમાર્ગની Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૬ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ક્રિયા કષ્ટસાધ્ય લાગે છે અને તે કષ્ટસાધ્ય ક્રિયા કરવામાં ઉત્સાહ નહિ હોવાથી ઉદ્વેગપૂર્વક ક્રિયા કરે છે. બંનેમાં ક્રિયા તો કરે છે, પણ એક ખેદપૂર્વકની છે, બીજી ઉદ્વેગપૂર્વકની છે. ઉગદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ : કષ્ટસાધ્યતાના જ્ઞાનથી થયેલ આળસને કારણે અનુત્સાહથી ક્રિયા કરવાના કારણે શાસ્ત્રવિધિમાં અનાદર થાય છે, તે યોગદ્વેષરૂપ છે, અને તે અનાદરથી= ઉદ્વેગથી, થતી ક્રિયા રાજવેઠ જેવી છે, અને તેવી પ્રવૃત્તિ કરવાથી યોગીકુળમાં જન્મની પ્રાપ્તિ થતી નથી; કેમ કે અનાદરપૂર્વક કરાયેલી યોગની ક્રિયાથી યોગીકુળમાં જન્મનો બાધ થાય છે. તેથી યોગમાર્ગમાં પ્રવૃત્ત વ્યક્તિએ ઉદ્વેગ દોષના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરવો જોઈએ, જેથી પ્રગટ થયેલો ધ્યાનયોગ ઉત્તરોત્તર વૃદ્ધિવાળો થાય છે. ૧૪l અવતરણિકા : ક્રમ પ્રાપ્ત ભ્રમદોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - भ्रमोऽन्तर्विप्लवस्तत्र न कृताकृतवासना । तां विना योगकरणं प्रस्तुतार्थविरोधकृत् ।।१५।। અન્વયાર્થ - શ્રમોડર્નાર્વવા=ભ્રમ અન્તવિપ્લવ છે ચિત્તનો વિપર્યય છે તત્ર તે હોતે છતે=ભ્રમ હોતે છતે, તાતવાસના ન=કૃત-અકૃત વાસના નથી= અનુષ્ઠાન કરાયું કે નથી કરાયું તેની વાસના હોતી નથી. તો વિના તેના વગર કૃતાકૃતની વાસના વગર,ચોપારિવં યોગનું કારણ પ્રસ્તુતાર્થવિરોધ પ્રસ્તુત અર્થના વિરોધ કરનાર છે=યોગના સેવનથી પ્રસ્તુત એવા યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર છે. ૧પા. શ્લોકાર્ચ - ભ્રમ ચિત્તનો વિપર્યય છે. ભ્રમ હોતે છતે અનુષ્ઠાન કરાયું કે નથી Page #73 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૫ કરાયું, તેની વાસના હોતી નથી. કૃતાકૃતની વાસના વગર યોગનું કરણ, યોગના સેવનથી પ્રસ્તુત એવા યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર છે. II૧૫ા. ટીકા :। भ्रम इति-भ्रमोऽन्तर्विप्लवश्चित्तविपर्यय:, शुक्तिकायां रजतमिदमितिवदतस्मिस्तद्ग्रह इति यावत् । तत्र-तस्मिन् सति, कृताकृतवासना=इदं मया कृतमिदं वा न कृतमित्येवंरूपा वासना, न भवति, विभ्रमदोषेण सत्यसंस्कारनाशाद्विपरीतसंस्कारोत्पादाद्वा, तां कृताकृतवासनां, विना योगकरणं प्रस्तुतार्थस्य-योगसिद्धिलक्षणस्य, विरोधकृत्, संस्काररहितयोगस्य तादृशयोग एव हेतुत्वादिति भावः । तदिदमुक्तम् - “भ्रान्तौ विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः ।। તમાવે તાર" પ્રાન્તવરોધ્ધનિZછ7 || (૧૪/૮ પો.) 9 Tો ટીકાર્ય : શ્રમોડર્નાર્વેક્તવઃ ..... મારા ભ્રમ અનર્વિપ્લવ છે=ચિત્તનો વિપર્યય છે. તે ભ્રમને સ્પષ્ટ કરે છે – શક્તિમાં આ રજત છે એની જેમ મશિન તઘ=જે વસ્તુ તેવી નથી તેમાં તેનો બોધ એ ભ્રમ છે. રૂતિ વાવ–એ પ્રમાણે અહીં સુધીનો ભ્રમનો અર્થ જાણવો. તે હોતે છતે=ભ્રમદોષ હોતે છતે, કૃત-અકૃતની વાસના નથી=આ મારા વડે કરાયું અને આ મારા વડે નથી કરાયું, એવા સ્વરૂપવાળી વાસના નથી; કેમ કે વિભ્રમદોષથી સત્ય સંસ્કારનો નાશ થાય છે=પોતે કરેલું હોય અને મેં કર્યું નથી, એવો વિભ્રમ થાય ત્યારે કરાયેલા અનુષ્ઠાનના સંસ્કારનો નાશ થાય છે, અથવા વિપરીત સંસ્કારનો ઉત્પાદ થાય છે–પોતે ન કરેલું હોય છતાં કર્યું છે એવા વિપરીત સંસ્કાર ઉત્પન્ન થાય છે. તેના વિના કૃત-અકૃતની વાસના વિના, યોગનું કરણ યોગસિદ્ધિરૂપ પ્રસ્તુત અર્થનો-યોગની પ્રવૃત્તિ દ્વારા પ્રસ્તુત એવી યોગસિદ્ધિરૂપ અર્થનો, વિરોધ કરનાર છે અર્થાત્ યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૫ છે; કેમ કે સંસ્કારરહિત યોગનું તાદશ યોગમાં જ હેતુપણું છે=યોગશુદ્ધિનું કારણ ન બને તેવી યોગની પ્રવૃત્તિમાં જ હેતુપણું છે. તવિમુવત્તમ્ - તે=શ્લોકમાં ભ્રમદોષનું સ્વરૂપ કહ્યું કે, આ વક્ષ્યમાણ, ષોડશક-૧૪, શ્લોક-ટમાં કહેવાયું છે. પ્રાન્તો ..... નિZર્તમ્” || ભ્રાંતિ હોતે છતે=ભ્રાંતિ એ ચિત્તદોષ હોતે છતે, વિભ્રમના યોગથી કૃતેતરાદિગત કૃત અને ઈતર-અકૃતગત, સંસ્કાર પડતા નથી જ અર્થાત્ આ કરાયું છે કે નથી કરાયું એવા સંસ્કાર પડતા નથી જ. તેના અભાવમાં કૃતેતરાદિગત સંસ્કારના અભાવમાં, તેનું કરણ=પ્રસ્તુત યોગનું કરણ, પ્રક્રાંતનું વિરોધી એવું અનિષ્ટ ફળ છે યોગની ક્રિયાથી પ્રક્રાંત એવી જીવપરિણતિરૂપ યોગ, તેનું વિરોધી એવું અનિષ્ટ ફળ છેઃનિષ્ફળ છે. II૧પણા તેતરવિત: અહીં કાટિ શબ્દથી આ મારા વડે ઉચ્ચારાયું કે નથી ઉચ્ચારાયું એનું ગ્રહણ કરવું. ભાવાર્થ :(૩) ભ્રમદોષનું સ્વરૂપ : સદનુષ્ઠાનકાળમાં કે ધ્યાનયોગકાળમાં જે પદાર્થનું ચિંતન ચાલતું હોય તે પદાર્થવિષયક ભ્રમદોષ વર્તતો હોય તો, આ વચન મારા વડે બોલાયું કે આ વચન મારા વડે નથી બોલાયું, એ પ્રકારની વાસના થતી નથી, તેથી ઉત્તરમાં પોતાને વિપર્યય થાય છે=પોતે કર્યું હોય કે ઉચ્ચારણ કર્યું હોય છતાં મેં નથી કર્યું કે નથી ઉચ્ચાર્યું, એવી બુદ્ધિ થાય છે. જેમ - છીપમાં કોઈને રજતની બુદ્ધિ થાય, તેમ પોતે સેવેલ અનુષ્ઠાનના વિષયમાં ભ્રમ વર્તે છે. જેમ - કોઈ ચૈત્યવંદનની ક્રિયા કરતા હોય ત્યારે નમું ણ' આદિ સૂત્રોના દરેક પદ પોતે બોલેલ છે, તેવી સ્મૃતિ ઉત્તરમાં ન થઈ શકે તો, ફક્ત સૂત્ર બોલવાનો પ્રારંભ કર્યો માટે સૂત્ર બોલાયું છે, તેવી કલ્પના થઈ શકે. તેથી જે પદો બોલતાં ઉત્તરમાં સ્મરણ થઈ શકે તેવા સંસ્કારો ન પડે તો તે ભ્રમદોષ કહેવાય. આ ભ્રમદોષપૂર્વક કરાયેલી ક્રિયાથી અનુષ્ઠાન વડે સાધ્ય એવા અનુષ્ઠાનના સંસ્કારો આત્મામાં પડતા નથી. તેથી યોગની ક્રિયાથી યોગની સિદ્ધિરૂપ ફળ મળતું નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૯ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૭ ભ્રમદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ :દરેક સૂત્ર ચોક્કસ લક્ષ્યનું પ્રણિધાન કરીને બોલવાનું હોય છે અને તે લક્ષ્યને અભિમુખ તે સૂત્રના અર્થોથી ભાવો કરવાના છે, અને તે સૂત્રથી અપેક્ષિત ભાવો પ્રગટ થતા હોય તો ક્રમે કરીને તે અનુષ્ઠાન યોગસિદ્ધિનું કારણ બને; પરંતુ જે અનુષ્ઠાન “સેવન કરાયું છે કે નથી કરાયું” તેવું સ્મરણ ઉત્તરકાળમાં કરાવવા માટે સમર્થ નથી તે અનુષ્ઠાનના સેવનથી કૃત-અકૃતની વાસના થતી નથી, અને જે અનુષ્ઠાનના સેવનથી કૃત-અકૃતની વાસના પડતી ન હોય તે અનુષ્ઠાન આત્મામાં યોગની નિષ્પત્તિ કરીને પૂર્ણ યોગનું કારણ બની શકે નહિ. માટે સંસ્કારરહિત એવી યોગની ક્રિયાથી યોગસિદ્ધિનું કારણ ન બને તેવા યોગની નિષ્પત્તિ થાય છે, પરંતુ તે અનુષ્ઠાન ઈષ્ટફળનું સાધક બનતું નથી. માટે ભ્રમદોષના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ ઉત્તરોત્તર વૃદ્ધિવાળો બને છે. II૧પણા અવતરણિકા : ક્રમ પ્રાપ્ત ઉત્થાતદોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - प्रशान्तवाहिताभाव उत्थानं करणं ततः । त्यागानुरूपमत्यागं निर्वेदादतथोदयम् ।।१६।। અન્વયાર્થ: પ્રશાન્તર્યાદિતમવ ઉત્થાનં પ્રશાંતવાહિતાનો અભાવ ઉત્થાન છે તd = તેનાથી–ઉત્થાનદોષથી, રાં-કરણ–યોગનું કરણ, નિર્વવાદિતથીદા=નિર્વેદને કારણે અતથાઉદયવાળો ચીનુપમ્ ત્યારે ત્યાગને અનુરૂપ અત્યાગ છે. ૧૬. શ્લોકાર્થ: પ્રશાંતવાહિતાનો અભાવ ઉત્થાન છે. ઉત્થાનદોષથી યોગનું કરણ નિર્વેદને કારણે અતથા ઉદયવાળો ત્યાગને અનુરૂપ અત્યાગ છે. [૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૦ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ટીકા : प्रशान्तेति-प्रशान्तवाहिताया: प्रशमैकवृत्तिसन्तानस्य, अभावो मनःप्रभृतीनामुद्रकान्मदावष्टब्धपुरुषवदुत्थानमुच्यते, तत: करणं योगस्य त्यागानुरूपं= परिहारोचितं प्रशान्तवाहिताऽभावदोषात्, अत्यागं न विद्यते त्यागो यस्य तत्तथा, कथञ्चिदुपादेयत्वात्, निर्वेदादेकवृत्तिभङ्गलक्षणात् खेदात्, न विद्यते तथा योगकरणोचितत्वेन उदयो भाविकालविपाको यत्र तत्तथा । तदुक्तम् - “उत्थाने निर्वेदात्करणमकरणोदयं सदैवास्य । અત્યારે ત્યાં વિતતિg સમયે પિ મતમ્” (૧૪/૭ પો.) 9દ્દા ટીકાર્ય : પ્રશાન્તવાહિતાયા...તોષાત, મદથી અવષ્ટબ્ધ=મદોન્મત્ત, પુરુષની જેમ, મન વગેરેના ઉદ્રકને કારણે, પ્રશાંતવાહિતાનો પ્રશમએકવૃત્તિસંતાનનો, અભાવ ઉત્થાન કહેવાય છે. પ્રશાંતવાહિતાના અભાવરૂપ દોષને કારણે તેનાથી–ઉત્થાન દોષથી, કરણ=થોગનું કરણ, ત્યાગને અનુરૂપ-પરિહારને ઉચિત, છે. વળી તે યોગનું કરણ કેવું છે ? તે સ્પષ્ટ કરે છે – હત્યા ... ઉપદેથOાત્, કાંઈક ઉપાદેય હોવાને કારણે અત્યાગ છે=અત્યાગવાળું છે. ‘સત્યા'નો સમાસ બતાવે છે – ત્યાગ વિદ્યમાન નથી જેને તે, તેવું છે=અત્યાગવાળું છે. વળી ઉત્થાનદોષપૂર્વકનું કરણ કેવા ભાવિફળવાળું છે? તે સ્પષ્ટ કરે છે – નિર્વેકા .... તત્તથા / નિર્વેદને કારણે-અનુષ્ઠાનકાળમાં એક વૃત્તિના અર્થાત્ અનુષ્ઠાનથી નિષ્પાઘ એવા લક્ષમાં ચિત્તની એક વૃત્તિના, ભંગસ્વરૂપ ખેદને કારણે, અતથા ઉદયવાળું છે. લતથીયમ્' નો સમાસ બતાવે છે – Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૧ યોગભેદઢાત્રિશિકા/બ્લોક-૧૬ તે પ્રકારે યોગકરણના ઉચિતપણા વડે ભાવિકાળવિપાકવાળો ઉદય વિદ્યમાન નથી જેમાં તે, તેવું છે-અતથાઉદયવાળું છે. તલુવત્તમ્ - તે=શ્લોકમાં ઉત્થાનદોષનું લક્ષણ કહ્યું તે, વોડશક-૧૪, શ્લોક-૭માં કહેવાયું છે. “સ્થાને ..... મતમ્” | ઉત્થાનદોષ હોતે છતે નિર્વેદથી આનું કરણ યોગનું કરણ, સદા જ અકરણ ઉદયવાળું છે=ભાવિકાળને આશ્રયીને અકરણ ઉદયવાળું છે. વળી આ ઉત્થાનદોષથી યોગનું કરણ, અત્યાગ ત્યાગ ઉચિત સ્વસમયમાં પણ કહેવાયું છે. ૧૬ ભાવાર્થ - (૪) ઉત્થાનદોષનું સ્વરૂપ : ધ્યાનની પ્રવૃત્તિમાં સમ્યગુ યત્ન થઈ શકે તેવું પ્રશમપરિણામવાળું ચિત્ત હોય તો ધ્યાનની પ્રવૃત્તિથી જીવ વિશેષ પ્રકારના સમભાવના પરિણામને નિષ્પન્ન કરી શકે; પરંતુ ચિત્તમાં પ્રશાંતવાહિતાનો પરિણામ ન હોય તો, ધ્યાનને અનુકૂળ માનસિક, વાચિક અને કાયિક ક્રિયા કરવામાં આવે તોપણ, તે ક્રિયા ઉત્થાનદોષવાળી છે. પ્રશમએકવૃત્તિસંતાનનો અભાવ એ ઉત્થાનદોષ છે એમ કહ્યું. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્યારે ધ્યાનાદિ અનુષ્ઠાનમાં યત્ન કરે તે વખતે મન અને ઈન્દ્રિયો ઉત્સુકતાવાળી હોય તો ઉદ્રક અવસ્થાવાળી છે, પરંતુ શાંત થયેલી નથી. તેથી મદથી અવષ્ટબ્ધ=મદથી અક્કડ, પુરુષની જેમ, મન અને ઈન્દ્રિયો યથાતથા જવાને અભિમુખ પરિણામવાળી છે. આમ છતાં યત્નપૂર્વક મનને લક્ષ્ય તરફ પ્રવર્તાવવામાં આવે તો ઈન્દ્રિયોનું કે મનનું યથાતથા ગમન ન થાય, તોપણ ચિત્ત શાંત પરિણામવાળું નહિ હોવાથી, તે ધ્યાનપ્રવૃત્તિ ઉત્થાનદોષવાળી બને. વળી જેમનું ચિત્ત પ્રશમએકવૃત્તિસંતાનવાળું હોય=પ્રશમપરિણામવાળું હોય, અને ક્રિયા દ્વારા અધિક અધિક પ્રશમ તરફ જાય તેવું હોય, ત્યારે તે અનુષ્ઠાન કે યોગનું કારણ પ્રશાંતવાહિતાવાળું બને છે. તેથી તે ધ્યાન ઉચિત ફળની પ્રાપ્તિનું કારણ બને છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પર યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ઉત્થાનદોષથી કરાતા અનુષ્ઠાનનું ફળ અને સ્વરૂપ : ઉત્થાનદોષથી કરાયેલ અનુષ્ઠાન ત્યાગને અનુરૂપ છે=પરિહારને ઉચિત છે; કેમ કે અનુષ્ઠાનની સમ્યગૂ નિષ્પત્તિ કરવા માટે જે પ્રશાંતવાહિતા જોઈએ તે નથી. તેથી તે અનુષ્ઠાન ફળનિષ્પત્તિનું કારણ બનતું ન હોવાથી ફળના અર્થી માટે કર્તવ્ય નથી; પરંતુ સમ્યગુ અનુષ્ઠાનની નિષ્પત્તિને અનુકૂળ પ્રશાંતવાહિતાવાળું ચિત્ત બનાવવું તે ઉચિત છે. આમ છતાં જે જીવ પ્રશાંતવાહિતાવાળા ચિત્તને નિષ્પન્ન કરી શકતો નથી, અને ઉત્થાનદોષથી યુક્ત એવું સદનુષ્ઠાન કરે છે, તેનાથી કાંઈક શુભ ભાવો થાય છે. તે અપેક્ષાએ તે અનુષ્ઠાન કાંઈક ઉપાદેય છે, તેથી અત્યાગવાળું છે, અર્થાત્ તે અનુષ્ઠાનના સેવનથી કાંઈક આત્મહિત થાય છે, તેથી અત્યાગવાળું છે, એમ કહેલ છે. ઉત્થાનદોષથી સેવાયેલા અનુષ્ઠાનનું ફળ અને ઉત્થાનદોષના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ : અનુષ્ઠાનના સેવનકાળમાં ઉત્થાનદોષ હોવાને કારણે ચિત્ત તે અનુષ્ઠાનથી ઉપશાંત ભાવનો સ્વાદ લઈ શકે તેવું નથી, તેથી તે અનુષ્ઠાનનું સેવન નિર્વેદથી= ખેદથી, થાય છે અર્થાત્ તે અનુષ્ઠાનનું એક અંગ ભંગવાળું છે=ચિત્ત ઉપશાંતભાવવાળું નહિ હોવાને કારણે તે અનુષ્ઠાનકૃત કાયાનો શ્રમ પ્રાપ્ત થાય છે, અને તે રૂપ ખેદપૂર્વક તે અનુષ્ઠાનનું સેવન હોવાને કારણે યોગકરણના ઉચિતપણા વડે ભાવિકાળનો ઉદય તે અનુષ્ઠાનથી થતો નથી=વર્તમાનમાં કરાયેલું અનુષ્ઠાન ભાવિમાં ઉચિત અનુષ્ઠાનને ઉત્પન્ન કરવાનું કારણ બનતું નથી, પરંતુ જેમ વર્તમાનમાં ઉત્થાનદોષથી દૂષિત અનુષ્ઠાન થાય છે, તેમ ભાવિમાં પણ તેવા પ્રકારની ક્ષતિવાળું અનુષ્ઠાન થશે. તેથી તે અનુષ્ઠાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ઈષ્ટફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી; પરંતુ ઉત્થાનદોષના વર્જનપૂર્વક અનુષ્ઠાનમાં કે ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ વૃદ્ધિવાળો બને છે. અવકા અવતરણિકા:ક્રમ પ્રાપ્ત ક્ષેપદોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી કહે છે – Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૩ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૭ શ્લોક : क्षेपोऽन्तराऽन्तराऽन्यत्र चित्तन्यासोऽफलावहः । शालेरपि फलं नो यद् दृष्टमुत्खननेऽसकृत् ।।१७।। અન્વયાર્થઃ સન્તાન્તરા=યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે ત્ર=અધિકૃત ક્રિયાથી બીજે વિચારો ચિત્તનો વ્યાસ નીવહ. ક્ષેત્રફળનો અજનક ક્ષેપ દોષ છે જે કારણથી શાન્તિરપિ શાલિતા પણ=ડાંગરના પણ કેસ વારંવાર પવનને ઉત્પાદનમાં=ઉખાડવામાં ફક્ત નો ફળ જોવાતું નથી. ૧ શ્લોકાર્ચ - યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે અધિકૃત ક્રિયાથી બીજે ચિત્તનો ન્યાસ ફળનો અજનક ક્ષેપદોષ છે, જે કારણથી ડાંગરના પણ વારંવાર ઉખાડવામાં ફળ જોવાતું નથી. ll૧ળા ટીકા : क्षेप इति-अन्तराऽन्तरा योगकरणकालस्यैव अन्यत्र-अधिकृतान्यकर्मणि, चित्तन्यासः क्षेपः स चाफलावहः फलाजनकः, य-यस्मात्, शालेरपि, व्रीहेरपि असकृद्-वारंवारं, उत्खनने-उत्पाटने, फलं न दृष्टं, असकृदुत्पाटनेन शालेरिव क्षेपेण योगस्य फलजननशक्तिनाशान्न ततः फलमिति भावः । तदुक्तम् - “क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्तत् ।। નાસઋતુાટેનતઃ શાનિરપિ વિહ: પુલ:” || (૧૪/૬ પો.) 99ી ટીકાર્ય : ઉત્તરોત્તરી ....... ન દૃષ્ટ, યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે અન્યત્ર અધિકૃત ક્રિયાથી બીજે, ચિત્તનો વ્યાસ એ ક્ષેપ છે અને તે અફલાવહaફળનો અજનક છે, જે કારણથી શાલિના પણ=વ્રીહિના પણ અર્થાત્ ડાંગરના પણ, અસકૃવારંવાર, ઉખનનમાંsઉત્પાદનમાંsઉખેડવામાં, ફળ જોવાયું નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૪ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અહીં યોગની પ્રવૃત્તિને અફલાવહ ન કહેતાં ક્ષેપદોષને અફલાવહ કેમ કહ્યો ? એથી ગ્રંથકારશ્રી કહે છે – ઉત્..... રૂતિ માવ: | અસકૃવારંવાર ઉત્પાદનથી=ઉખેડવાથી, શાલિની જેમ ક્ષેપથી યોગની ફળજતતશક્તિનો નાશ હોવાને કારણે ફળને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ હોવાને કારણે, તેનાથી તેવા યોગથી, ફળ નથી, એ પ્રમાણે ભાવ છે. તેડુત્તમ્ - તે=શ્લોકમાં ક્ષેપદોષનું સ્વરૂપ કહ્યું તે, ષોડશક-૧૪, શ્લોક૬માં કહેવાયું છે. ક્ષેપેડ િ..... પુંસ:” || અને ક્ષેપ હોતે છતે પણ અપ્રબંધ હોવાથીચિત્તનું શિથિલમૂળપણું હોવાથી, આયોગનું કરણ, ઈષ્ટફળની નિષ્પત્તિ માટે નથી. વારંવાર ઉત્પાદનથી=ઉખેડવાથી, શાલિ પણ=ડાંગર પણ, પુરુષને ફલાવહ થતા નથી ફળને આપનાર થતા નથી. ll૧૭થા ભાવાર્થ :(૫) પદોષનું સ્વરૂપ – ધ્યાનરૂપ યોગના ભેદની નિષ્પત્તિ માટે ક્ષેપદોષ વિજ્ઞભૂત છે અને ક્ષેપદોષના પરિહારથી પ્રગટ થયેલું ધ્યાન સમતાની પ્રાપ્તિનું કારણ બને છે. કોઈ યોગી સુદઢ યત્નપૂર્વક ધ્યાનયોગમાં પ્રયત્ન કરતા હોય, આમ છતાં ક્યારેક યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે ચિત્ત બીજે જાય તો તે ક્ષેપદોષ છે, અને તે ક્ષેપદોષને કારણે તે ધ્યાનની ક્રિયા ઈષ્ટફળની જનક બનતી નથી; કેમ કે ધ્યાનમાં સુદઢ યત્ન હોય તો જ રાગાદિના પ્રતિપક્ષ ભાવોની નિષ્પત્તિ દ્વારા તે ધ્યાન સમતાની વૃદ્ધિ કરે છે; વળી ક્ષેપદોષને કારણે ધ્યાનમાં કરાતા યત્નકાળમાં ચિત્તની પ્રવૃત્તિ શિથિલમૂળવાળી બને છે, તેથી શિથિલ બનેલી તે ધ્યાનની પ્રવૃત્તિ ઈષ્ટફળને ઉત્પન્ન કરતી નથી. અહીં ક્ષેપદોષને કારણે ધ્યાનની ક્રિયા ફળ અજનક છે, આમ છતાં ક્ષેપદોષને ફળ અજનક કહ્યો તે ઉપચારથી કહેલ છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ જમીનમાં શાલિકડાંગર, વાવેલ હોય અને તે શાલિ વાવ્યા પછી થોડી માટી આદિથી સહિત તે બીજને અન્યત્ર સ્થાપન કરવામાં આવે અને આ રીતે Page #81 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૮ પપ વારંવાર સ્થાનાંતર કરવામાં આવે, તો તે બીજથી શાલિનું ફળ કદાચ થાય તોપણ જેવું શાલિનું વૃક્ષ થવું જોઈએ તેવું સમૃદ્ધ થતું નથી, અને ક્વચિત્ વારંવાર અન્યત્ર સ્થાપનને કારણે બીજની ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો નાશ થઈ જાય તો ફળ પણ થાય નહિ. તેમ #પદોષને કારણે પણ ધ્યાનની ક્રિયાથી ફળપ્રાપ્તિ થતી નથી. ક્ષેપદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ : ક્ષેપદોષને કારણે ધ્યાનની પ્રવૃત્તિ શિથિલમૂળવાળી થાય છે. એકાદ વખત ક્ષેપદોષને કારણે ધ્યાનના સેવનથી ચિત્તની શાંતતારૂપ ફળ થાય તોપણ ક્ષેપદોષ વગરના ધ્યાન જેવું ફળ થાય નહિ. વળી જેમનું ચિત્ત વારંવાર વિષયાંતરમાં જઈને અનુષ્ઠાનમાં જોડાતું હોય તો તે અનુષ્ઠાન ઈષ્ટફળ માટે અસમર્થ બને. તેથી તે ધ્યાનથી સમભાવની નિષ્પત્તિરૂપ જે ફળ પ્રાપ્ત થવાનું હતું તે સમ્યગૂ થાય નહિ. તેથી #પદોષના વર્જનપૂર્વક અનુષ્ઠાન કે ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ વૃદ્ધિવાળો બને છે.ll૧૭ના અવતરણિકા - ક્રમ પ્રાપ્ત આસંગદોષનું સ્વરૂપ કહે છે – શ્લોક - आसङ्गः स्यादभिष्वङ्गस्तत्रासङ्गक्रियैव न । ततोऽयं हन्त तन्मात्रगुणस्थानस्थितिप्रदः ।।१८।। અન્વયાર્થ: માસ =આસંગ મM: ચા–અભિળંગ છે તત્ર તે હોતે છતે= આસંગ દોષ હોતે છતે, સચૈિવ ન–અસંગ ક્રિયા જ નથી. તતeતેથી ઉસયે=આ=આસંગ,તનાત્રાસ્થાનેસ્થિતિpદ્વઃ=ાત્માત્રગુણસ્થાનમાં સ્થિતિ પ્રદ છે અર્થાત્ અધિકૃતગુણસ્થાનમાત્રમાં સ્થિતિપ્રદ છે. ll૧૮ શ્લોકાર્ચ - આસંગ અભિવંગ છે. આસંગ હોતે છતે અસંગ કિયા જ નથી. આસંગ અધિકૃત ગુણસ્થાનમાત્રમાં સ્થિતિપ્રદ છે. II૧૮II Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૬ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ટીકા : आसङ्ग इति-आसङ्गोऽभिष्वङ्ग: स्यात् इदमेव सुन्दरमनुष्ठानमित्येवं नियताभिनिवेशरूपः, तत्र-तस्मिन् सति, असङ्गक्रियैवाभिष्वङ्गाभाववत्यनवरतप्रवृत्तिरेव न भवति, ततोऽयम्-आसङ्गो, हन्त तन्मात्रगुणस्थाने अधिकृतगुणस्थानमात्रे, स्थितिप्रदः, न तु मोहोन्मूलनद्वारेण केवलज्ञानोत्पत्तये प्रभवतीत्यासङ्गादपि तत्त्वतोऽफलमेवानुष्ठानं । तदाह - “आसङ्गेऽप्यविधानादसङ्गशक्त्युचितमित्यफलमेतत् । મવતી 27મુāસ્તવ્યસ થતઃ ઘરમ” | (ષોડશ-૧૪/૧૧) T૧૮|| ટીકાર્ચ - કાસો ..... ને મતિ, “આ જ સુંદર અનુષ્ઠાન છે' એ પ્રકારે નિયતમાં= નિયત પ્રવૃત્તિમાં, અભિનિવેશરૂપ આસંગ અભિળંગ છે. તે હોતે છતે=આસંગ હોતે છતે અસંગ ક્રિયા જ અભિળંગના અભાવવાળી અનવરત પ્રવૃત્તિ જ, થતી નથી. તતો ....સનુષ્ઠાનમ્ ! તેથી આ આસંગ, તત્માત્રગુણસ્થાનમાં અધિકૃત ગુણસ્થાનમાત્રમાં સ્થિતિપ્રદ છે, પરંતુ મોહના ઉમૂલન દ્વારા કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે સમર્થ નથી. એથી આસંગથી પણ અનુષ્ઠાન તત્ત્વથી અફળ જ છે. તવાદ – તેને કહે છે=શ્લોકમાં આસંગનું સ્વરૂપ કહ્યું. તેને ષોડશક-૧૪, શ્લોક-૧૧માં કહે છે – “માસી .... પરમ”” | આસંગમાં પણ અવિધાન હોવાથી તે પ્રકારે કરવાનું શાસ્ત્રમાં અવિધાન હોવાથી, અસંગશક્તિને ઉચિત છે-અસંગશક્તિને ઉચિત સદનુષ્ઠાન છે, એથી આરઆસંગદોષવાળું અનુષ્ઠાન, અફળ છે. જે કારણથી તે પણ શાસ્ત્રોક્તપણાથી પ્રસિદ્ધ અનુષ્ઠાન પણ અર્થાત્ શાસ્ત્રમાં કહેવાયેલ પ્રસિદ્ધ અનુષ્ઠાન પણ, અભિળંગ રહિત ૩ā =અતિશયથી, પરમ=પ્રધાન, ઈષ્ટફળને આપનારું થાય છે. ૧૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૭ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧૮ ભાવાર્થ - (૬) આસંગદોષનું સ્વરૂપ – “આ જ અનુષ્ઠાન સુંદર છે,” આ પ્રકારનો નિયત અનુષ્ઠાનવિષયક અભિનિવેશ એ આસંગદોષ છે. આ આસંગદોષને કારણે અસંગભાવ તરફ જવાની ક્રિયા થતી નથી. વસ્તુતઃ ભગવાને બતાવેલ દરેક અનુષ્ઠાન ક્રમસર ઉત્તર ઉત્તરની ભૂમિકાને સંપન્ન કરીને અસંગભાવ તરફ જવા માટે છે. છતાં કોઈ યોગીના અનુષ્ઠાનમાં અન્ય સર્વ દોષોનો પરિહાર હોય અને આસંગદોષ હોય તો તે અનુષ્ઠાનથી ઉપરના અનુષ્ઠાન તરફ જવા માટે ચિત્ત પ્રવૃત્ત થતું નથી. તેથી તે અનુષ્ઠાન મોહના ઉમૂલન દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બનતું નથી, માટે પરમાર્થથી અફળ છે=સેવાતું એવું પણ તે અનુષ્ઠાન નિર્વાણરૂપ ફળમાં પર્યવસાન પામતું નથી, તેથી અફળ છે. સામાન્ય રીતે અનુષ્ઠાન સેવનારને ઉત્તર ઉત્તરના અનુષ્ઠાન પ્રત્યે જવાનું વલણ હોય તો સેવાયેલું અનુષ્ઠાન સમ્યગુ નિષ્પન્ન થયા પછી ઉત્તરના અનુષ્ઠાન પ્રત્યેનો યત્ન શરૂ થાય, અને તે રીતે ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનની નિષ્પત્તિ દ્વારા જીવ અસંગઅનુષ્ઠાનને પામે અને અંતે કેવલજ્ઞાનને પામે છે. આસંગદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ : કેટલાક આરાધક જીવો મોક્ષના અર્થી હોય, મોક્ષ માટે અનુષ્ઠાન સેવતા હોય, તેથી આલોક કે પરલોકની કોઈ આશંસા ન હોય તે રીતે દેશવિરતિ આદિનું કોઈક નિયત અનુષ્ઠાન વિધિપૂર્વક સેવતા હોય, આમ છતાં તે અનુષ્ઠાનની નિષ્પત્તિ કરીને ઉત્તરના અનુષ્ઠાનમાં જવા પ્રત્યેનું વલણ ન હોય, પરંતુ તે અનુષ્ઠાનથી થતા ભાવો પ્રત્યે ચિત્ત આસંગદોષવાળું હોય, તો તે અનુષ્ઠાન મોહના ઉન્મેલન દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને નહિ. માટે ધ્યાનથી સમતાની વૃદ્ધિના અર્થીએ આસંગદોષના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરવો જોઈએ, જેથી ઉત્તર ઉત્તરના ધ્યાનની વૃદ્ધિ દ્વારા અસંગભાવની પ્રાપ્તિ થાય અને તેના અંતિમ ફળરૂપે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય.I૧૮II Page #84 -------------------------------------------------------------------------- ________________ પ૮ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૯ सवतरशिs: ક્રમ પ્રાપ્ત અત્યમુદ્ દોષનું સ્વરૂપ બતાવે છે – श्टोs: विहितेऽविहिते वार्थेऽन्यत्र मुत्प्रकृतात्किल । इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभात्यनादरविधानतः ।।१९।। मन्वयार्थ :प्रकृतात् प्रस्तुत यिाथी अन्यत्र-विहितेऽविहिते वार्थे सव्य सेवा विस्त सविहित अर्थमा मुत्-प्रीति इष्टेऽर्थे=ष्ट अर्थमi=प्रीतिना विषयभूत ६ष्ट समां, अङ्गारवृष्ट्याभा- रानी वृष्टि छ; अत्यनादरविधानतः भ કે અતિ અનાદરનું વિધાન=સેવન, છે. ૧૯ लोकार्थ : પ્રસ્તુત ક્રિયાથી બીજા વિહિત કે અવિહિત અર્થમાં પ્રીતિ, પ્રીતિના વિષયભૂત ઈષ્ટ અર્થમાં અંગારાની વૃષ્ટિ જેવું છે, કેમ કે અતિ અનાદરનું વિધાન છે. I૧૯ll s: विहित इति-प्रकृतात् प्रस्तुतात्, कर्मणोऽन्यत्र विहितेऽविहिते वाऽर्थे मुत् प्रीतिः, इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभा अत्यनादरस्य गाढाबहुमानस्य, विधानतोऽवसरोचितरागाभावरागविषयानवसराभ्यां प्रतिपक्षरागाच्च, यथा चैत्यवन्दनस्वाध्यायकरणादिषु प्रतिनियतकालविषयेषु, श्रुतानुरागादन्याऽऽसक्तचित्ततया वा चैत्यवन्दनाद्यनाद्रियमाणस्य । तदुक्तम् - “अन्यमुदि तत्र रागात्तदनादरताऽर्थतो महाऽपाया । सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा” ।। (१४/९ षोड.) ।।१९।। टीमार्थ :प्रकृतात् ..... अनाद्रियमाणस्य । प्रवृतथी प्रस्तुत जियाथी, जी विहित Page #85 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ ૫૯ કે અવિહિત અર્થમાં મુ=પ્રીતિ, ઈષ્ટ અર્થમાં=પ્રીતિના વિષયભૂત ઈષ્ટ અર્થમાં, અંગારાની વૃષ્ટિ જેવું છે; કેમ કે અતિ અનાદરનું=ગાઢ અબહુમાનનું, વિધાન=સેવન, છે. અહીં પ્રશ્ન થાય કે પોતે જે અનુષ્ઠાન સેવે છે ત્યાં ગાઢ અનાદરતા છે, તેથી તે અનુષ્ઠાનનો વિનાશ થવો જોઈએ, પરંતુ પ્રીતિના વિષયભૂત અન્ય અનુષ્ઠાનનો વિનાશ કેમ થાય છે ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે અવસરોચિત રાગનો અભાવ અને રાગના વિષયના અનવસરથી પ્રતિપક્ષનો રાગ છે. જેમ – પ્રતિનિયતકાળવિષયવાળા ચૈત્યવંદન-સ્વાધ્યાયકરણાદિમાં શ્રુતના અનુરાગથી અથવા અન્યઆસક્તચિત્તપણાથી, ચૈત્યવંદનાદિ અનાદ્રિયમાણની=ચૈત્યવંદનાદિનો આદર નહિ કરનારની, અર્થાત્ શ્રુતના અનુરાગથી ચૈત્યવંદનનો આદર નહિ કરનારની અને અન્યઆસક્તચિત્તપણાથી સ્વાધ્યાયનો આદર નહિ કરનારની મુ=પ્રીતિ છે, તે ઈષ્ટ અર્થમાં અંગારાતી વૃષ્ટિ જેવી છે, એમ અન્વય છે. તવ્રુત્તમ્ - તે=શ્લોકમાં અન્યમુદ્ દોષનું સ્વરૂપ કહ્યું તે, ષોડશક-૧૪, શ્લોક-૯માં કહેવાયું છે. “अन्यमुदि ઝારવૃત્ચામાં” || અન્યમુદ્ દોષ હોતે છતે ત્યાં=અન્ય અનુષ્ઠાનમાં, રાગ હોવાને કારણે તઅનાદરતા=સેવાતા અનુષ્ઠાનનું અનાદરપણું, અર્થથી મહાઅનર્થવાળું, સર્વ અનર્થોનું નિમિત્ત અને મુદ્દા વિષયમાં=સેવાતા અનુષ્ઠાનથી અન્ય એવા પ્રીતિના વિષયભૂત અનુષ્ઠાનમાં, અંગારાની વૃષ્ટિ જેવું છે. ।।૧૯।। ભાવાર્થ: (૭) અન્યમુદ્ દોષનું સ્વરૂપ : ધ્યાનમાં યત્ન કરનારા યોગીને, અન્યમુદ્ર=અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ=રાગ, નામના દોષના પરિહારપૂર્વક, યત્ન કરવાનો છે. અન્યમુદ્ એટલે પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેના કરતાં વિહિત કે અવિહિત એવા અન્ય અર્થમાં=અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ, તે અન્યમુદ્ છે. આવી અન્ય અર્થમાં પ્રીતિ, પ્રીતિના વિષયભૂત ઈષ્ટ અર્થમાં, અંગારાની વૃષ્ટિ જેવી છે; કેમ કે જે અનુષ્ઠાન પોતે સેવે છે તેના Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૦ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ્રત્યે ગાઢ અનાદર વર્તે છે. વળી જે અનુષ્ઠાન પોતે સેવે છે, તેનાથી પ્રતિપક્ષ એવા અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ=રાગ અવસરોચિત રાગના અભાવવાળો અને રાગના વિષયના અનવસરવાળો છે, માટે અનુચિત છે. તેથી અનુચિત એવી તે પ્રીતિ=રાગ, ઉત્તમ એવા પણ અન્ય અનુષ્ઠાનના વિનાશનું કારણ છે. આશય એ છે કે જે સાધક જે પ્રકારની યોગ્યતાને ધરાવે તે પ્રકારની યોગ્યતાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. પોતાની યોગ્યતાને અનુરૂપ ઉચિત સર્વ અનુષ્ઠાનોમાં રાગ રાખીને તે તે ઉચિત અનુષ્ઠાનો તે તે કાળે સેવવાનાં છે. વળી જે કાળે જે અનુષ્ઠાન ઉચિત હોય તે કાળે તે અનુષ્ઠાન સેવતાં તેમાં કરવાના અભિલાષરૂપ રાગને પ્રવર્તાવવામાં આવે તો તે રાગ તે અનુષ્ઠાનને સમ્યગુ નિષ્પન્ન કરીને નિર્જરાનું કારણ બને. વળી અન્ય કાળે અન્ય અનુષ્ઠાન ઉચિત હોય તો તે અન્ય કાળે તે અનુષ્ઠાન સેવતાં તેમાં કરવાના અભિલાષરૂપ રાગ રાખીને તે અનુષ્ઠાન સેવવામાં આવે તો નિર્જરા થાય. પરંતુ ઉચિત કાળે સેવાતા અનુષ્ઠાનને છોડીને અન્ય અનુષ્ઠાનસેવનના અભિલાષરૂપ પ્રીતિ=રાગ, વર્તે તો તે સેવાતા ઉચિત અનુષ્ઠાન પ્રત્યે ગાઢ અનાદરતા પ્રાપ્ત થાય. તેથી સેવાતા અનુષ્ઠાનમાં ગાઢ અનાદરતા પ્રીતિના વિષયભૂત અન્ય અનુષ્ઠાનના વિનાશનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય કે પોતે જે અનુષ્ઠાન સેવે છે ત્યાં ગાઢ અનાદરતા છે, તેથી તે અનુષ્ઠાનનો વિનાશ થવો જોઈએ, પરંતુ પ્રીતિના વિષયભૂત અન્ય અનુષ્ઠાનનો વિનાશ કેમ થાય છે ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે -- અવસરોચિત રાગના અભાવ અને રાગના વિષયના અનવસરથી પ્રતિપક્ષનો રાગ છે માટે પ્રીતિવિષયક અન્ય અનુષ્ઠાનનો વિનાશ થાય છે. જેમ - પ્રતિનિયતકાળે ચૈત્યવંદન કરવાનું છે. આમ છતાં ચૈત્યવંદન કરતી વખતે પણ શ્રુતના રાગના કારણે યથાતથા ચૈત્યવંદન કરીને શ્રુત ભણવા યત્ન કરવામાં આવે તો તે ચૈત્યવંદનના અનુષ્ઠાનમાં અવસર ઉચિત રાગનો અભાવ છે, અને અનવસરથી પ્રતિપક્ષ એવા શ્રુત પ્રત્યેનો રાગ છે. તેથી અનુચિત એવો તે રાગ ઉત્તમ એવા શ્રુતના વિનાશનું કારણ બને છે અર્થાત્ પૂર્વે પોતે શ્રુતના અનુરાગથી મૃતનું સેવન કરેલ અને તે ઉચિત કાળે સેવન કરેલું હોવાથી ઉચિત Page #87 -------------------------------------------------------------------------- ________________ - ૬૧ યોગભેદાવિંશિકા/શ્લોક-૨૦ પ્રવૃત્તિ કરવાના આત્મામાં જે ઉત્તમ સંસ્કારો પડેલ તેનો વિનાશ કરનાર એવો શ્રત પ્રત્યેનો અનુચિત અનુરાગ ચૈત્યવંદનકાળમાં વર્તે છે. જે પ્રીતિના વિષયભૂત એવા શ્રુતના વિષયમાં અંગારની વૃષ્ટિ કરે છે, કેમ કે અનુચિત એવા રાગના સેવનનો અધ્યવસાય અનુચિત પ્રવૃત્તિ કરવાના સંસ્કાર પાડે છે, માટે અન્યમુદ્ર દોષના વર્જનપૂર્વક અનુષ્ઠાનમાં કે ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ વૃદ્ધિવાળો બને છે. ૧૯ અવતરણિકા - ક્રમ પ્રાપ્ત યુગ દોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - रुजि सम्यगनुष्ठानोच्छेदाद्वन्ध्यफलं हि तत् । एतान् दोषान् विना ध्यानं शान्तोदात्तस्य तद्धितम् ।।२०।। અન્વયાર્થઃ નિરોગ દોષ હોતે છતે સચનુષ્ટાનોઝેવા=સમ્યમ્ અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી ત–તે સેવાનું અનુષ્ઠાન, વચ્ચત્ત દિ=વંધ્યફળવાળું જ છે. ત–તે કારણથી ધ્યાનમાં ખેદાદિ દોષો છે તે કારણથી, છતાન હોવાનું વિના આ દોષો વગર=શ્લોક-૧૨ થી ૨૦ સુધી બતાવ્યા એ દોષો વગર, શાન્તિકારી શાંત અને ઉદાત્ત આશયવાળાનું ધ્યાન ધ્યાન હિતમ=હિતર કુશલાનુબંધિ છે. ૨૦ શ્લોકાર્ચ - રોગ દોષ હોતે છતે સમ્યમ્ અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી સેવાતું અનુષ્ઠાન વંધ્યફળવાળું જ છે. તે કારણથી–ધ્યાનમાં ખેદાદિ દોષો છે તે કારણથી, આ દોષો વગર શાંત અને ઉદાત્ત આશયવાળાનું ધ્યાન કુશલાનુબંધિ છે. [૨૦] ટીકા – रुजीति-रुजि पीडारूपायां भङ्गरूपायां वा सत्यां सम्यगनुष्ठानोच्छेदात्= Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૦ सदनुष्ठानसामान्यविलयात्, वन्ध्यफलं मोघप्रयोजनं, हि तदनुष्ठानं बलात्कारेण क्रियमाणम् । तदुक्तम् - “रुजि निजजात्युच्छेदात्करणमपि हि नेष्टसिद्धये नियमात् । ચેત્યનનુષ્ઠાન તેનેતદ્વય્યનમેવ” | (૧૪/૧૦ પો.) तत्-तस्मादेतान् दोषान् विना शान्तोदात्तस्य-क्रोधादिविकाररहितोदाराशयस्य, યોજનો ધ્યાન દતંત્રશતાનુન્થિ તારવી ટીકાર્ચ - ન .... વિમાનમ્ ! પીડારૂપત્રશાસ્ત્રવિધિથી કાંઈક સ્કૂલનારૂપ, અથવા ભંગરૂપ શાસ્ત્રનિરપેક્ષ એવા ભંગરૂપ, રોગ દોષ હોતે છતે સમ્યગું અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી=સદનુષ્ઠાન સામાન્યનો વિલય થવાથી=સેવાતા અનુષ્ઠાનમાં સદનુષ્ઠાતત્વજાતિનો વિલય થવાથી, બળાત્કારથી કરાતું શાસ્ત્રની પ્રેરણા વગર સ્વમતિ પ્રમાણે કરાતું, તે અનુષ્ઠાન વંધ્યફળવાળું જ છે મોઘ અર્થાત્ નિષ્ફળ પ્રયોજનવાળું જ છે. તત્વવત્ત—તે રોગ દોષ હોતે છતે અનુષ્ઠાન વંધ્યફળવાળું છે તે, ષોડશક૧૪, શ્લોક-૧૦માં કહેવાયું છે – ન ..... વણ્યનમેવ” || રોગ દોષ હોતે છતે નિજ જાતિનો ઉચ્છેદ હોવાથી= અનુષ્ઠાનમાં સદનુષ્ઠાનવજાતિનો ઉચ્છેદ હોવાથી, આનું કરણ પણ= અનુષ્ઠાનનું કરણ પણ, નિયમથી ઈષ્ટ સિદ્ધિ માટે નથી, એથી અનુષ્ઠાન છે=અનુષ્ઠાનનું અભિમત ફળ નહિ મળતું હોવાથી અભિમત ફળનું સાધક તે અનુષ્ઠાન નથી, એ અપેક્ષાએ અનુષ્ઠાન છે. તે કારણથી=આ અનુષ્ઠાનનું કારણ, વંધ્યફળવાળું જ છે. તત્ ..... શનીનુવન્થિ છે તે કારણથી–ધ્યાનમાં ખેદાદિ દોષો છે તે કારણથી, આ દોષો વગર બ્લોક-૧૨ થી ૨૦માં બતાવ્યા એ દોષો વગર, શાત-ઉદાત્ત-ક્રોધાદિ વિકારરહિત ઉદાર આશયવાળા યોગીનું ધ્યાન હિત છે કુશલાનુબંધિ છે. ૨૦૧. Page #89 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ ભાવાર્થ: (૮) રુણ્ દોષનું સ્વરૂપ : જે અનુષ્ઠાન શાસ્ત્રમાં જે રીતે ક૨વાનું વિધાન કર્યું છે તે રીતે તે અનુષ્ઠાન સેવવામાં આવે તો તે અનુષ્ઠાનનું ઉપશમભાવરૂપ ફળ મળે છે. તેમ પ્રસ્તુત ધ્યાનયોગના અધિકારને સામે રાખીને વિચારીએ તો ધ્યાનના સેવનથી સમતાની પ્રાપ્તિ થાય છે; પરંતુ તે ધ્યાનનું અનુષ્ઠાન ખેદ-ઉદ્વેગાદિ દોષોવાળું હોય તો જેમ સમ્યગ્ ફળની નિષ્પત્તિનું કારણ નથી, તેમ ખેદાદિ અન્ય દોષોવાળું ન હોય, છતાં રુગુ દોષને કારણે શાસ્ત્રથી નિયંત્રિત મન-વચન અને કાયાના યોગો પ્રવૃત્ત ન થઈ શકતા હોય, તો તે ધ્યાનયોગથી પણ અપેક્ષિત એવો સમભાવનો પરિણામ પ્રગટ થતો નથી. તેથી તે ધ્યાનયોગનું અનુષ્ઠાન શાસ્ત્રની વિધિથી ત્રુટિવાળું હોવાથી પીડારૂપ બને છે, અને બળવાન રુગુ દોષને કારણે શાસ્ત્રવિધિના કોઈ અંશો તે ધ્યાનયોગમાં ન હોય તો તે અનુષ્ઠાન ભંગરૂપ બને છે. ૬૩ વળી આ બંને પ્રકારના રુગુ દોષવાળા અનુષ્ઠાનમાં સદનુષ્ઠાનત્વરૂપ સામાન્ય જાતિનો વિલય થાય છે અર્થાત્ પીડારૂપ હોય તો તે અનુષ્ઠાન કાંઈક શાસ્ત્રવચનાનુસાર હોવા છતાં અમૃતઅનુષ્ઠાનરૂપ નથી, તેથી અનુષ્ઠાનમાં રહેલ અમૃતઅનુષ્ઠાનત્વરૂપ સામાન્ય જાતિનો અભાવ છે, તેથી તે અનુષ્ઠાન વંધ્યફળવાળું છે=અમૃતઅનુષ્ઠાન જે ફળ સાધે છે તે ફળ તે અનુષ્ઠાન સાધતું નથી, અને જો તે અનુષ્ઠાન શાસ્ત્રવિધિથી સર્વથા નિરપેક્ષ હોય તો ભંગરૂપ તે અનુષ્ઠાન સર્વથા નિષ્ફળ છે. આ રીતે શ્લોક-૧૨ થી ૨૦ સુધી ધ્યાનના દોષો બતાવ્યા. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે પૂર્વમાં શ્લોક-૧૨ થી ૨૦ સુધી વર્ણન કર્યું, તે સર્વ ધ્યાનના દોષો છે. તેથી ક્રોધાદિ વિકાર વગરના અને ઉદારઆશયવાળા યોગીઓનું પૂર્વમાં બતાવ્યા તે દોષો વગરનું ધ્યાન કુશલાનુબંધિ છે. આશય એ છે કે જે યોગીના ચિત્તમાં ક્રોધ, માન, માયા અને લોભના વિકારો વર્તતા નથી અને પોતે જે ભૂમિકામાં છે તેનાથી ઉપર ઉપરની ભૂમિકામાં જવાના આશયવાળા છે, તેવા યોગીઓ ખેદાદિ દોષોના પરિહારપૂર્વક ધ્યાનમાં યત્ન કરે, Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ યોગભેદદ્ધાત્રિશિકા/બ્લોક-૨૧ તો તે ધ્યાન કુશળ એવી હિતની પરંપરાનું કારણ બને છે; અને જે યોગીઓ ઉપરોક્ત દોષોના પરિવાર માટે યત્ન કરતા નથી, તેવા યોગીઓ ધ્યાનના ફળના અર્થી હોવા છતાં કુશલાનુબંધિ ધ્યાન પ્રાપ્ત કરી શકતા નથી. વળી જેઓનું ચિત્ત ક્રોધાદિ વિકારોવાળું છે અને ઉપર ઉપરની ભૂમિકામાં જવા માટે ઉદાત્ત આશયવાળું નથી, એવા યોગીઓ ધ્યાનના અધિકારી નથી, માટે તેઓ ધ્યાનમાં યત્ન કરે તોપણ સમ્યગુ ધ્યાનયોગને પ્રાપ્ત કરી શકતા નથી. આનાથી એ ફલિત થાય કે શાંત-ઉદાત્ત એવા યોગી ધ્યાનના અધિકારી છે અને અધિકારી એવા યોગીઓ ધ્યાનમાં પ્રાપ્ત થતા દોષોના પરિહારપૂર્વક યત્ન કરે તો તેઓથી કરાયેલું ધ્યાન કુશલાનુબંધી બને છે.ll૨૦II અવતરણિકા - શ્લોક-૧૧માં ધ્યાનનું સ્વરૂપ બતાવ્યું અને શ્લોક-૧૨ થી ૨૦માં ધ્યાનમાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા અને શ્લોક-૨૦ના ઉત્તરાર્ધમાં એ બતાવ્યું કે ધ્યાનના અધિકારી એવા શાંત-ઉદાત્ત યોગી ધ્યાનના દોષોના પરિહારપૂર્વક ધ્યાન કરે તો તે ધ્યાન કુશળ અનુબંધવાળું થાય. હવે તે રીતે ધ્યાન સેવનારને શું ફળ પ્રાપ્ત થાય છે તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च । अनुबन्धव्यवच्छेदश्चेति ध्यानफलं विदुः ।।२१।। અન્વયાર્થ : અને સર્વત્ર=સર્વ કાર્યમાં વસતા =વશિતા જ=આત્માની પોતાની સ્વાધીનતા જ, અને માવર્તમત્યમેવ-ભાવસૅમિત્ય જ=અંતઃકરણના પરિણામનું નિશ્ચલપણું જ, અને અનુવન્થવ્યવચ્છેદ્ર=અનુબંધનો વ્યવચ્છેદ રૂતિપત આ ધ્યાનuત્ન વિવું =ધ્યાનનું ફળ ધ્યાનના જાણનારાઓ કહે છે. ૨૧II શ્લોકાર્ચ - અને સર્વકાર્યમાં આત્માની પોતાની સ્વાધીનતા જ અને અંતઃકરણના Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૫ યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૨૧ પરિણામનું નિશ્ચલપણું જ અને અનુબંધનો વ્યવચ્છેદ, આ ધ્યાનનું ફળ ધ્યાનના જાણનારાઓ કહે છે. II૨૧]I ટીકાઃ શિતતિ-સર્વત્ર હાર્યે, શિતા જૈવ-બ્રાહ્માડઽયત્તતૈવ, માવસ્ય-અન્તઃર૧રિમસ્ય, સ્વૈમિત્યમેવ વ=નિશ્વતત્વમેવ, અનુવન્થવ્યવછેવો=મવાન્તરાSSरम्भकाणामितरेषां च कर्मणां वन्ध्यभावकरणं च इति = एतद्, ध्यानफलं विदुर्जानते ધ્યાનવિઃ ||૨|| ટીકાર્ય : सर्वत्र ધ્યાનવિવઃ ।। સર્વત્ર=સર્વ કાર્યમાં, વશિતા જપોતાના આત્મા ઉપરનું પોતાનું પ્રભુત્વ જ, અને ભાવનું=અંતઃકરણના પરિણામનું, ઔમિત્ય જ=નિશ્ચલપણું જ=બાહ્યનિમિત્તોથી ચલાયમાન ન થાય તેવું સ્થિરપણું જ, અને અનુબંધનો વ્યવચ્છેદ=ભવાંતર આરંભક એવાં મોહનીયકર્મોનો અને ઈતર-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોનું વંધ્યભાવકરણ કૃતિ=તઃ એ, ધ્યાનનું ફળ, ધ્યાનના ફળને જાણનારાઓ કહે છે. ।।૨૧। ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કરાયેલા ધ્યાનના દોષોથી રહિત એવા ધ્યાનમાં શાંત-ઉદાત્ત યોગી=જેના કષાયો અને ઈન્દ્રિયો શાંત થયેલા છે એવા અને ઉચ્ચ-ઉચ્ચતર ભૂમિકામાં જવા માટેના બદ્ધચિત્તવાળા એવા શાંત, ઉદાત્ત યોગી યત્ન કરે તો તેનાથી ત્રણ પ્રકારના ફળોની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે - ધ્યાનનાં ફળો : (૧) સર્વત્ર વશિતા :- શાંત-ઉદાત્ત આશયવાળા યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરે તો પોતાના આત્મા ઉપર પોતાનું પ્રભુત્વ વધતું જાય છે. સામાન્ય રીતે જીવો ઉપર કર્મનું પ્રભુત્વ હોય છે, તેથી કર્મથી અને ઈન્દ્રિયોના વશથી જીવો સર્વ પ્રવૃત્તિ કરે છે અને સુખના અર્થી પણ જીવો દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. આનું કારણ, પોતાના આત્મા ઉ૫૨ જીવનું પોતાનું પ્રભુત્વ નથી એ છે, અને તેથી યોગમાર્ગની આદ્ય ભૂમિકામાં આવેલા યોગીઓ ધર્માનુષ્ઠાન કરે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૬ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૧ છે, છતાં પોતાના ઉપરનું પ્રભુત્વ તેવું પ્રગટ થયેલું નહિ હોવાથી સદનુષ્ઠાનમાં ખુલનાઓ પામે છે; પરંતુ જે યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં સુદઢ યત્ન કરે છે, તે યોગીઓનું આત્મા ઉપરનું પ્રભુત્વ વધતું જાય છે, તેથી જ્યાં પોતે ચિત્તને સ્થાપન કરે ત્યાં નિરાકુળ રીતે ચિત્ત પ્રવર્તાવી શકે છે, અને પોતાના ઉપરનું પોતાનું પ્રભુત્વ હોવાથી વિષમ સંયોગોમાં પણ વ્યાકુળતાને પ્રાપ્ત કરતા નથી. (૨) ભાવનું ઑમિત્ય :- શાંત-ઉદાત્ત આશયવાળા યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરે તો ક્રમસર આત્મા ગુપ્ત-ગુપ્તતર થાય છે, અને તે ગુપ્તિના સંસ્કારો આત્મા ઉપર દઢ પડવાથી આત્મા પોતાના ભાવોની નિશ્ચળતાને પામે છે; કેમ કે આત્માનો ગુપ્ત સ્વભાવ છે અને ધ્યાનના બળથી ગુપ્તિમાં વર્તતો સુદઢ યત્ન તે પ્રકારના શૈર્યને ઉત્પન્ન કરે છે કે જેથી “સમભાવના પરિણામથી પોતાના આત્માનું ચલન ન થાય.” એવું ભાવનૈમિત્ય=અંતઃકરણના પરિણામની નિશ્ચળતા, પ્રાપ્ત થાય છે. (૩) અનુબંધનો વ્યવચ્છેદ- શાંત-ઉદાત્ત આશયવાળા યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરે તો અનુબંધનો વ્યવચ્છેદ થાય છે અર્થાત્ જીવમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એમ ચાર પ્રકારનાં ઘાતકર્મો વિદ્યમાન છે અને તે ઘાતિકર્મો અનુબંધશક્તિવાળાં છે. તેથી મોહનીયકર્મ મોહની ધારા ચલાવે છે, જ્ઞાનાવરણીયકર્મ, અને દર્શનાવરણીયકર્મ જીવમાં અજ્ઞાન પેદા કરાવીને અજ્ઞાનની ધારા ચલાવે છે, અને અંતરાયકર્મ જીવને નિઃસત્ત્વ બનાવે છે; પરંતુ જ્યારે યોગી ધ્યાનમાં સુદઢ યત્ન કરે છે ત્યારે મોહનીય કર્મના સંસ્કારો અત્યંત ક્ષીણ થઈ જાય છે. તેથી ભવાંતર આરંભક એવા મોહનીયકર્મનો પ્રવાહ વિચ્છેદ થાય છે, જેથી ઉત્તરોત્તર મોહ હીન-હીનતર થતો જાય છે. વળી મોહનીય સિવાયનાં અન્ય જ્ઞાનાવરણીયાદિ કર્મો પણ અનુબંધશક્તિ વગરનાં થઈ જાય છે. તેથી ઉત્તર ઉત્તરમાં જ્ઞાન વધતું જાય છે અને મોહને ઉત્પન્ન કરાવનારા કર્મો અને જ્ઞાનાદિનાં આવારક કર્મો વંધ્યભાવવાળાં થાય છે. વળી અંતરાયકર્મ પણ અનુબંધ શક્તિ વગરનું થાય છે, તેથી યોગીમાં સાત્ત્વિકતા ઉત્તરોત્તર વધે છે. જો યોગીએ ધ્યાનમાં યત્ન ન કર્યો હોત તો આ ઘાતિકર્મો જે ઉત્તર ઉત્તરમાં પોતાની ધારા ચલાવવા સમર્થ હતા તે ધ્યાનના યત્નથી વંધ્યભાવવાળા થયા, તે ન થાત. તેથી જે યોગીઓને ધ્યાન સુઅભ્યસ્ત થાય છે, તેઓના ભવાંતર આરંભક એવા Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉ૭ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૨ મોહનીયરૂપ ઘાતકર્મ અને જ્ઞાનાવરણાદિરૂપ અન્ય ઘાતિક ફળ આપવા સમર્થ થતાં નથી. તેથી તે યોગીમાં નિર્મોહી અવસ્થા, નિર્મળ કોટિનું જ્ઞાન અને નિર્મળ કોટિના સત્ત્વની ઉત્તરોત્તર વૃદ્ધિ થયા કરે છે. સાધક યોગીમાં - મોહનીયકર્મના વંધ્યભાવને કારણે નિર્મોહી અવસ્થાની વૃદ્ધિ થાય છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના વંધ્યભાવને કારણે નિર્મળ કોટિનું જ્ઞાન થાય છે. અંતરાયકર્મના વંધ્યભાવને કારણે નિર્મળ કોટિનું સર્વ પ્રગટે છે. ચારે કર્મોના અનુબંધના વ્યવચ્છેદનું આ ફળ છે. પૂરના અવતરણિકા - શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગો બતાવ્યા. શ્લોક-૨ થી ૮ સુધી અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવનાયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૧૧ થી ૨૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે સમતાયોગનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : व्यवहारकुदृष्ट्योच्चैरिष्टानिष्टेषु वस्तुषु । कल्पितेषु विवेकेन तत्त्वधी: समतोच्यते ।।२२।। અન્વયાર્થ: વ્યવહાવૃઢા=વ્યવહારનયની કુદષ્ટિથી ચૈઃ Qિતેવુ=અત્યંત કલ્પિત એવી રૂMનિષ્ટપુ વસ્તુપુ=ઈષ્ટ-અનિષ્ટ વસ્તુમાં વિવેન–વિવેક વડે= નિશ્ચયનયના પર્યાલોચન વડે તત્ત્વથી =ઈષ્ટ-અનિષ્ટતા પરિહારથી તુલ્યતાની બુદ્ધિ સમતા=સમતા ઉધ્યતે કહેવાય છે. ૨૨ા. શ્લોકાર્ચ - વ્યવહારનયની દૃષ્ટિથી અત્યંત કલ્પિત એવી ઈષ્ટ, અનિષ્ટ વસ્તુમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૮ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૨ વિવેક વડે તત્ત્વબુદ્ધિ સમતા કહેવાય છે. llરા ટીકા - ___ व्यवहारेति-व्यवहारकुदृष्ट्या-अनादिमत्या वितथगोचरया कुव्यवहारवासनयाऽविद्यापराभिधानया, उच्चैः अतीव, कल्पितेषु इष्टानिष्टेषु इन्द्रियमनाप्रमोददायिषु तदितरेषु च वस्तुषु शब्दादिषु, विवेकेन="तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतो नाऽनिष्टं न विद्यते किंचिदिष्टं वा” ।। इत्यादिनिश्चयाऽऽलोचनेन, तत्त्वधी: इष्टानिष्टत्वपरिहारेण तुल्यताधी:, उपेक्षालक्षणा समतोच्यते । यदुक्तम् - “अविद्याकल्पितेषूच्चैरिष्टानिष्टेषु वस्तुषु । સંજ્ઞાનાવ્યાન સમતા સમાધ્યતે” || (ચો. વિ./સ્સોવર-રૂ૬૪) રરા ટીકાર્ચ - વ્યવહારષ્ટયા .... ઉચ્ચત્તે | અનાદિકાળવાળી, વિતથવિષયવાળી, કુવ્યવહારની વાસનારૂપ અવિદ્યા અપરનામવાળી વ્યવહારની કુદૃષ્ટિથી અત્યંત કલ્પિત એવા ઈન્દ્રિય અને મનને પ્રમોદ આપનારા અને તેનાથી ઈતર ઈદ્રિય અને મનને પ્રમોદ નહિ આપનારા, એવા ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વસ્તુમાં વિવેક વડે તે જ અર્થનો દ્વેષ કરતા અને તે જ અર્થનો રાગ કરતા એવા પુરુષને નિશ્ચયથી (કાંઈ) અનિષ્ટ નથી અને કાંઈ ઈષ્ટ વિદ્યમાન નથી” ઈત્યાદિ નિશ્ચયનયના આલોચનરૂપ વિવેક વડે, તત્ત્વધી=ઈષ્ટઅનિષ્ટપણાના પરિહારથી ઉપેક્ષાસ્વરૂપ તુલ્યતાની બુદ્ધિ, સમતા કહેવાય છે. વક્તમ્ - જે કારણથી યોગબિંદુ શ્લોક-૩૬૪માં કહેવાયું છે – “વદા ..... સમતધ્યતે” || અત્યંત અવિઘાથી કલ્પિત એવી ઈષ્ટ-અનિષ્ટ વસ્તુમાં સંજ્ઞાનથી=સમ્યજ્ઞાનથી, તેના વ્યદાસ વડે=ઈષ્ટ-અનિષ્ટના ચુદાસ વડે, સમપણું સમતા કહેવાય છે. ૨૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૯ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૨ ભાવાર્થ(૪) સમતાયોગનું સ્વરૂપ: અનાદિકાળથી જીવમાં અવિદ્યા વર્તે છે અને અવિદ્યાને કારણે જ જીવમાં કુત્સિત વ્યવહાર પ્રવર્તે છે. આ કુત્સિત વ્યવહારની દૃષ્ટિ જીવમાં અનાદિકાળથી વર્તે છે અને તે કુત્સિત વ્યવહારનો વિષય વાસ્તવિક પદાર્થ નથી, પરંતુ કાલ્પનિક પદાર્થ છે; કેમ કે જીવન માટે પરમાર્થથી જગતમાં કોઈ પદાર્થ ઈષ્ટ નથી અને કોઈ પદાર્થ અનિષ્ટ નથી. પરમાર્થથી જીવનું પોતાનું સ્વરૂપ જીવ માટે સુખકારી છે; પરંતુ તે સ્વરૂપ કર્મથી આવૃત થવાથી અને પોતાના વાસ્તવિક સ્વરૂપને જોવામાં પ્રતિબંધક એવા મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી વ્યવહારનયની કુદૃષ્ટિ જીવમાં પ્રવર્તે છે. આ કુદષ્ટિના માહાભ્યથી સંસારી જીવને સ્વમતિકલ્પનાથી આ પદાર્થ મને ઈષ્ટ છે અને આ પદાર્થ મને અનિષ્ટ છે, એમ પ્રતિભાસ થાય છે, કેમ કે આ કુદષ્ટિ, ઈન્દ્રિય અને મનને પ્રમોદ આપનારા પદાર્થો પોતાને ઈષ્ટ છે અને ઈન્દ્રિય અને મનને ઉપઘાત કરનારા પદાર્થો પોતાને અનિષ્ટ છે, તેવી બુદ્ધિ જીવમાં ઉત્પન્ન કરે છે, અને આવી કુત્સિત બુદ્ધિ ઉત્પન્ન કરાવીને વ્યવહારનયની કુદૃષ્ટિ જીવને અનર્થની પરંપરા કરાવે છે; પરંતુ જ્યારે જીવમાં નિશ્ચયનયના આલોચનરૂપ વિવેક પ્રગટે છે ત્યારે તેને દેખાય છે કે જે અર્થોનો પોતે દ્વેષ કરે છે તે જ અર્થોનો પોતે ક્યારેક રાગ પણ કરે છે. આનાથી એ ફલિત થાય છે કે જીવને કોઈ ચોક્કસ અર્થો પોતાને ઈષ્ટ નથી અને કોઈ ચોક્કસ અર્થો પોતાને અનિષ્ટ નથી, પરંતુ મિથ્યા વાસનાને કારણે ક્યારેક કોઈક પદાર્થ ઈષ્ટ દેખાય છે, તો વળી તે જ પદાર્થ અન્ય કાળમાં અનિષ્ટ દેખાય છે. આ રીતે નિશ્ચયનયના પર્યાલોચનને કારણે વિવેકબુદ્ધિ સ્થિર થાય ત્યારે જગતના પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટની બુદ્ધિનો પરિહાર થાય છે, તેથી જગતના તમામ પદાર્થો પોતાને તુલ્ય ભાસે છે. માટે સર્વ પદાર્થો પ્રત્યે તુલ્યતાની બુદ્ધિ થવાથી આત્માની અંદરમાં વિકલ્પોના કલ્લોલોના ઉપદ્રવો થતા નથી, પરંતુ શાંતરસરૂપ જીવનો જ્ઞાનનો પરિણામ અનુભવાય છે, તે સમતા છે. અહીં વિશેષ એ છે કે અધ્યાત્માદિ પાંચે યોગોમાંથી અધ્યાત્મયોગ પ્રગટ થાય Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૦ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૩ છે તે કાળમાં પ્રારંભિક સમતા હોય છે, જે સમતા વિષયોમાં પ્રવૃત્તિ કરાવતી નથી, પરંતુ વિષયોથી વિમુખ થઈને આત્મિક ભાવોની વૃદ્ધિ માટેના તપ-સંયમાદિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે, અને આ અધ્યાત્મયોગની અને ભાવનાયોગની વૃદ્ધિ થયા પછી ધ્યાનયોગ પ્રગટે છે, જે ધ્યાનયોગ આત્માની અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરે છે અને તે ધ્યાનના ફળરૂપે જીવમાં સમતા પ્રગટે છે. તે સમતા જગતના તમામ પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરાવીને સહજ આત્મભાવમાં આત્માને અવસ્થાન કરાવે છે. આ સમતા પ્રારંભિક ભૂમિકામાં હોય તો બાહ્ય ઉપઘાતક સામગ્રીથી ઉપઘાત પણ પામે છે, અને આ સમતાનો પ્રકર્ષ ક્ષકશ્રેણિમાં થાય છે ત્યારે જગતની કોઈ શક્તિ સાધક એવા યોગીને સમતાના પરિણામમાંથી બહાર કાઢી શકતી નથી. સર્વ દેવતાઓ સ્વશક્તિના પ્રકર્ષથી તેઓને ધ્યાનમાંથી ચલાવવા પ્રયત્ન કરે તોપણ ક્ષપકશ્રેણિવર્તી જીવો ધ્યાનથી ચલાયમાન થતા નથી, પરંતુ પ્રારંભ થયેલી ક્ષપકશ્રેણિ સમતાની વૃદ્ધિ દ્વારા ક્ષાયિક વીતરાગભાવની પ્રાપ્તિમાં વિશ્રાંત પામે છે.રશા અવતરણિકા: પૂર્વશ્લોક-૨૨માં સમતાનું સ્વરૂપ બતાવ્યું અને તેની પૂર્વે શ્લોક-૧૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે ધ્યાન અને સમતા પરસ્પર કઈ રીતે એકબીજાનો ઉપકાર કરીને મોક્ષનું કારણ બને છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : विनैतया न हि ध्यानं ध्यानेनेयं विना च न । ततः (अत:) प्रवृत्तचक्रं स्याद् द्वयमन्योऽन्यकारणात् ।।२३।। અન્વયાર્થ: તયા વિના-આના વગર=સમતા વગર દિ ધ્યાનં ન=ધ્યાન નથી, ધ્યાન વિના ર=અને ધ્યાન વગર રૂાં ન=આ નથી સમતા નથી. ત =આથી ધ્યાન અને સમતા બંને જોડવારા–અન્યોન્ય કારણ હોવાને કારણે પ્રવૃત્ત –અનુપરત પ્રવાહવાળા થાય અટક્યા વગર પ્રવાહ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૧ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ચાલે તેવા થાય. ૨૩il. શ્લોકાર્ય : સમતા વગર ધ્યાન નથી અને ધ્યાન વગર સમતા નથી. આથી ધ્યાન અને સમતા બંને અન્યોન્ય કારણ હોવાને કારણે અનુપરત પ્રવાહવાળા થાય. ૨૩ મૂળ શ્લોકમાં ‘તત:' છે ત્યાં ટીકા અનુસાર ઉત:' પાઠ હોવાની સંભાવના છે. તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે. ટીકા - विनेति-एतया समतया, विना हि ध्यानं न स्यात्, चित्तव्यासङ्गानुपरमात्, ध्यानेन विना चेयं-समता, न भवति, प्रतिपक्षसामग्र्या बलवत्त्वात्, अतो द्वयं ध्यानसमतालक्षणं अन्योऽन्यकारणात् प्रवृत्तचक्रम्=अनुपरतप्रवाहं, स्यात्, न चैवमन्योऽन्याश्रयः, अप्रकृष्टयोस्तयोमिथ उत्कृष्टयोर्हेतुत्वात्, सामान्यतस्तु क्षयोपशमभेदस्यैव हेतुत्वादिति ज्ञेयम् ।।२३।। ટીકાર્ય : તયા ..... થાત્, આના વગર=સમતા વગર, ધ્યાન નથી; કેમ કે ચિત્તના વ્યાસંગનો અનુપરમ છેકચિત્ત બાહ્ય પદાર્થોમાં આસક્તિના ત્યાગવાળું નથી; અને ધ્યાન વગર સમતા નથી; કેમ કે પ્રતિપક્ષ એવી વિકલ્પની સામગ્રીનું બલવાનપણું છે. આથી ધ્યાન અને સમતા બંને અન્યોન્ય કારણ હોવાને કારણે પ્રવૃત્તચક્ર અનુપરત પ્રવાહવાળા, થાય. ન શૈવમ્... દેતુત્વાત્, અને આ રીતે=સમતા વગર ધ્યાન નથી અને ધ્યાન વગર સમતા નથી એ રીતે, અન્યોન્યાશ્રય દોષ છે એમ ન કહેવું; કેમ કે અપ્રકૃષ્ટ એવા તે બેનું અપ્રકૃષ્ટ સમતા અને અપ્રકૃષ્ટ ધ્યાનનું ઉત્કૃષ્ટ એવા તે બે-ઉત્કૃષ્ટ ધ્યાન અને ઉત્કૃષ્ટ સમતાનું હેતુપણું છે. ર૩ ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે પૂર્વની સમતાથી ધ્યાન અને તે ધ્યાનથી પૂર્વ કરતા વિશિષ્ટ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૩ સમતા આવે છે. આ રીતે ધ્યાન અને સમતા વચ્ચે પરસ્પર કાર્ય-કારણભાવ સ્વીકારવાથી અન્યોન્યાશ્રય દોષ દૂર થશે, તોપણ એક વાર સમતા આવ્યા પછી ઉત્તરના ધ્યાનને ઉત્પન્ન કરશે, અને ઉત્તરનું ધ્યાન પૂર્વ કરતાં વિશિષ્ટ સમતાને ઉત્પન્ન કરશે. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારા ચાલવાથી પ્રાપ્ત થયેલી સમતા ક્ષાયિક વીતરાગતામાં વિશ્રાંત થશે તેમ માનવું પડશે; પરંતુ સમતાથી ધ્યાન અને ધ્યાનથી સમતા પ્રગટ થયા પછી પણ કેટલાક યોગીઓનો પાત પણ થાય છે તે સંભવે નહિ; કેમ કે પૂર્વની સમતા અવશ્ય ઉત્તરના ધ્યાનને ઉત્પન્ન કરીને સમતાની વૃદ્ધિનું કારણ બનવું જોઈએ, પરંતુ પ્રાપ્ત થયેલી સમતા ઉત્તરમાં ધ્યાન ઉત્પન્ન કર્યા વગર પાતનું કારણ કઈ રીતે બની શકે ? એથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે – ટીકાર્ય : સામાન્યતતુ .. ચમ્ | વળી સામાન્યથી ક્ષયોપશમભેદનું જ= ક્ષયોપશમવિશેષનું જ=પ્રગટ થયેલી સમતા અને ધ્યાનની ધારા પરસ્પર ક્રમસર વૃદ્ધિનું કારણ બને એવા ક્ષયોપશમવિશેષતું જ, હેતુપણું હોવાથી, કોઈક સમતા ઉત્તરના ધ્યાનનું કારણ ન પણ બને. માટે ધ્યાનથી સમતા અને સમતાથી ધ્યાન વચ્ચે નિયત વ્યાપ્તિ નથી, એ પ્રકારે સંબંધ છે, એમ જાણવું. પારકા ભાવાર્થ - ધ્યાનથી સમતા અને સમતાથી ધ્યાનની વૃદ્ધિ - તાર્વે વાથે ટાઇvi ...” ઈત્યાદિ અન્નત્થ સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે તે સૂત્રના બળથી જેમને શત્રુ-મિત્ર પ્રત્યે, સુખ-દુઃખ પ્રત્યે અને જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવનો પરિણામ પ્રગટ થાય તેમનું ચિત્ત કોઈપણ પદાર્થના આસંગવાળું રહેતું નથી, પરંતુ કાયોત્સર્ગના અધિકાળ સુધી સર્વ ભાવો પ્રત્યે સમતાવાળું હોય છે. આવી સમતાપૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે તો તે સમતાથી ધ્યાન પ્રગટે છે. અર્થાત્ કાયોત્સર્ગકાળમાં લોગસ્સ આદિ સૂત્રો બોલાય છે ત્યારે, અર્થ કે આલંબનમાં એકાગ્રતાપૂર્વક તે સૂત્ર દ્વારા ચિત્ત વીતરાગતાનું અવલંબન લઈને સમભાવની વૃદ્ધિમાં યત્ન કરે, તો સમતાથી ધ્યાન પ્રગટે છે. પરંતુ જેઓને Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૨૩ ૭૩ ‘તાવ બાય ટોળું .....’ ઈત્યાદિ સૂત્ર દ્વારા સમભાવનો પરિણામ ઉલ્લસિત થતો નથી, તેઓ કાયોત્સર્ગકાળમાં પણ સમતાની વૃદ્ધિ ન થવાથી ધ્યાનમાં યત્ન કરી શકતા નથી; કેમ કે “ચિત્તમાં વ્યાસંગનો અનુ૫૨મ છે–ચિત્તમાંથી વ્યાસંગ દશા= આત્માના ભાવોથી અન્યત્ર આસક્તિ વિરામ પામતી નથી.” આથી જ સૂત્ર અને અર્થના પર્યાલોચનથી જન્ય વીતરાગતામાં વિશ્રાંત પામતું ચિત્ત નિષ્પન્ન થતું નથી. વળી સમતાની પ્રાપ્તિ પછી ધ્યાનમાં યત્ન ન ક૨વામાં આવે તો પૂર્વમાં જે સમતા પ્રગટી છે તે વૃદ્ધિવાળી થતી નથી, પરંતુ નાશ પામે છે; કેમ કે “સમતાના પ્રતિપક્ષ એવા જે વિકલ્પો છે તેની સામગ્રી બળવાન છે.” આશય એ છે કે સમભાવના યત્નપૂર્વક ધ્યાનમાં યત્ન કરવામાં આવે તો ઉત્ત૨માં પૂર્વ કરતાં અધિક સમતા પ્રગટે છે, તેનાથી અધિક ધ્યાન તેનાથી અધિક સમતા એમ ચક્ર ચાલે; પરંતુ ધ્યાનમાં યત્ન ન કરવામાં આવે તો સમતા ટકતી નથી; કેમ કે સમતા એ નિર્વિકલ્પ પરિણામરૂપ છે અને તેના પ્રતિપક્ષ એવા સવિકલ્પની સામગ્રી બળવાન છે અર્થાત્ નિર્વિકલ્પની સામગ્રી ધ્યાન છે અને ધ્યાનનો અભાવ એ સવિકલ્પદશાની સામગ્રી છે. તેથી ધ્યાનમાં યત્ન ન કરવામાં આવે તો સમતાની વૃદ્ધિ થાય નહિ, પરંતુ પ્રગટ થયેલ સમતા વિનાશ પામે. આ રીતે ધ્યાન અને સમતા પરસ્પર કારણ છે અને એ રીતે ધ્યાન અને સમતાનો પ્રવાહ ચાલે છે. આશય એ છે કે પ્રથમ સમતા પ્રગટ્યા પછી ધ્યાનમાં યત્ન કરવામાં આવે તો તે ધ્યાનમાં કરાતો યત્ન વિદ્યમાન સમતાની વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ પામેલી સમતા ઉત્ત૨માં ધ્યાન પ્રગટ કરે છે, વળી તે ધ્યાનથી પૂર્વે પ્રગટ થયેલી સમતા વૃદ્ધિ પામે છે અને તે પૂર્વ કરતાં ઉચ્ચ કક્ષાના ધ્યાનને પ્રગટ કરે છે. આ રીતે ધ્યાન અને સમતાનો પ્રવાહ અસ્ખલિત ચાલે છે. અહીં વિશેષ એ છે કે સમતા પછી ધ્યાન અને ધ્યાન પછી સમતા, એ પ્રકારનો પરસ્પર આંતરા સાથે કાર્ય-કારણભાવ નથી, પરંતુ સમતા એ જીવની પરિણતિરૂપ છે અને ધ્યાન એ જીવના યત્નસ્વરૂપ છે; અને પ્રગટ થયેલી સમતાની પરિણતિ ધ્યાનના યત્નથી વૃદ્ધિવાળી થાય છે, અને વૃદ્ધિને પામેલી સમતા પ્રથમ ધ્યાન પૂર્ણ થાય કે તરત અન્ય ધ્યાનના યત્નનો પ્રારંભ કરાવે છે, અને તે ધ્યાનનો યત્ન Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૩ પૂર્વની સમતાની ક્રમસર વૃદ્ધિ કરે છે. આ રીતે સમતાની અને ધ્યાનની સમાંતર ધારાઓ ચાલે છે. અહીં કહ્યું કે સમતાથી ધ્યાન અને ધ્યાનથી સમતા પ્રગટે છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે આ રીતે તો અન્યોન્યાશ્રય દોષ આવશે; કેમ કે સમતા વગર ધ્યાન થાય નહીં એમ કહીએ તો સમતા પ્રગટ્યા પછી ધ્યાન આવી શકે, પરંતુ સમતા વગર ધ્યાન આવી શકે નહીં. વળી ધ્યાનથી સમતા થાય છે એમ કહીએ તો ધ્યાન આવ્યા વગર સમતા પ્રગટ થઈ શકે નહીં અને તેમ સ્વીકારીએ તો ધ્યાનની નિષ્પત્તિમાં સમતા કારણ છે અને સમતાની નિષ્પત્તિમાં ધ્યાન કારણ છે, એ રીતે બંને પરસ્પર એકબીજાના કારણ છે તેમ સ્વીકારવું પડે અને તેમ સ્વીકારીએ તો અન્યોન્યાશ્રય દોષ પ્રાપ્ત થાય અને અન્યોન્યાશ્રય દોષ આવે તો સમતા અને ધ્યાન પરસ્પર એકબીજાના કારણ છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે – “અપ્રકૃષ્ટ એવા સમતા અને ધ્યાનનું, ઉત્કૃષ્ટ એવા ધ્યાન અને સમતા પ્રત્યે હેતુપણું છે” તેથી અન્યોન્યાશ્રય દોષ નથી. આશય એ છે કે અપ્રકૃષ્ટ એવી સમતા ધ્યાન પ્રત્યે હેતુ છે અને તે ધ્યાન પૂર્વની અપ્રકૃષ્ટ સમતા પ્રત્યે હેતુ નથી, પરંતુ પૂર્વની સમતા કરતાં ઉત્કૃષ્ટ સમતા પ્રત્યે હેતુ છે અને તે સમતા પૂર્વના ધ્યાન પ્રત્યે હેતુ નથી, પરંતુ પૂર્વના ધ્યાન કરતાં ઉત્કૃષ્ટ ધ્યાન પ્રત્યે હેતુ છે, તેથી અન્યોન્યાશ્રય દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે સમતા ધ્યાનનું કારણ છે અને તે ધ્યાન ઉત્તરની સમતાનું કારણ છે અને ઉત્તરની સમતા પૂર્વ કરતાં ઉત્કૃષ્ટ ધ્યાનનું કારણ છે, તેમ સ્વીકારીએ તો, ધ્યાન અને સમતાનો પ્રવાહ વીતરાગભાવમાં વિશ્રાંત થવો જોઈએ; પરંતુ આ રીતે પ્રવાહ ચાલ્યા પછી પણ કેટલાક જીવનો પ્રવાહ તૂટે છે, તેથી પૂર્વની સમતા ઉત્તરના ધ્યાનનું કારણ બનતી નથી. તે કઈ રીતે સંભવે ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે – “સામાન્યથી વળી ક્ષયોપશમભેદનું જ હેતુપણું છે.” Page #101 -------------------------------------------------------------------------- ________________ યોગભેદબ્રાઝિશિકા/બ્લોક-૨૩ ૭૫ આશય એ છે કે જીવના યત્નથી સમતા પ્રગટે છે અને સમતા પ્રગટ્યા પછી સમતાની વૃદ્ધિનો અર્થી જીવ તેના ઉપાયભૂત ધ્યાનમાં યત્ન કરે છે અને ધ્યાનના બળથી પૂર્વ કરતાં અધિક સમતાને પ્રાપ્ત કરે છે. આમ છતાં હજુ સમતાની નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી, તેથી અધિક અધિક સમતાનો અર્થી જીવ ફરી ફરી ધ્યાનમાં યત્ન કરે છે. આ રીતે અધિક અધિક સમતાની અર્થિતા જીવંત રહે તો ઉત્તર ઉત્તરના ધ્યાનમાં યત્ન કરીને નિષ્ઠા સુધી ફળની પ્રાપ્તિ પણ થાય છે. ક્વચિત્ કર્મના દોષથી અથવા કોઈ નિમિત્તને પામીને કે પ્રમાદાદિને પામીને સમતાની અમુક ભૂમિકાને પામ્યા પછી જીવ ઉત્તરના ધ્યાનમાં યત્ન ન કરે તો સમતાની વૃદ્ધિ અટકે છે, એટલું જ નહિ પણ સમતામાં જવા માટે ઉપયોગી એવી અનુપ્રેક્ષામાં યત્ન ન કરવામાં આવે અને પ્રમાદમાં યત્ન થાય તો સમતાથી પાત પણ થાય છે. આ પ્રકારની સમતાની વૃદ્ધિના પ્રવાહનું ચાલવું કે અટકી જવું કે પાત પામવું તેમાં સામાન્યથી ક્ષયોપશમભેદનું જ=ક્ષયોપશમ વિશેષનું જ, હેતુપણું છે અર્થાત્ જે જીવોનો તેવા પ્રકારનો મોહનીયનો ક્ષયોપશમ છે, તેઓ કાર્યની નિષ્પત્તિ સુધી અપ્રમાદભાવથી ઉત્તર ઉત્તરના ધ્યાનમાં એટલે સમતાથી ધ્યાન, ધ્યાનથી સમતા એમ વૃદ્ધિગત પ્રવાહમાં, યત્ન કરતા હોય છે. ક્વચિત્ વૃદ્ધિ પામેલી સમતા પણ ઉત્તરના ધ્યાનમાં યત્ન ન કરાવી શકે તો અનુપ્રેક્ષા કરીને જીવ શક્તિસંચય કરે છે અને ફરી ધ્યાનમાં યત્ન કરે છે. વળી જેઓ સમતામાં યત્ન કરીને ધ્યાન દ્વારા સમતાની વૃદ્ધિને પામ્યા છે તોપણ મોહનીયનો ક્ષયોપશમ કાંઈક જુદા પ્રકારનો હોય, તો ઉત્તરમાં સદ્વર્યનો આક્ષેપક થવાને બદલે પ્રમાદનું પણ કારણ બને, જેથી જીવ પાતને પણ પામે છે. ૨૩મા અવતરણિકા - પૂર્વમાં શ્લોક-૨૨માં સમતાયોગનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી શ્લોક૨૩માં ધ્યાન અને સમતા પરસ્પર એકબીજાના ઉપષ્ટભક બનીને એકબીજાની વૃદ્ધિ કરે છે, તે બતાવ્યું. હવે ધ્યાનના બળથી ક્રમસર વધતી સમતાથી કયાં ફળો પ્રાપ્ત થાય છે ? તે ગ્રંથકારશ્રી કહે છે – Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૬ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શ્લોક :ऋद्ध्यप्रवर्तनं चैव सूक्ष्मकर्मक्षयस्तथा । अपेक्षातन्तुविच्छेदः फलमस्याः प्रचक्षते ।।२४।। અન્વયાર્થ: 2ધ્યપ્રવર્તન—ઋદ્ધિનું અપ્રવર્તન ચૈવ સૂક્ષ્મવેર્મલય =અને સૂક્ષ્મ કર્મોનો ક્ષય, તથા ઉપેક્ષાતત્ત્વવિચ્છેદ્ર =અને અપેક્ષાતંતુનો વિચ્છેદ ઉસ્થા: પત્ન—સમતાનું, ફળ પ્રવક્ષતે વિચક્ષણો કહે છે. પરજા. શ્લોકાર્થ : ઋદ્ધિનું અપ્રવર્તન અને સૂક્ષમ કર્મોનો ક્ષય અને અપેક્ષાતંતુનો વિચ્છેદ સમતાનું ફળ વિચક્ષણો કહે છે. ર૪ll ટીકા - ऋद्धीति-ऋद्धीनाम्-आमर्पोषध्यादीनाम्, अनुपजीवनेनाप्रवर्तनम्-अव्यापारणं, सूक्ष्माणां केवलज्ञानदर्शनयथाख्यातचारित्राद्यावरकाणां कर्मणां, क्षयः, तथेति समुच्चये, अपेक्षैव बन्धनहेतुत्वात्तन्तुस्तद्व्यवच्छेदः, फलमस्या:-समतायाः, પ્રવક્ષતે વિક્ષ: I૪ ટીકાર્ય : સદ્ધીના”... વિવક્ષ: || આમષષધિ આદિ ઋદ્ધિઓના અનુપજીવન દ્વારા-આશ્રય નહિ કરવા દ્વારા, અપ્રવર્તન–અવ્યાપારણ; કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રાદિનાં આવારક એવાં સૂક્ષ્મ કર્મોનો ક્ષય; અને અપેક્ષા જ બંધનનું હેતુપણું હોવાથી-કર્મબંધનું હેતુપણું હોવાથી, તંતુ છે તેનો વ્યવચ્છેદ નાશ, આનું=સમતાનું, ફળ વિચક્ષણો કહે છે. ૨૪ ક કથાથાતવરિત્ર - અહીં ‘સા’િ શબ્દથી વીતરાગભાવનું ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવું. ભાવાર્થ : ધ્યાન અને સમતાના ચક્ર દ્વારા વૃદ્ધિ પામેલી સમતાથી ત્રણ પ્રકારનાં ફળોની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે – Page #103 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૪ સમતાનાં ફળો : (૧) ઋદ્ધિનું અપ્રવર્તન:- સાધક આત્મામાં સમતાના બળથી જ્ઞાનાવરણીયના અને વીર્યાતરના ક્ષયોપશમથી અનેક પ્રકારની આકર્ષાષધિ આદિ લબ્ધિઓ પ્રગટે છે. આમ છતાં સાધયોગીનું ચિત્ત સમતાના કારણે અત્યંત નિસ્પૃહ હોવાથી પ્રગટેલી કોઈ લબ્ધિઓનો પોતાની જરૂરિયાત માટે ઉપયોગ કરતા નથી. તેથી ઋદ્ધિઓનું અપ્રવર્તન સમતાનું ફળ છે. જો આ પ્રકર્ષ પામતી સમતા ન પ્રગટી હોત તો પૂર્વની સમતાથી પ્રગટેલી ઋદ્ધિઓ જીવને મોહનો પરિણામ ઉત્પન્ન કરાવીને તે લબ્ધિઓનો ઉપયોગ કરવા પ્રેરણા કરત; પરંતુ જેમની સમતા ઉત્તરોત્તર પ્રકર્ષ પામી રહી છે, તેવા યોગીઓ પોતાને પ્રગટેલી કોઈ લબ્ધિઓનો ઉપયોગ કરતા નથી. (૨) સૂક્ષ્મ કર્મક્ષય :- વિશિષ્ટ સમતા પ્રાપ્ત થયા પૂર્વે યોગીઓ સંયમની ઉચિત ક્રિયાઓ દ્વારા કર્મનો ક્ષય કરે છે, પરંતુ સૂક્ષ્મ કર્મોનો ક્ષય એ સમતાનું ફળ છે, અને તે સૂક્ષ્મ કર્મો એટલે કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાત ચારિત્ર આદિનાં આવારક કર્યો. આ સૂક્ષ્મ કર્મોનો ક્ષય સમતામાં ઉપયુક્ત યોગી જ્યારે વીતરાગતા સાથે લય અવસ્થાને પામે છે ત્યારે થાય છે, જે પ્રકર્ષને પામીને જીવને વીતરાગ બનાવે છે. (૩) અપેક્ષાતંતુનો વિચ્છેદ - જીવને આત્મગુણોથી અતિરિક્ત કોઈપણ પદાર્થ પ્રત્યેની અપેક્ષા થાય છે, તે બંધનનો હેતુ છે. આત્માના ગુણો સ્વમાં રહેલા છે, તેથી જેને આત્મામાં રહેલા ગુણો પોતાનામાં છે તેવું દેખાતું હોય તેવા યોગીઓ, આત્મગુણો પ્રત્યે પણ અપેક્ષાવાળા નથી, પરંતુ તે આત્મગુણોમાં તન્મય થઈને નિરપેક્ષભાવથી રહે છે; કેમ કે અપેક્ષા એ આત્માનો ગુણ નથી. સાધક યોગીમાં સમતા પ્રગટ થાય છે ત્યારથી અપેક્ષા ઉત્પન્ન કરાવનારા સંસ્કારો ક્ષીણક્ષીણતર થતા જાય છે, અને પ્રકર્ષને પામેલી સમતા કર્મબંધના કારણભૂત એવા અપેક્ષારૂપ તંતુનો વિચ્છેદ કરે છે, તેથી સર્વત્ર નિરપેક્ષ એવા આત્માનું સ્વરૂપ સહજભાવે આવિર્ભાવ પામે છે. ૨૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ છે. અવતરણિકા : શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગો બતાવ્યા. શ્લોક-૨ થી ૮ સુધી અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવનાયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૧૧ થી ૨૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૨૨ થી ૨૪માં સમતાયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે . શ્લોક ઃ યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ विकल्पस्य (स्प) न्दरूपाणां वृत्तीनामन्यजन्मनाम् । अपुनर्भावतो रोधः प्रोच्यते वृत्तिसङ्क्षयः ।। २५ ।। અન્વયાર્થ : અન્યનન્મનામ્=અન્યથી જનિત=તેવા પ્રકારના મન અને શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ, વિપશ્ય(સ્વ)નરૂપાળાં-વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓનો પુનર્નાવતો રોધઃ=અપુનઃર્ભાવથી રોધ વૃત્તિક્ષય:-વૃત્તિસંક્ષય પ્રોતે કહેવાય છે. ।।૨૫। શ્લોકાર્થ: અન્યથી ઉત્પન્ન થયેલ વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓનો અપુનઃર્ભાવથી રોધ વૃત્તિસંક્ષય કહેવાય છે. ।।૨૫। -: * મૂળ શ્લોકમાં તથા ટીકામાં મુદ્રિત પ્રતમાં વિશ્વસ્વરૂપાળાં પાઠ છે ત્યાં વિશ્વસ્પનરૂપાળાં પાઠ શુદ્ધ છે. તેથી તે પાઠ લઈ તે મુજબ અમે અર્થ કરેલ છે. ટીકા - , विकल्पेति-स्वभावत एव निस्तरंगमहोदधिकल्पस्यात्मनो अन्यजन्मनां - पवनस्थानीयस्वेतरतथाविधमनःशरीरद्रव्यसंयोगजनितानां विकल्पस्य (स्प) न्दरूपाणां वृत्तीनां अपुनर्भावतः पुनरुत्पत्तियोग्यतापरिहारात्, रोधः = परित्यागः, केवलज्ञानलाभकाले अयोगिकेवलित्वकाले च वृत्तिसङ्क्षयः प्रोच्यते । तदाह Page #105 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૫ “अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा । પુનર્યાવરૂપેણ ન તુ તત્કૃષયો મતઃ|09 | (ચો.વિં./સ્નોવા-રૂ૬) પારા ટીકાર્ય : સ્વમાવત .... પ્રોવ્યતે | સ્વભાવથી જ નિતરંગ મહોદધિ એવા આત્માની અન્ય જન્મોની=પવનસ્થાનીય સ્વથી ઈતર અર્થાત્ આત્માથી ઈતર એવા તેવા પ્રકારના મન અને શરીરદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ અને સ્પન્દરૂપ એવી વૃત્તિઓનો, કેવલજ્ઞાનના લાભકાળમાં અને અયોગીકેવલિપણાના કાળમાં અપુર્ભાવથી ફરી ઉત્પત્તિની યોગ્યતાના પરિહારરૂપ અપુનર્ભાવથી, રોધ પરિત્યાગ, વૃત્તિ સંક્ષય કહેવાય છે. તવાદ - તેને કહે છેઃવૃત્તિસંક્ષયનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં બતાવ્યું તેને, યોગબિંદુ શ્લોક-૩૬૬માં કહે છે – સંયો ..... મત:” ! અત્યસંયોગવૃત્તિઓનો તે તે પ્રકારે અપુનર્ભાવથી જે નિરોધ કેવલજ્ઞાનના લાભકાળમાં વિકલ્પરૂપ પ્રકારે અપુનર્ભાવથી જે નિરોધ, અને અયોગ કેવલી અવસ્થામાં સ્પંદરૂપ પ્રકારે અપુનર્ભવથી જે નિરોધ, તે વળી તેનો સંક્ષય=વૃત્તિઓનો સંક્ષય, કહેવાય છે. 1રપા ભાવાર્થ(૫) વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપઃ આત્મા સ્વભાવથી જ તરંગ વગરના સમુદ્ર જેવો છે, અને સમુદ્રમાં જેમ પવનથી તરંગ ઊઠે છે તેમ આત્માથી ઈતર તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી વિકલ્પરૂપ વૃત્તિઓ ઊઠે છે, અને આત્માથી ઈતર તેવા પ્રકારના શરીરદ્રવ્યના સંયોગથી સ્પંદરૂપ વૃત્તિઓ ઊઠે છે. આ વૃત્તિઓનો અપુનર્ભાવથી રોધ તે વૃત્તિસંક્ષય કહેવાય છે અર્થાત્ આ વૃત્તિઓ ફરીથી ઊઠે નહિ તેવી રીતે તે વૃત્તિઓની ઉત્પત્તિની યોગ્યતાના નાશપૂર્વક તે વૃત્તિઓનો પરિત્યાગ, તે વૃત્તિસંક્ષય કહેવાય છે. મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ વિકલ્પરૂપ વૃત્તિઓ કેવલજ્ઞાનના લાભકાલમાં જાય છે, અને શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ પરિસ્પંદરૂપ વૃત્તિઓ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨પ અયોગીકેવલીકાળમાં જાય છે. અહીં તથાવિધ મનોદ્રવ્ય અને શરીરદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓ છે એમ કહ્યું. ત્યાં તથાવિધ મનોદ્રવ્યસંયોગ કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે કેવલીને મનોદ્રવ્યનો સંયોગ છે, છતાં બારમા ગુણસ્થાનક સુધી મનોદ્રવ્ય દ્વારા જે મતિજ્ઞાનના વિકલ્પો થતા હતા, તેવા પ્રકારની મનોદ્રવ્યના સંયોગજનિત વિકલ્પરૂપ વૃત્તિઓ કેવલીને નથી; કેમ કે કેવલીને જ્ઞાન કરવા માટે મનોદ્રવ્યની આવશ્યકતા નથી. આમ છતાં અનુત્તરવાસી આદિ દેવો કેવલીને કોઈ પ્રશ્ન કરે ત્યારે તેના ઉત્તરરૂપે કેવલી મનોદ્રવ્યથી તેનો ઉત્તર આપે ત્યારે અનુત્તરવાસી દેવોના બોધનું કારણ બને તે રીતે મનોદ્રવ્યની રચના કેવલી કરે છે, તોપણ તે મનોદ્રવ્યથી કેવલીને મતિજ્ઞાનના કે શ્રુતજ્ઞાનના વિકલ્પો થતા નથી; અને બારમાં ગુણસ્થાનક સુધીના જીવો જે કાંઈ મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી બોધ કરે છે તે મનોદ્રવ્ય દ્વારા કરે છે, તેથી તેમને મતિજ્ઞાનના કે શ્રુતજ્ઞાનના વિકલ્પો થાય છે. તે વિકલ્પો કેવલીને હોતા નથી, તેથી કેવલીને તથાવિધ મનોદ્રવ્યસંયોગજનિત વૃત્તિઓનો રોધ છે. વળી તથાવિધ શરીરદ્રવ્યસંયોગ કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે અયોગીકેવલીને શરીરદ્રવ્યનો સંયોગ છે, તોપણ પૂર્વમાં જે પ્રકારે શરીરદ્રવ્યના સંયોગને કારણે સ્પંદરૂપ વૃત્તિઓ થતી હતી, તે પ્રકારની સ્પંદરૂ૫ વૃત્તિઓ અયોગીકેવલીને થતી નથી. તેથી તે પ્રકારના શરીરદ્રવ્યનો સંયોગ અયોગીકેવલીને નથી, તેથી તથાવિધસંયોગજનિત વૃત્તિઓનો રોધ અયોગીકેવલીને છે. અહીં વિશેષ એ છે કે જીવમાં મતિજ્ઞાનના અને મોહના વિકલ્પો વર્તે છે અને સાધના દ્વારા જીવમાં સંયમની પરિણતિ પ્રગટે છે ત્યારે સમતા પ્રગટે છે તેથી મોહના વિકલ્પો કાંઈક શાંત થતા જાય છે. દસમાં ગુણસ્થાનક સુધી કાંઈક મોહના વિકલ્પો છે પણ મંદ-મંદતર છે. બારમા ગુણસ્થાનકમાં મોહના વિકલ્પો સર્વથા શાંત થાય છે, પરંતુ તે વખતે મતિજ્ઞાનના વિકલ્પો પ્રવર્તે છે અર્થાત્ મનોદ્રવ્યથી જે મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તે “આ આમ છે”, “આ આમ છે” એમ વિકલ્પો દ્વારા બોધ કરાવે છે; પરંતુ જીવ જ્યારે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે મતિજ્ઞાનના વિકલ્પો વર્તતા નથી. તે વખતે જ્ઞાનમય કેવલ આત્મા હોય છે. તેથી વિકલ્પો વગર Page #107 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૬ સહજ શેયનું પ્રકાશન થાય છે, તોપણ સયોગી કેવલીને યોગકૃત સ્પંદનો વર્તે છે; અને જીવ જ્યારે યોગનિરોધ કરે છે ત્યારે આત્મા નિસ્તરંગ મહોદધિ જેવો બને છે. તેથી તે વખતે આત્મામાં મોહના કે મતિજ્ઞાનના કોઈ વિકલ્પોના તરંગો નથી કે કોઈ સ્પંદનરૂપ વૃત્તિઓ નથી; અને આવું આત્માનું સ્વરૂપ હોવાથી પ્રથમ બારમા ગુણસ્થાનકે વિકલ્પોના તરંગોરહિત આત્મા થાય છે. ત્યારપછી જેમ બારમા ગુણસ્થાનકે તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી આત્મામાં વિકલ્પોરૂપ વૃત્તિઓ ઊઠતી હતી, તે તેરમા ગુણસ્થાનકે બંધ થાય છે અને તેરમા ગુણસ્થાનકે તેવા પ્રકારના શરીરદ્રવ્યના સંયોગથી સ્પંદનરૂપ વૃત્તિઓ ઊઠતી હતી, જે યોગનિરોધની પ્રાપ્તિના પૂર્વકાળ સુધી હોય છે. યોગનિરોધ પછી અયોગ ગુણસ્થાનકમાં સ્પંદનરૂપ પણ વૃત્તિઓ બંધ થાય છે. તેથી ચૌદમે ગુણસ્થાનકે સર્વ વૃત્તિઓનો નાશ થવાથી નિતરંગ મહોદધિ જેવો આત્મા બને છે અને તેના ફળરૂપે કર્મબંધ અટકે છે. તેથી વિદ્યમાન કર્મનો અને દેહના સંબંધનો નાશ થાય છે, ત્યારે સર્વકર્મરહિત શુદ્ધ આત્મદ્રવ્ય પ્રગટ થાય છે. રિપો અવતરણિકા - વૃતિસંક્ષય નામના યોગભેદનું ફળ બતાવે છે – શ્લોક : केवलज्ञानलाभश्च शैलेशीसम्परिग्रहः । मोक्षप्राप्तिरनाबाधा फलमस्य प्रकीर्तितम् ।।२६।। અન્વયાર્થ: વજ્ઞાનનામગ્ન અને કેવલજ્ઞાનનો લાભ શશીસમ્પરિપ્રદ=શૈલેશીનો સંપરિગ્રહ નવધા મોક્ષપ્રાપ્ત =બાધારહિત એવી મોક્ષની પ્રાપ્તિ સચ= આનું–વૃત્તિસંક્ષયનું, સ્તફળ કીર્તિત કહેવાયું છે. ૨૬ શ્લોકાર્ચ - અને કેવલજ્ઞાનનો લાભ, શેલેશીનો સંપરિગ્રહ, બાધારહિત એવી મોક્ષની પ્રાતિ, વૃત્તિસંક્ષયનું ફળ કહેવાયું છે. રા. Page #108 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ૮૨ ટીકા - વર્નતિ-સ્પષ્ટ: રદ્દા ટીકાર્થ સ્પષ્ટ - બ્લોકનો અર્થ સ્પષ્ટ છે. li૨૬. ભાવાર્થવૃત્તિસંક્ષચયોગના ફળો - મનોદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ વૃત્તિના સંક્ષયથી કેવલજ્ઞાનનો લાભ થાય છે, કેવલજ્ઞાનના લાભથી શૈલેશી અવસ્થાની પ્રાપ્તિનો સ્વીકાર થાય છે અને શૈલેશી અવસ્થાની પ્રાપ્તિના સ્વીકારથી અનાબાધ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ વૃત્તિસંક્ષયનાં ફળો છે. અહીં વિશેષ એ છે કે મનોદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ વૃત્તિઓના નાશથી કેવલજ્ઞાન થાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિથી જીવ યોગનિરોધ કરે ત્યારે તથાવિધ શરીરદ્રવ્યના સંયોગથી જનિત સ્પંદરૂપ વૃત્તિઓનો નાશ થાય છે અને તેના ફળરૂપે સર્વબાધારહિત મોક્ષની પ્રાપ્તિ થાય છે. વળી નિશ્ચયનયની દૃષ્ટિએ બારમાં ગુણસ્થાનકના અંત સમયે મતિજ્ઞાનના વિકલ્પોરૂપ ઉપયોગનો અંત થાય છે અને બારમા ગુણસ્થાનકના અંત સમયે જ કેવલજ્ઞાન થાય છે, કેમ કે નિશ્ચયનયથી “નયમાન નષ્ટ” એ નિયમ પ્રમાણે બારમાં ગુણસ્થાનકના અંત સમયે નશ્યમાન=નાશ પામી રહેલું એવું, મતિજ્ઞાન નાશ પામ્યું અને મતિજ્ઞાનનો નાશ થતાંની સાથે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ. તેથી વિકલ્પોરૂપ વૃત્તિસંક્ષયથી કેવલજ્ઞાનની પ્રાપ્તિનો લાભ થાય છે, તેમ કહેલ છે. ગરકા અવતરણિકા - મોક્ષની સાથે આત્માને જોડે તેવો આત્મવ્યાપાર યોગ છે, એ પ્રકારના યોગના લક્ષણને સામે રાખીને અધ્યાત્માદિ પાંચ ભેદોનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૧ થી ૨૬ સુધી કર્યું. હવે વૃત્તિરોધને યોગ કહીએ તોપણ અધ્યાત્માદિ Page #109 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૭ યોગના પાંચ ભેદો સંગત થાય છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક : वृत्तिरोधोऽपि योगश्चेद् भिद्यते पञ्चधाऽप्ययम् । मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः ।।२७।। અન્વયાર્થ : વૃત્તિરોઘોડ િવૃત્તિરોધ પણ યોગ્યે=જો યોગ કહેવાય છે તો મનોવાવાય વૃત્તીનાં રોયે મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારમેવત:=વ્યાપારના ભેદને કારણે અધ્યાત્માદિ પાંચ પ્રકારના વ્યાપારના ભેદને કારણે, ય િઆ પણ વૃત્તિરોધ પણ પશ્વઘો મિતે પાંચ પ્રકારના ભેદવાળો છે. ૨૭ના શ્લોકાર્થ: વૃતિરોધ પણ જો યોગ કહેવાય છે તો મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં અધ્યાત્માદિ વ્યાપારના ભેદને કારણે વૃતિરોધ પણ પાંચ પ્રકારના ભેદવાળો છે. રા. જ વૃત્તિરોઘોડપિ - અહીં વિ' થી એ સમુચ્ચય છે કે મોક્ષનો હેતુ હોય તે યોગ છે, એમ કહેવામાં આવે તો તે પાંચ ભેદવાળો છે પરંતુ વૃત્તિરોધ પણ જો યોગ છે તેમ કહેવામાં આવે તો તે પણ પાંચ ભેજવાળો છે. પષ્યધાSણયમ્ - અહીં પ થી એ સમુચ્ચય છે કે મોક્ષનો હેતુ યોગ છે, તે તો અધ્યાત્માદિ પાંચ ભેદવાળો છે, પરંતુ આ પણ=વૃત્તિરોધ પણ, અધ્યાત્માદિ પાંચ ભેદવાળો છે. ટીકા - वृत्तिरोधोऽपीति-मोक्षहेतुलक्षणो योगः पञ्चधा भिन्न इति प्रदर्शितं । वृत्तिरोधोऽपि चेद्योग उच्यते, अयमपि पञ्चधा भिद्यते, मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः, अनुभवसिद्धानां भेदानां दुरपह्नवत्वात्, अन्यथा द्रव्यमात्रपरिशेषप्रसङ्गादिति માવઃ Tર૭TI Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૪ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ટીકાર્ય : મોક્ષદેતુનHળો ...... વ્યાપારમેવતા, મોક્ષનો હેતુ છે સ્વરૂપ જેને એવો યોગ પાંચ પ્રકારના ભેદવાળો છે, એ પ્રમાણે શ્લોક-૨૬ સુધી બતાવાયું. જો વૃત્તિરોધ પણ યોગ કહેવાય છે તો આ પણ=વૃત્તિરોધ પણ, પાંચ પ્રકારના ભેદવાળો છે; કેમ કે મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારના વ્યાપારનો ભેદ છે. અહીં પ્રશ્ન થાય કે વૃત્તિરોધરૂપ યોગ પાંચ ભેજવાળો ન સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી ગ્રંથકારશ્રી હેતુ કહે છે – અનુભવ . માવ: // અનુભવસિદ્ધ એવા ભેદોનો અનુભવસિદ્ધ એવા વૃત્તિરોધના અધ્યાત્માદિ પાંચ પ્રકારના ભેદોનો, અપાલાપ કરી શકાય નહિ. અવ્યથા=વૃત્તિરોધના અધ્યાત્માદિ પાંચ પ્રકારના ભેદો અનુભવસિદ્ધ હોવા છતાં ન સ્વીકારવામાં આવે તો, દ્રવ્યમાત્ર પરિશેષનો પ્રસંગ છે= અધ્યાત્માદિ પાંચ ભેદરૂપ પર્યાયનો અપલાપ કરવામાં આવે તો માત્ર વૃતિરોધપરિણત આત્મદ્રવ્ય છે તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે, એ પ્રમાણે ભાવ છે. રા ભાવાર્થઅધ્યાત્માદિ પાંચ ભેજયુક્ત વૃત્તિરોધ યોગ - યોગલક્ષણબત્રીશી-૧૦માં યોગનું લક્ષણ કરેલ કે “મોક્ષનો હેતુ એવો જીવનો વ્યાપાર” તે યોગ છે અને તે યોગ અધ્યાત્માદિ પાંચ પ્રકારનો છે. એ વાત પ્રસ્તુત યોગભેદબત્રીશી-૧૮માં શ્લોક-૨૬ સુધી બતાવી. હવે પાતંજલમતવાળા ચિત્તવૃત્તિનો રોધ યોગનું લક્ષણ કરે છે, તે અપેક્ષાએ વૃત્તિરોધ એ યોગ છે, એમ અર્થ કરીએ તોપણ યોગનું લક્ષણ સંગત થાય છે, કેમ કે જીવમાં વર્તતી વૃત્તિઓ સંસારનું કારણ છે અને તે વૃત્તિઓનો રોધ કર્મબંધને અટકાવીને મોક્ષનું કારણ છે, અને વૃત્તિરોધને જો યોગ કહીએ તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદો સંગત થઈ શકે છે, કેમ કે કર્મબંધને અનુકૂળ એવી મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં જુદા જુદા પ્રકારનો વ્યાપાર છે, તેને આશ્રયીને વૃત્તિરોધવાળો યોગ પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૫ યોગભેદઢાત્રિશિકા/બ્લોક-૨૭ અધ્યાત્માદિ પાંચ ભેદવાળો છે; અને તે કઈ રીતે છે તે સ્વયં ગ્રંથકારશ્રી શ્લોક૨૮માં બતાવવાના છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે વૃત્તિરોધના અધ્યાત્માદિ પાંચ ભેદો ન પાડીએ અને માત્ર વૃત્તિરોધ યોગ છે તેમ કહીએ તો શું વાંધો છે? તેથી ગ્રંથકારશ્રી કહે છે – કર્મબંધને અનુકૂળ એવી મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારનો ભેદ અનુભવસિદ્ધ છે, તેનો અપલાપ કરી શકાય નહિ, અને જો તે પાંચ પ્રકારના ભેદનો અપલોડ કરવામાં આવે તો દ્રવ્યમાત્ર પરિશેષનો પ્રસંગ આવે. આશય એ છે કે સર્વત્ર ભેદની પ્રાપ્તિ પર્યાયને આશ્રયીને છે અને પર્યાયને આશ્રયીને થતા અનુભવસિદ્ધ ભેદોનો અપલાપ કરવામાં આવે તો પરિશેષથી દ્રવ્યમાત્ર પ્રાપ્ત થાય=જેમ અધ્યાત્માદિ પાંચ પ્રકારના વૃત્તિરોધને માત્ર વૃત્તિરોધમાં સમાવેશ કરીને એક વૃત્તિરોધને સ્વીકારવામાં આવે તો વૃત્તિરોધ પરિણત આત્મદ્રવ્ય યોગ છે તેમ પ્રાપ્ત થાય અને તે રીતે સર્વ પર્યાયોનો દ્રવ્યમાં અંતર્ભાવ કરવામાં આવે તો જગતમાં દ્રવ્યમાત્ર પ્રાપ્ત થાય. તેથી કોઈપણ સ્થાનમાં પર્યાયનો સ્વીકાર થઈ શકે નહિ, માત્ર દ્રવ્યના સ્વીકારનો પ્રસંગ આવે. જેમ જીવના સંસારી અને મુક્ત બે ભેદો પડે છે અને સંસારી જીવોના પૃથ્વીકાયાદિ છ ભેદો પડે છે તે પર્યાયને આશ્રયીને અનુભવસિદ્ધ ભેદો છે. તે અનુભવસિદ્ધ ભેદોનો અપલાપ કરીએ તો સર્વ ભેદથી રહિત એવા માત્ર જીવદ્રવ્યના સ્વીકારનો પ્રસંગ આવે, તેથી જીવના સંસારી અને મુક્ત બે ભેદો પણ પડી શકે નહિ, જીવના સંસારી અને મુક્ત બે ભેદો પાડવામાં ન આવે અને માત્ર જીવદ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો જગતુવર્તી સંસારી અને મુક્ત એવા જીવના ભેદનો બોધ થાય નહિ, સંસારી અને મુક્ત એ પ્રકારના જીવના ભેદનો બોધ થાય નહિ તો મુક્ત અવસ્થાનો બોધ થાય નહિ અને મુક્તઅવસ્થાનો બોધ થાય નહિ તો મોક્ષને ઉદ્દેશીને યોગમાર્ગની પ્રવૃત્તિનો બોધ થાય નહિ. વળી સંસારી જીવોના અવાંતર પૃથ્વીકાયાદિ ભેદો પાડવામાં ન આવે તો પૃથ્વીકાયાદિ અવાંતર ભેદોનો બોધ થાય નહિ અને પૃથ્વીકાયાદિ અવાંતર ભેદોનો બોધ થાય નહિ તો ષકાયના પાલનને અનુરૂપ યત્ન થઈ શકે નહિ. તેથી ઉચિત Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૬ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૨૮ પ્રવૃત્તિ માટે પર્યાયાસ્તિક નયને આશ્રયીને અનુભવસિદ્ધ ભેદ-પ્રભેદો માનવા જોઈએ. એ રીતે વૃત્તિરોધના પણ અનુભવસિદ્ધ અધ્યાત્માદિ પાંચ ભેદોનો અપલાપ થઈ શકે નહિ, અને જો અપલાપ કરીએ તો માત્ર વૃત્તિ૨ોધપરિણત આત્મદ્રવ્ય યોગ છે તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે, અને તેમ સ્વીકારીએ તો વૃત્તિરોધના અધ્યાત્માદિ અવાંતર પાંચ ભેદોનો બોધ થાય નહિ, અને અધ્યાત્માદિ અવાંતર પાંચ ભેદોનો બોધ થાય નહિ તો પોતાની ભૂમિકાને ઉચિત કયા પ્રકારના વૃત્તિરોધમાં પોતે યત્ન કરી શકે તેમ છે, તેવો નિર્ણય થાય નહિ, અને પોતાની ભૂમિકા પ્રમાણે કયો વૃત્તિરોધ પોતાનાથી થઈ શકે તેવો નિર્ણય થાય નહિ તો યોગમાર્ગમાં યત્ન થઈ શકે નહિ. તેથી યોગમાર્ગમાં સમ્યગ્ યત્ન કરવા માટે અવાંતર ભેદોનો અપલાપ કરવો ઉચિત નથી.II૨૭ના અવતરણિકા : મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારના ભેદથી અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે થઈ શકે છે ? તે બતાવવા માટે મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે સંગત છે, તે પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક ઃ प्रवृत्तिस्थिरताभ्यां हि मनोगुप्तिद्वये किल । भेदाश्चत्वार इष्यन्ते तत्रान्त्यायां तथान्तिमः ।। २८ ।। અન્વયાર્થ: પ્રવૃત્તિસ્થિરતામ્યાં દ્વિ=પ્રવૃત્તિ અને સ્થિરતા દ્વારા થયેલી મનોવ્રુત્તિયે બે પ્રકારની ગુપ્તિમાં વિત્ત=ખરેખર વાર:=ચાર ભેદો=અધ્યાત્મ, ભાવતા, ધ્યાન અને સમતારૂપ ચાર ભેદો, તથા અન્યાયાં તત્ર=અને અંત્ય એવી તેમાં=ચરમમાં–ત્રીજી મનોગુપ્તિમાં નિમ:=વૃત્તિસંક્ષય યોગ રૂત્તે ઈચ્છાય છે. ||૨૮॥ શ્લોકાર્થ : પ્રવૃત્તિ અને સ્થિરતા દ્વારા થયેલી બે પ્રકારની મનોગુપ્તિમાં ખરેખર અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતારૂપ ચાર ભેદો અને ત્રીજી Page #113 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૨૮ મનોગતિમાં વૃત્તિસંક્ષય યોગ ઈચ્છાય છે. ll૨૮ll ટીકા - - प्रवृत्तीति-प्रवृत्ति: प्रथमाभ्यासः, स्थिरता-उत्कर्षकाष्ठाप्राप्तिः, ताभ्यां मनोगुप्तिद्वये किल आद्याश्चत्वारो भेदा:-अध्यात्मभावनाध्यानसमतालक्षणा:, इष्यन्ते, व्यापारभेदाद्, एकत्र क्रमेणोभयोः समावेशात्, यथोत्तरं विशुद्धत्वात् । तथाऽन्त्यायां चरमायां, तत्र-मनोगुप्तौ, अन्तिमो-वृत्तिसङ्क्षयः, इष्यते । इत्थं हि पञ्चापि प्रकारा निरपाया एव ।।२८ ।। ટીકાર્ચ - પ્રવૃત્તિઃ ..... વ્યાપારમેન, પ્રવૃત્તિ=પ્રથમ અભ્યાસ, સ્થિરતા=ઉત્કર્ષની કાષ્ઠાની પ્રાપ્તિઉત્કર્ષની પરાકાષ્ઠા, બંને દ્વારા બે પ્રકારની મનોગુપ્તિ થાય છે અને બે પ્રકારની મનોગુપ્તિમાં ખરેખર પ્રથમના ચાર ભેદો=અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતારૂપ પ્રથમના ચાર ભેદો, ઈચ્છાય છે; કેમ કે વ્યાપારનો ભેદ છે=પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર પ્રકારના વ્યાપારનો ભેદ છે, તેથી અધ્યાત્માદિ ચાર ભેદો ઈચ્છાય છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બે મનોગુપ્તિમાં ચાર ભેદો કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –– ત્ર..... સમાવેશ, એકમાં-અધ્યાત્માદિ ચારમાંથી કોઈ એકમાં, ક્રમથી ઉભયનો=પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને પ્રકારની મનોગુપ્તિનો, સમાવેશ હોવાથી, પ્રવૃત્તિ અને સ્થિરતારૂ૫ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર ભેદોનો સમાવેશ છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિ ક્રમસર સ્વીકારવામાં આવે, ત્યારપછી ભાવના આદિ યોગમાં પણ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિ સ્વીકારવામાં આવે તો પ્રવૃત્તિ કરતાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વિશુદ્ધ હોવાને કારણે, ભાવનાદિ યોગમાં વર્તતી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિને વિશુદ્ધ Page #114 -------------------------------------------------------------------------- ________________ ८८ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ માનવાનો પ્રસંગ આવશે. તેથી ગ્રંથકારશ્રી કહે છે – થોત્તર વિશુદ્ધવાન્ ! યથોત્તર વિશુદ્ધપણું હોવાથી અધ્યાત્મમાં પ્રગટ થયેલી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં સ્થિરતારૂપ મતોગુપ્તિ વિશુદ્ધ છે, અને અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિ કરતાં ભાવનામાં થયેલી પ્રવૃત્તિરૂપ મોગુપ્તિ વિશુદ્ધ છે, અને ભાવનામાં થયેલ પ્રવૃત્તિરૂપ મોગુપ્તિ કરતાં ભાવનામાં થયેલ સ્થિરતારૂપ મતોગતિ વિશુદ્ધ છે, અને ભાવનામાં થયેલ સ્થિરતારૂપ મોગુપ્તિ કરતાં ધ્યાનમાં થયેલ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે, અને ધ્યાનમાં થયેલ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં ધ્યાનમાં થયેલ સ્થિરતારૂપ મતોગુપ્તિ વિશુદ્ધ છે, અને ધ્યાનમાં થયેલ સ્થિરતારૂપ મોગુપ્તિ કરતાં સમતામાં થયેલ પ્રવૃત્તિરૂપ મતોગતિ વિશુદ્ધ છે, અને સમતામાં થયેલ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં સમતામાં થયેલ સ્થિરતારૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. આ રીતે યથોત્તર વિશુદ્ધપણું હોવાથી (અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિને ભાવના વગેરેમાં વર્તતી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં વિશુદ્ધ માનવાનો પ્રસંગ આવશે નહિ, એમ અવય છે.) તથા ... વ ાા અને અંત્ય એવી તેમાં ચરમ એવી મનોગુપ્તિમાં=પ્રથમની બે મતોગુપ્તિ કરતાં ત્રીજી એવી મનોગુપ્તિમાં, અંતિમ-અધ્યાત્માદિ પાંચ યોગમાંથી અંતિમ ભેદ વૃત્તિસંક્ષય, ઈચ્છાય છે. હિં=જે કારણથી આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પાંચે પણ પ્રકારો=અધ્યાત્માદિ પાંચે પણ પ્રકારો, નિરપાય જ છે–વૃતિરોધમાં સુસંગત જ છે. li૨૮. ભાવાર્થત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ યોગોનો સમાવેશ : શ્લેક-૨૯માં ગ્રંથકારશ્રી સ્વયં બતાવવાના છે તે મનોગુપ્તિ ત્રણ પ્રકારની છે. તે ત્રણ પ્રકારની મનોગુપ્તિમાંથી પ્રથમ પ્રકારની મનોગુપ્તિ પ્રવૃત્તિરૂપ છે અને બીજા પ્રકારની મનોગુપ્તિ સ્થિરતારૂપ છે, અને પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ પ્રથમ અભ્યાસરૂપ છે અને સ્થિરતારૂપ મનોગુપ્તિ ઉત્કર્ષની પરાકાષ્ઠાની પ્રાપ્તિરૂપ છે. આ બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ યોગના ચાર ભેદો ઈચ્છાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાત્રિશિકા/બ્લોક-૨૮ અહીં પ્રશ્ન થાય કે મનોરાપ્તિ બે પ્રકારની છે, તેમાં અધ્યાત્માદિ ચાર ભેદો કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – વ્યાપારના ભેદથી બે પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ ચાર ભેદો સંગત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં અધ્યાત્મનો વ્યાપાર છે તેના કરતાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ભાવનાનો વ્યાપાર જુદા પ્રકારનો છે, અને પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ભાવનાનો વ્યાપાર છે તેના કરતાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ધ્યાનનો વ્યાપાર જુદા પ્રકારનો છે, અને પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ધ્યાનનો વ્યાપાર છે તેના કરતાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં સમતાનો વ્યાપાર જુદા પ્રકારનો છે. અહીં પ્રશ્ન થાય કે અધ્યાત્મમાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિ કઈ રીતે રહેલી છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – અધ્યાત્મમાં ક્રમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે, અને તે રીતે ભાવનામાં પણ ક્રમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે, અને તે રીતે ધ્યાનમાં પણ કમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે, અને તે રીતે સમતામાં પણ ક્રમસર પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિનો સમાવેશ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રવૃત્તિરૂ૫ મનોગુપ્તિ કરતાં સ્થિરતારૂપ મનોગુપ્તિ શ્રેષ્ઠ છે. હવે અધ્યાત્મ, ભાવના વગેરે યોગોમાં પ્રવૃત્તિ અને સ્થિરતારૂપ બંને મનોગુપ્તિ ક્રમસર સ્વીકારવામાં આવે તો ભાવનાદિમાં વર્તતી પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં અધ્યાત્મમાં વર્તતી સ્થિરતારૂપ મનોગુપ્તિને શ્રેષ્ઠ માનવાનો પ્રસંગ આવશે. તેથી કહે છે – યથોત્તર વિશુદ્ધપણું છે. તેથી આવો પ્રસંગ આવશે નહિ. યથોત્તર વિશુદ્ધપણું આ રીતે છે – (૧) અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. (૨) અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯o યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ (૩) અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ભાવનામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૪) ભાવનામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ભાવનામાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૫) ભાવનામાં સ્થિરતારૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ધ્યાનમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૯) ધ્યાનમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ધ્યાનમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૭) ધ્યાનમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં સમતામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૮) સમતામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં સમતામાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. વળી ત્રીજા પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ યોગમાંથી વૃત્તિસંક્ષય રૂ૫ અંતિમ ભેદ ઈચ્છાય છે. તેથી ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોની સંગતિ છે. (૧) પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિમાં અધ્યાત્મયોગ - શ્લોક-૩૧માં કહેવાશે એ પ્રમાણે પાંચમાં ગુણસ્થાનકથી સાનુબંધ યોગની પ્રવૃત્તિ થાય છે. તે પ્રમાણે નિશ્ચયનયથી પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મયોગ શરૂ થાય છે અને તે અધ્યાત્મયોગ શ્લોક-૨માં બતાવ્યું એ રીતે શાસ્ત્રવચનથી તત્ત્વચિંતનરૂપ છે. પાંચમાદિ ગુણસ્થાનકવર્તી જે શ્રાવકાદિ તે પ્રમાણે શાસ્ત્રવચનથી તત્ત્વચિંતન કરતા હોય ત્યારે પ્રવૃત્તિ નામની મનોગુપ્તિ હોય છે અને તે પ્રવૃત્તિ નામની મનોગુપ્તિમાં અધ્યાત્મયોગરૂપ પ્રથમ ભેદ પ્રાપ્ત થાય છે. શ્લોક-ર૯માં બતાવશે તે પ્રમાણે પ્રથમ મનોગુપ્તિ વિમુક્તકલ્પનાજાળવાળી છે. તેથી પાંચમાગુણસ્થાનકવાળા યોગી “આ મને ઈષ્ટ છે, આ મને અનિષ્ટ છે,' એ પ્રકારની કલ્પનાજાળને છોડીને શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતા હોય ત્યારે પ્રથમ મનોગુપ્તિ વર્તે છે, વળી તત્ત્વચિંતનથી યોગમાર્ગની પ્રવૃત્તિ હોવાથી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૧ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ પ્રવૃત્તિરૂપ આ મનોગુપ્તિ છે અને તે મનોગુપ્તિ હજુ સ્થિર પરિણામને પામેલી નથી, તેથી પ્રથમ અભ્યાસરૂપ આ મનોગુપ્તિ છે. તે વખતે અધ્યાત્માદિ યોગના પાંચ ભેદોમાંથી અધ્યાત્મયોગમાં પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિના ભેદની પ્રાપ્તિ થાય છે. (૨) સ્થિરતારૂપ મનોગતિમાં અધ્યાત્મયોગ - ઉપરોક્ત રીતે મનોગુપ્તિમાં અભ્યાસ કરવાથી જ્યારે સંસારના ઈષ્ટ, અનિષ્ટ પદાર્થો પ્રત્યે સમભાવ પ્રગટે છે ત્યારે જીવ સમત્વમાં સુપ્રતિષ્ઠિત બને છે, તેથી સ્થિરતારૂપ મનોગુપ્તિ આવે છે, અને તે વખતે અધ્યાત્માદિ યોગના આઠ ભેદોમાંથી અધ્યાત્મયોગમાં શ્લોક-૨૯માં બતાવશે એ, સ્થિરતારૂપ બીજા મનોગુપ્તિના ભેદની પ્રાપ્તિ થાય છે. (૩) પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિમાં ભાવનાયોગ - શ્લોક-૯માં બતાવ્યું એ પ્રમાણે અધ્યાત્મનો પ્રતિદિન પ્રવર્ધમાન પરિણામ ભાવનાયોગ છે. તેથી જે યોગી અધ્યાત્મની સ્થિરતારૂપ મનોગુપ્તિને પામ્યા પછી પ્રતિદિન અધ્યાત્મની વૃદ્ધિ થાય તે રીતે ભાવનાયોગમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે ભાવનાયોગને અનુકૂળ પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ છે; પરંતુ તે મનોગુપ્તિ સ્થિર પરિણામવાળી નથી, તેથી ઈષ્ટ-અનિષ્ટના સંકલ્પના ત્યાગપૂર્વક અધ્યાત્મની પ્રતિદિન વૃદ્ધિ થાય તે રીતે શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન કરે છે. આ ભાવનાયોગની મનોગુપ્તિ અભ્યાસદશાની હોવા છતાં અધ્યાત્મયોગની સ્થિરતારૂપ મનોગુપ્તિ કરતાં અધિક વિશુદ્ધ છે; કેમ કે પ્રતિદિન પ્રવર્ધમાન પરિણામવાળું તત્ત્વચિંતન છે. (૪) સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ભાવનાયોગ: ભાવનાયોગમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિવાળા યોગી જ્યારે તે મનોગુપ્તિ સુઅભ્યસ્ત થાય ત્યારે સ્થિરતારૂપ મનોગુપ્તિને પ્રાપ્ત કરે છે. તે વખતે સર્વત્ર સમભાવમાં ચિત્ત સુપ્રતિષ્ઠિત બને છે, તેથી પ્રતિદિન પ્રવર્ધમાન એવો અધ્યાત્મયોગ અતિશયિત બને છે. તેથી ભાવનાયોગની પરાકાષ્ઠારૂપ ચિત્તની ભૂમિકા પ્રાપ્ત થાય છે, તે ભાવનાયોગમાં સ્થિરતારૂપ બીજી મનોગુપ્તિ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૨ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ (૫) પ્રવૃત્તિરૂપ મનોગતિમાં ધ્યાનયોગ: શ્લોક-૧૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું, તે પ્રમાણે સુઅભ્યસ્ત ભાવનાયોગવાળા યોગીઓ ધ્યાનમાં યત્નનો પ્રારંભ કરે છે ત્યારે પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ પ્રગટ થાય છે અને તે વખતે અભ્યાસદશાનું ધ્યાન પ્રગટે છે. તે ધ્યાનયોગમાં પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ છે. (૬) સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ધ્યાનયોગ: ધ્યાનયોગમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિવાળા યોગી ધ્યાનમાં યત્ન કરે છે તોપણ નિમિત્તને પામીને ધ્યાનમાં અલના થાય છે અને ધ્યાનની સંતતિમાં તેઓ યત્ન કરી શકતા નથી, આમ છતાં અભ્યાસરૂપે ધ્યાનયોગમાં યત્ન કરતા હોય છે. જ્યારે ધ્યાન સુઅભ્યસ્ત થાય છે, ત્યારે ધ્યાનયોગમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ આવે છે અને ધ્યાનમાં સ્થિરતારૂપ મનોગુપ્તિવાળા યોગીઓ ધ્યાનની સંતતિમાં યત્ન કરી શકે છે, તે ધ્યાનયોગમાં સ્થિરતારૂપ બીજી મનોગુપ્તિ છે. (૭-૮) પ્રવૃત્તિરૂપ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં સમતાયોગ: શ્લોક-૨૨માં સમતાયોગનું સ્વરૂપ બતાવ્યું અને શ્લોક-૨૩માં કહ્યું કે ભાવનાયોગના સેવનથી પ્રથમ સમતા પ્રગટે છે, જે ધ્યાનયોગના કારણરૂપ છે, પરંતુ ધ્યાનના ઉત્તરભાવિ એવા ચોથા યોગરૂપ સમતાયોગસ્વરૂપ નથી. ત્યારપછી ધ્યાન પ્રગટે છે અને ત્યારપછી ધ્યાન અને સમતાનો પરસ્પર પ્રવાહ ચાલે છે. તે પ્રમાણે પ્રથમ ભૂમિકાની સમતા પ્રગટ્યા પછી ધ્યાનમાં યત્ન શરૂ થાય છે અને તે ધ્યાન પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિવાળું હોય છે અને ત્યારપછી સ્થિરતારૂપ મનોગુપ્તિવાળું ધ્યાન પ્રગટે છે, અને તે ધ્યાન પ્રગટ્યા પછી વિશિષ્ટ કોટિનો સમતાયોગ આવે છે. તે સમતાયોગમાં પણ પ્રથમ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ હોય છે, ત્યારે સમતાવાળા મુનિ પણ સુઅભ્યસ્ત સમતાવાળા નથી, પરંતુ જ્યારે સ્થિરતારૂપ મનોગુપ્તિ આવે છે ત્યારે સુઅભ્યસ્ત સમતા આવે છે. તે વખતે વિશિષ્ટ કોટિના ધ્યાન અને સમતાનો પ્રવાહ ચાલે છે. આ રીતે સમતાયોગમાં ક્રમસર પ્રવૃત્તિરૂપ અને સ્થિરતારૂપ મનોગુપ્તિ છે. વળી ત્રીજી મનોગુપ્તિ કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે પ્રગટ થાય છે અને તે મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષય નામના યોગનો પાંચમો ભેદ ઘટે છે; કેમ કે કેવલજ્ઞાન Page #119 -------------------------------------------------------------------------- ________________ યોગાભેદદ્ધાત્રિશિકા,બ્લોક-૨૯ ૯૩ વખતે મોહના અને મતિજ્ઞાનના વિકલ્પોનો નાશ થાય છે. તેથી વૃત્તિ સંક્ષયરૂપ પાંચમો યોગભેદ ત્રીજી મનોગુપ્તિમાં=કેવલજ્ઞાનકાળમાં પ્રગટ થયેલ આત્મારામ મનરૂપ ત્રીજી મનોગુપ્તિમાં, ઘટે છે. ૨૮ અવતરણિકા : શ્લોક-૨૮માં કહ્યું કે ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદો ઘટે છે. તેથી હવે તે ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनश्चेति(स्तज्ज्ञैः) मनोगुप्तिस्त्रिधोदिता ।।२९।। અન્વયાર્થઃ વિમુવત્તાત્પનાનાનં=વિમુક્તકલ્પનાજાળવાળું સમત્વે સુપ્રતિષ્ઠિત સમપણામાં સુપ્રતિષ્ઠિત માત્મારામં આત્મામાં વિશ્રામ પામેલું મન=મન તત્તે =તેના જાણનારાઓ વડે ત્રિથા મનોતિઃ ૩દ્રિતા ત્રણ પ્રકારની મનોગુપ્તિ કહેવાઈ છે. ૨૯ શ્લોકાર્ચ - (૧) વિમુક્ત કલ્પનાજાળવાળું, (૨) સમત્વમાં સુપ્રતિષ્ઠિત અને (૩) આત્મામાં વિશ્રામ પામેલું એવું મન, તેના જાણનારાઓ વડે ત્રણ પ્રકારની મનોગતિ કહેવાઈ છે. ll૨૯ll ટીકા - विमुक्तेति-विमुक्तं परित्यक्तं, कल्पनाजालं-सङ्कल्पविकल्पचक्रं, येन तत्, तथा समत्वे सुप्रतिष्ठितं सम्यग्व्यवस्थितं, आत्माराम-स्वभावप्रतिबद्धं, मनः तज्ज्ञैः= तद्वेदिभिः, मनोगुप्तिस्त्रिधा-त्रिभिः प्रकारैः, उदिता-कथिता ।।२९।। ટીકાર્ચ - વિમુવત્ત .. થતા ! (૧) વિમુક્ત=પરિત્યક્ત, કલ્પતાજાલ સંકલ્પ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૪ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૯ વિકલ્પનું ચક્ર જેના વડે એવું તે-મત (૨) સમપણામાં સુપ્રતિષ્ઠિત=સમ્યમ્ વ્યવસ્થિત એવું મન અને (૩) આત્મારામ આત્મામાં આરામ કરનાર= સ્વભાવમાત્રમાં પ્રતિબદ્ધ એવું મન, તેના જાણનારાઓ વડે ત્રણ પ્રકારની મતોગુપ્તિ કહેવાઈ છે. ર૯. ભાવાર્થ :ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ :(૧) વિમુક્ત કલ્પનાજાળવાળું મન : પાંચમા આદિ ગુણસ્થાનકવર્તી દેશવિરતિધરાદિ શાસ્ત્રવચનાનુસાર ચૈત્યવંદનાદિ ક્રિયા કરતા હોય કે શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતા હોય કે શાસ્ત્રાધ્યયન કરતા હોય ત્યારે, સંસારના પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટના સંકલ્પ-વિકલ્પનું ચક્ર બંધ થાય છે અને ઈષ્ટ અને અનિષ્ટના સંકલ્પ-વિકલ્પના ચક્ર વગરનું મન પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ છે. અહીં સંકલ્પ એટલે ઈન્દ્રિયોને અનુકૂળ ભાવોમાં અને પ્રતિકૂળ ભાવોમાં “આ મને અનુકૂળ છે અને આ મને પ્રતિકૂળ છે,' એવી બુદ્ધિ તે સંકલ્પ છે, અને તે બુદ્ધિને કારણે પદાર્થને જોઈને “આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે,” એ પ્રકારના જે વિચારો ઊઠે છે, તે વિકલ્પ છે. આવા સંકલ્પ-વિકલ્પવાળું મન અગુપ્ત છે અને અગુપ્ત મન કર્મનાં જાળાંઓને બાંધીને સંસારનું કારણ બને છે. દેશવિરતિધર શ્રાવકાદિ જ્યારે આગમને પરતંત્ર થઈને શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતા હોય કે કોઈ ઉચિત અનુષ્ઠાન કરતા હોય ત્યારે આ સંકલ્પવિકલ્પો બંધ થાય છે, અને શાસ્ત્રનાં વચનોથી આત્માને ભાવિત કરવાનો મનોયત્ન વર્તે છે, તે વિમુક્ત કલ્પનાજાળવાળી પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. (૨) સમપણામાં સુપ્રતિષ્ઠિત મન : દેશવિરતિધર કે સર્વવિરતિધર સાધક યોગી શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરીને પ્રથમ મનોગુપ્તિને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ પ્રગટે છે, જે વિમુક્તકલ્પનાજાલસ્વરૂપ છે. આ મનોગુપ્તિનું સેવન કરી કરીને જ્યારે તે યોગી શાસ્ત્રવચનથી અત્યંત ભાવિતમનવાળા બને છે, ત્યારે જગતના પદાર્થો પ્રત્યે Page #121 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૩૦ ૫ અત્યંત ઉપેક્ષાના પરિણામ થાય છે. તેથી બાહ્ય પદાર્થોને જોઈને સંકલ્પો ઊઠે તેવું તેમનું મન હોતું નથી, માટે બાહ્ય પદાર્થોને અવલંબીને વિકલ્પો પણ ઊઠતા નથી, પરંતુ બાહ્ય સર્વ પદાર્થો પોતાના માટે અનુપયોગીરૂપે સમાન છે, એ પ્રકારની બુદ્ધિ પ્રગટે છે. તેથી બાહ્ય પદાર્થોને આશ્રયીને વિકલ્પો ન થાય અને આત્માના સ્વભાવભૂત પરિણામમાં મન સમ્યમ્ વ્યવસ્થિત રહે તેવી ચિત્તવૃત્તિ પ્રગટે છે, તે બીજા પ્રકારની=સમપણામાં સુપ્રતિષ્ઠિતરૂપ મનોગુપ્તિ છે અને આ બીજા પ્રકારની મનોગુપ્તિ પણ અધ્યાત્મયોગકાળમાં જે વિશુદ્ધિવાળી છે, તેના કરતાં ભાવનાયોગ, ધ્યાનયોગ અને સમતાયોગમાં ક્રમશઃ અધિક અધિક વિશુદ્ધિવાળી છે. (૩) આત્મારામ મન : કેવલજ્ઞાનની પ્રાપ્તિકાળમાં મન સદા આત્મામાં વિશ્રાંત હોય છે, તેથી મનમાં મતિજ્ઞાનના વિકલ્પો હોતા નથી અને મોહના પણ વિકલ્પો હોતા નથી. આ ત્રીજા પ્રકારની આત્મારામ મનોગુપ્તિ કેવલજ્ઞાનથી શરૂ થાય છે અને તેની પરાકાષ્ઠા યોગનિરોધકાળમાં હોય છે. તેથી વિકલ્પરૂપ અને સ્પંદરૂપ બંને પ્રકારનો વૃત્તિસંક્ષય આ ત્રીજા પ્રકારની મનોગુપ્તિમાં હોય છે.૨૯ અવતારણિકા - શ્લોક-૨૭માં કહેલ કે વૃત્તિરોધને યોગરૂપે સ્વીકારીએ તોપણ મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં અધ્યાત્માદિ પાંચ ભેદોની પ્રાપ્તિ છે. ત્યારપછી શ્લોક-૨૮માં મનના રોધ વખતે પ્રાપ્ત થતી ત્રણ પ્રકારની મોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે ઘટે છે તે બતાવ્યું અને મનના રોધ વખતે ત્રણ પ્રકારની મનોગુપ્તિ કઈ છે તે શ્લોક-૨૯માં બતાવ્યું. હવે વચનગુપ્તિ અને કાયમુર્તિ અને ઈસમિતિ આદિના રોધમાં અધ્યાત્માદિ પાંચ ભેદો કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેનું દિશાસૂચન કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अन्यासामवतारोऽपि यथायोगं विभाव्यताम् । यतः समितिगुप्तीनां प्रपञ्चो योग उत्तमः ।।३०।। Page #122 -------------------------------------------------------------------------- ________________ G9 અન્વયાર્થ: યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૩૦ ગન્યાસા=અન્યનો=વાક્-કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિનો અવતારોપિ=અવતાર પણ=અધ્યાત્માદિ પાંચ યોગભેદમાં અંતર્ભાવ પણ યથાયો=યથાસ્થાન વિમાવ્યતા=વિચારવો, યતઃ=જે કારણથી સમિતિ ગુપ્તીનાં પ્રપન્ગ્વ:=સમિતિ, ગુપ્તિઓનો પ્રપંચ=વિસ્તાર, ઉત્તમઃ યોગ:=ઉત્તમ યોગ કહેવાય છે. 113011 શ્લોકાર્થ ઃ અન્યનો અવતાર પણ યથાસ્થાન વિચારવો, જે કારણથી સમિતિ, ગુપ્તિઓનો વિસ્તાર ઉત્તમ યોગ કહેવાય છે. ।।૩૦।। * અન્યાતામવતારોઽવિ - અહીં ‘પિ’ થી એ સમુચ્ચય છે કે મનોગુપ્તિનો તો અધ્યાત્માદિ યોગમાં અવતાર છે, પરંતુ અન્યનો=વચનગુપ્તિ-કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિનો પણ અધ્યાત્માદિ યોગમાં અવતાર છે. ટીકા ઃ अन्यासामिति-अन्यासां-वाक्कायगुप्तीर्यासमित्यादीनां अवतारोऽपि - अन्तmવોર્ડાવિ, યથાયોનું યથાસ્થાન, વિમાન્યતા વિષાર્થતાં, યતો ચસ્માત્, સમિતિનુપ્તીનાં પ્રવગ્યો ચથાપર્યાય વિસ્તારો, યોગ ઉચ્યતે, ઉત્તમ=ઉત્કૃષ્ટ:, ન તુ તિવ્રુત્તિविभिन्नस्वभावो योगपदार्थोऽतिरिक्तः कोऽपि विद्यत इति ।। ३० ।। ટીકાર્ય : अन्यासां વિદ્યુત કૃતિ ।। અન્યનો=વા-કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિતો, અવતાર પણ=અધ્યાત્માદિ પાંચ યોગભેદોમાં અંતર્ભાવ પણ, યથાયોગ=જે સ્થાને જે ઘટતું હોય તે પ્રમાણે, વિચારવો, જે કારણથી સમિતિ-ગુપ્તિનો પ્રપંચ=યથાપર્યાય વિસ્તાર=તરતમતાની ભૂમિકા પ્રમાણે સમિતિ-ગુપ્તિનો ઉપર ઉપરની ભૂમિકાની પ્રાપ્તિરૂપ વિસ્તાર, ઉત્તમ=ઉત્કૃષ્ટ, યોગ કહેવાય છે, પરંતુ સમિતિ-ગુપ્તિથી વિભિન્ન સ્વભાવવાળો અતિરિક્ત કોઈપણ યોગ પદાર્થ વિદ્યમાન નથી. ‘રૂતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. ૧૩૦ના " Page #123 -------------------------------------------------------------------------- ________________ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ભાવાર્થ - સમિતિ-ગુપ્તિનો પ્રપંચ=વિસ્તાર ઉત્તમ યોગ - શ્લોક-૨૮માં ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અવતાર બતાવ્યો. તેમ વચનગુપ્તિ, કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિ પાંચ પ્રકારની સમિતિમાં કે જ્યાં ઘટે તે પ્રમાણે અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ પણ વિચારવો જોઈએ. જેમ કે ચરમ મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષયયોગનો અવતાર છે, તેમ ચરમ વચનગુપ્તિમાં અને ચરમ કાયગુપ્તિમાં વૃત્તિસંક્ષયયોગનો અવતાર છે; કેમ કે ચરમ વચનગુપ્તિ અને ચરમ કાયગુપ્તિ કેવલજ્ઞાન વખતે અને પ્રકૃષ્ટ યોગનિરોધ વખતે પ્રાપ્ત થાય છે. તેથી જેમ મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ બતાવ્યો, તેમ; વચનગુપ્તિ અને કાયગુપ્તિમાં પણ અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ વિચારી લેવો અને ઈર્યાસમિતિ આદિ કેવલજ્ઞાન સુધી હોય છે, તેથી જે સમિતિમાં જે યોગ ઘટતો હોય તેની વિચારણા સ્વયં કરી લેવી. અહીં કોઈને પ્રશ્ન થાય કે યોગમાર્ગના અધ્યાત્માદિ પાંચ ભેદો છે, તે પાંચ ભેદો સમિતિ-ગુપ્તિમાં કેમ અંતર્ભાવ પામ્યા? તેથી ગ્રંથકારશ્રી કહે છે – જે કારણથી સમિતિ-ગુપ્તિનો પ્રપંચ=વિસ્તાર, ઉત્કૃષ્ટ યોગ છે અને સમિતિગુપ્તિથી અન્ય કોઈ યોગમાર્ગ નથી. આનાથી એ ફલિત થાય કે સંપૂર્ણ યોગમાર્ગ સમિતિ-ગુપ્તિના વિસ્તારરૂપ છે અને તે સમિતિ-ગુપ્તિના વિસ્તારરૂપ યોગમાર્ગ અન્ય રીતે અધ્યાત્માદિ પાંચ ભેદવાળો બતાવાયો છે. તેથી સમિતિ-ગુપ્તિના વિસ્તારમાં અધ્યાત્માદિ પાંચ ભેદોનો અંતર્ભાવ થાય છે. અહીં ટીકામાં સમિતિ-ગુપ્તિના પ્રપંચનો અર્થ કર્યો કે સમિતિ-ગુપ્તિનો યથાપર્યાય વિસ્તાર. તેનું તાત્પર્ય એ છે કે કોઈ સાધક સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે અને સંયમ ગ્રહણ કર્યા પછી ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત હોય અને સંયમની વૃદ્ધિ અર્થે કોઈપણ પ્રવૃત્તિ કરે અને જો તેની સમિતિ-ગુપ્તિમાં લેશ પણ સ્કૂલના ન હોય, પરંતુ આગમને પરતંત્ર તેના મન, વચન અને કાયાના યોગો વર્તતા હોય, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૮ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૦ છતાં તેની સમિતિ-ગુપ્તિ, પ્રારંભની ભૂમિકાની છે. આવા સાધક સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવથી ગ્રહણશિક્ષામાં યત્ન કરે ત્યારે, અત્યંત વિધિપૂર્વક સ્વશક્તિના પ્રકર્ષથી શાસ્ત્રના તાત્પર્યને ગ્રહણ કરવામાં ઉપયુક્ત હોય અને શાસ્ત્રના પરમાર્થને ગ્રહણ કરીને સ્થિર કરવામાં અપ્રમાદભાવથી યત્નવાળા હોય અને તે શાસ્ત્રવચનોને સ્થિર કર્યા પછી જે બોધ થયો છે, તે પ્રમાણે આસેવનશિક્ષામાં યત્નવાળા હોય તો જેમ જેમ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરે છે તેમ તેમ તેમના સંયમના કંડકસ્થાનો વધે છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી જે સ્કૂલના વગરની સમિતિ-ગુપ્તિ હતી તે સમિતિ, ગુપ્તિ ઉત્તરોત્તર વિશુદ્ધિ વધવાથી અધિક અધિકતર થાય છે અને આ રીતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી સમિતિ-ગુપ્તિના પર્યાયો વધતા જાય છે. તે સર્વ સમિતિ-ગુપ્તિના પર્યાયોનો વિસ્તાર તે યોગ છે. આ સમિતિ-ગુપ્તિનો વિસ્તાર યોગ છે એમ ન કહેતાં ઉત્કૃષ્ટ યોગ છે, એમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પ્રાપ્તિ પૂર્વેનો અવિરત સમ્યગ્દષ્ટિ સુધીનો યોગ ઉત્કૃષ્ટ યોગ નથી, પરંતુ ઉત્કૃષ્ટ યોગનું કારણ બને તેવો યોગ છે; કેમ કે આ સમિતિ-ગુપ્તિકાળમાં દેશવિરતિધર શ્રાવક કે મુનિ પૂર્ણ રીતે ભગવાનના વચનને પરતંત્ર થઈને યોગમાર્ગમાં યત્ન કરનારા હોય છે. તેવો યત્ન અવિરત સમ્યગ્દષ્ટિ કરી શકતા નથી. દેશવિરતિધર શ્રાવક ચૈત્યવંદનાદિ કે સામાયિકાદિ અનુષ્ઠાનમાં સર્વજ્ઞના વચનાનુસાર યત્નવાળા હોય છે અને સર્વવિરતિધર ભાવસાધુ સદા સર્વજ્ઞના વચનાનુસાર યત્નવાળા હોય છે, માટે તે બંને ઉત્તમ યોગ છે. જ્યારે પાંચમા ગુણસ્થાનકથી પૂર્વનો પ્રથમથી ચતુર્થ ગુણસ્થાનક સુધીનો યોગ મોક્ષનું કારણ હોવા છતાં ભગવાનના વચનનું પૂર્ણ પારતંત્ર નહિ હોવાથી અને કાંઈક પરતંત્રને અભિમુખ ભાવ હોવાથી યોગ છે, પણ ઉત્તમ યોગ નથી. ૩૦ અવતરણિકા - શ્લોક-૨૭માં કહ્યું કે વૃત્તિરોધને યોગ કહેવામાં આવે તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદો વૃતિરોધરૂપ યોગમાં સંગત થશે, અને તેની સંગતિ કઈ રીતે છે તે શ્લોક-૨૮થી ૩૦ સુધી બતાવી. ત્યાં કોઈ કહે કે વૃતિરોધ જ યોગ છે અને અધ્યાત્માદિ ચાર ભેદો વૃતિરોધના ઉપાય છે, માટે અધ્યાત્માદિ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૯ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ચાર ભેદોને યોગ કહી શકાય નહિ. એ પ્રકારનું કોઈકનું કથન કોઈક વય અપેક્ષાએ ઈષ્ટ હોવા છતાં શાસ્ત્રમર્યાદાથી વૃતિરોધમાં પાંચ ભેદો માનવા ઉચિત છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - उपायत्वेऽत्र पूर्वेषामन्त्य एवावशिष्यते । तत्पञ्चमगुणस्थानादुपायोऽर्वागिति स्थितिः ।।३१।। અન્વયાર્થ: ૩==અહીં-અધ્યાત્માદિ યોગના પાંચ ભેદોમાં, પૂર્વેષપૂર્વનું અધ્યાત્માદિ ચાર યોગભેદોનું, રૂપાયત્વેઉપાયપણું હોતે છતેયોગનું ઉપાયપણું માત્ર કહેવાય છd, સન્ચ ઇવ-અંત્ય જ વૃત્તિક્ષય જ, વિશિષ્ટ અવશેષ રહે છે. ત–તે કારણથી=વૃત્તિક્ષયમાત્ર યોગ માનવો ઉચિત નથી પરંતુ અધ્યાત્માદિ પાંચે યોગ છે તેમ માનવું ઉચિત છે તે કારણથી, પડ્યમાથાના ૩ =પાંચમા ગુણસ્થાનકથી પૂર્વમાં, ઉપાયઃ=પૂર્વસેવારૂપ ઉપાય છે, તિ સ્થિતિ એ પ્રમાણે સ્થિતિ છે=શાસ્ત્રમર્યાદા છે. li૩૧ાા શ્લોકાર્ચ - અધ્યાત્માદિ પાંચ ભેદોમાં અધ્યાત્માદિ ચાર ભેદોનું યોગનું ઉપાયપણું માત્ર કહેવાય છતે વૃત્તિક્ષય જ યોગ અવશેષ રહે છે. તે કારણથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વમાં પૂર્વસેવારૂપ ઉપાય છે, એ પ્રમાણે શાઅમર્યાદા છે. ll૩૧|| ટીકા : उपायत्व इति-अत्र-अध्यात्मादिभेदेषु योगेषु, पूर्वेषाम् अध्यात्मादीनाम्, उपायत्वेभ्योगोपायत्वमात्रे वक्तव्ये, अन्त्य एव-वृत्तिक्षय एव, योगोऽवशिष्यते । तत्-तस्मात्, पञ्चमगुणस्थानादर्वाक् पूर्वसेवारूप उपायः, तत आरभ्य तु सानुबन्धयोगप्रवृत्तिरेवेति स्थिति:-सत्तन्त्रमर्यादा ।।३१।। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ટીકાર્ચ : ધ્યાત્મવિમેવુ.... મા અહીં=અધ્યાત્માદિ પાંચ યોગોમાં, પૂર્વનું= અધ્યાત્માદિ ચારનું, ઉપાયપણું=થોગનું ઉપાયપણે માત્ર, વક્તવ્ય હોતે છતે, અંત્ય જ વૃત્તિક્ષય જ, યોગ અવશેષ રહે છે. તે કારણથી=વૃત્તિક્ષય માત્ર યોગ માનવો ઉચિત નથી, પરંતુ અધ્યાત્માદિ પાંચે યોગ છે તેમ માનવું ઉચિત છે તે કારણથી, પાંચમાં ગુણસ્થાનકથી પૂર્વમાં પૂર્વસેવારૂપ ઉપાય છે, અને વળી ત્યાંથી આરંભીનેત્રપાંચમા ગુણસ્થાનકથી માંડીને, સાનુબંધ યોગ પ્રવૃત્તિ જ છે, એ પ્રકારની સ્થિતિ છે=સતંત્રની=સત્ આગમતી, મર્યાદા છે. li૩૧]. ભાવાર્થ :અધ્યાત્માદિ પાંચે યોગસ્વરૂપ : અક્ષેપફળસાધક નિશ્ચયનય યોગનિરોધની ચરમક્ષણને મોક્ષનું કારણ કહે છે. તેથી ચૌદમાં ગુણસ્થાનકની ચરમક્ષણને યોગ કહે છે અને તેની પૂર્વેનો વ્યાપાર યોગ નથી, પરંતુ યોગનો ઉપાય છે તેમ કહે છે. તેની જેમ નથવિશેષથી વૃત્તિક્ષયને યોગ સ્વીકારીએ તો વૃત્તિક્ષયની પૂર્વના અધ્યાત્માદિ ચાર ભેદો યોગના ઉપાય છે, તેમ સ્વીકારી શકાય. વળી અપેક્ષાએ જેમ વૃત્તિક્ષય મોક્ષનું કારણ છે અને અધ્યાત્માદિ યોગના ચાર ભેદો તેના ઉપાયો છે, તેમ અન્ય અપેક્ષાએ અધ્યાત્માદિ પણ યોગો છે. તેથી અધ્યાત્માદિચારને યોગના ઉપાયમાત્ર કહેવા ઉચિત નથી. તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે અધ્યાત્માદિ ચાર ભેદોને યોગના ઉપાયમાત્ર કહેવામાં આવે તો વૃત્તિક્ષયરૂપ અંત્ય ભેદ જ યોગરૂપે પ્રાપ્ત થશે અને અધ્યાત્માદિ ચારયોગના ઉપાય પ્રાપ્ત થશે, પરંતુ તેમ માનવું ઉચિત નથી; કેમ કે મોક્ષનો અર્થી જીવ મોક્ષના ઉપાયોને જાણીને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે, અને મોક્ષના ઉપાયો અધ્યાત્માદિ પાંચ યોગો છે; કેમ કે મોક્ષનો અર્થી જીવ મોક્ષના ઉપાયરૂપ ભગવાનના વચનને પરતંત્ર થઈને ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરતો હોય ત્યારે તે અનુષ્ઠાન મોક્ષનું કારણ છે, એમ વ્યવહારનય સ્વીકારે છે, અને તે વખતે અધ્યાત્માદિ સર્વ ભેદો યથાક્રમે પ્રાપ્ત થાય છે. માટે અધ્યાત્માદિ પાંચ ભેદોને યોગરૂપે કહેવા ઉચિત છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૧ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૨ પાંચમા ગુણસ્થાનકથી યોગનો પ્રારંભ તેની પૂર્વે પૂર્વસેવારૂપ ઉપાય - અધ્યાત્મનો પ્રારંભ પાંચમા ગુણસ્થાનકથી થાય છે; કેમ કે પાંચમા ગુણસ્થાનકથી આરંભીને સાધક યોગી આગમને પરતંત્ર થઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, અને પાંચમાં ગુણસ્થાનકથી પૂર્વમાં સમ્યગ્દષ્ટિ કે અપુનબંધકાદિ જીવો મોક્ષના અર્થે સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ આગમને પરતંત્ર થઈ શકે તેવી ગુપ્તિની પરિણતિ નહિ હોવાને કારણે તેઓની યોગની પ્રવૃત્તિ યોગ નથી, પરંતુ પૂર્વસેવારૂપ ઉપાય છે અર્થાત્ તે પૂર્વસેવાના બળથી અધ્યાત્માદિ યોગોને પ્રાપ્ત કરશે; જ્યારે પાંચમા ગુણસ્થાનકથી આરંભીને આગમને પરતંત્ર થઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ હોવાથી સાનુબંધ યોગની પ્રવૃત્તિ છે. આ પ્રકારની સતું શાસ્ત્રની મર્યાદા છે, માટે પાંચમા ગુણસ્થાનકથી પ્રારંભીને યોગીઓ જે કાંઈ ધર્માનુષ્ઠાન કરે છે તે સર્વ યોગ છે અને પાંચમાં ગુણસ્થાનકથી પૂર્વે સાધક જીવ જે કાંઈ ધર્માનુષ્ઠાન કરે છે, તે પૂર્વસેવારૂપ ઉપાય છે, તેમ માનવું ઉચિત છે. [૩૧] અવતરણિકા: પાંચ પ્રકારના યોગના ભેદોનું અત્યાર સુધી વર્ણન કર્યું અને વૃત્તિરોધને યોગ સ્વીકારીને ત્યાં પણ અધ્યાત્માદિ યોગના ભેદો સંગત છે તેમ બતાવ્યું. હવે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : भगवद्वचनस्थित्या योग: पञ्चविधोऽप्ययम् । सर्वोत्तमं फलं दत्ते परमानन्दमञ्जसा ।।३२ ।। અન્વયાર્થ: માવિકસ્થિત્યા=ભગવાનના વચનની સ્થિતિથી=મર્યાદાથી,પથ્થઘોડપિ= પાંચ પ્રકારનો પણ =આEયોગ, મગ્નસ-શીધ્ર પરમાનન્દ્ર સર્વોત્તમં હાઁ= પરમાનંદરૂપ સર્વોત્તમ ફળને આપે છે. પ૩રા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૩૨ શ્લોકાર્થ : ભગવાનના વચનની સ્થિતિથી પાંચ પ્રકારનો પણ આકચોગ શીઘ પરમાનંદરૂપ સર્વોત્તમ ફળને આપે છે. II3રા કન્વિવિઘSધ્યયમ્ - અહીં ‘પ' થી એ કહેવું છે કે વૃત્તિક્ષયરૂપ એક પ્રકારનો યોગ તો સર્વોત્તમ ફળને આપે છે, પરંતુ અધ્યાત્માદિ પાંચે પણ પ્રકારનો યોગ સર્વોત્તમ ફળને આપે છે. ટીકા - માવતિ-નિવસિદ્ધોડયમ્ આરૂરી ટીકાર્ચ - નિયાસિદ્ધોડયમ્ - શ્લોકના કથનમાત્રથી અર્થ સિદ્ધ છે. ૩રા ભાવાર્થઅધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું ફળ : પાંચમાં ગુણસ્થાનકે રહેલા સાધક, આગમને પરતંત્ર થઈને મન, વચન કાયાના યોગો યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તાવતા હોય ત્યારથી અધ્યાત્મયોગનો પ્રારંભ થાય છે; અને તે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જેમ જેમ ભગવાનના વચનાનુસાર ઉપર ઉપરની ભૂમિકાવાળી થાય છે, તેમ તેમ ઉપર ઉપરની કક્ષાનો યોગ પ્રગટે છે અને તેની નિષ્ઠા યોગનિરોધમાં થાય છે. તેથી સર્વજ્ઞના વચનની પરતંત્રતાથી કરેલા અનુષ્ઠાનથી માંડીને યોગનિરોધ સુધીનો સર્વ યોગ ભગવાનના વચનની મર્યાદા પ્રમાણે હોવાથી શીઘ્ર પરમાનંદરૂપ સર્વોત્તમ એવા મોક્ષફળને આપે છે. માટે મોક્ષના અર્થી એવા જીવે શાસ્ત્રવચનથી યોગનો બોધ કરીને શાસ્ત્રને પરતંત્ર થઈને શક્તિના પ્રકર્ષથી યોગમાર્ગમાં યત્ન કરવો જોઈએ કે જેથી શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ થાય.IIરૂરી इति योगभेदद्वात्रिंशिका ।।१८।। Page #129 -------------------------------------------------------------------------- ________________ Page #130 -------------------------------------------------------------------------- ________________ ‘ભવિદૂત્રનસ્થિત્યા યોગી: पञ्चविधोऽप्ययम्। सर्वोत्तमं फलं दत्ते પરમાનન્દમગ્નના '' ભગવાનના વચનની સ્થિતિથી અધ્યાત્માદિ પાંચ પ્રકારનો 'પણ યોગ શીધ્ર પરમાનંદરૂપ 'સર્વોત્તમ ફળને આપે છે.’ : પ્રકાશાક. છાતા ગગ 5, જેત મર્ચન્ટ સોસાયટી, કdહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮000ઈ. 'કાત : (079) 26604911, 32911471 E-mail : gitarthganga@yahoo.co.in : મુદ્રક : સૂર્યા ઓફસેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૮. 'કોન : (02717) 230366, 230112