SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૪ ૧૧ કરુણા છે. જે પ્રમાણે ગ્લાન વડે–બીમાર વડે, યાચિત=મંગાયેલ, અપથ્ય વસ્તુના પ્રદાનના=આપવાના, અભિલાષસ્વરૂપ છે. अन्या બાસનવિપ્રવાનેન । (૨) દુ:ખિત એવા દીનાદિના દર્શનથી તેને= દુઃખિતને,લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર,શયન વગેરે આપવા દ્વારા અન્ય=બીજી, કરુણા છે. ***** સંવેગાત્ ..... લપરા (૩) અને સુખિત પણ પ્રીતિવાળા જીવોમાં સંવેગથી= મોક્ષના અભિલાષથી, દુ:ખથી પરિત્રાણસ્વરૂપ=ચાર ગતિના પરિભ્રમણરૂપ દુઃખથી રક્ષણની ઈચ્છાસ્વરૂપ, છદ્મસ્થોને અપર=ત્રીજી, કરુણા છે. अपरा पुनः સર્વાનુપ્રદપરાયાનામ્ ।(૪) અને વળી અપરમાં=પ્રીતિમત્તા સંબંધથી રહિત એવા સર્વ જીવોમાં જ, સ્વભાવથી કેવલીઓની જેમ પ્રવર્તતી એવી સર્વ અનુગ્રહપરાયણ એવા ભગવાન મહામુનિઓની અપર= ચોથી કરુણા છે. નૃત્યેવં ચતુર્વિધા આ પ્રકારની અર્થાત્ આગળમાં વર્ણન કરી એ પ્રકારની, ચાર પ્રકારે કરુણા છે. તયુક્તમ્ -તે-ચાર પ્રકારની કરુણા છે તે, ષોડશક-૧૩ શ્લોક-૯ના ઉત્તરાર્ધમાં કહેવાયું છે - “મોહાત્ રુ” કૃતિ || (૧) મોહ=અજ્ઞાનયુક્ત (૨) અસુખયુક્ત (૩) સંવેગયુક્ત અને (૪) અન્યના હિતયુક્ત કરુણા છે. ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ૪।। * સુહિતેવિ સત્ત્વવુ અહીં પ થી એ કહેવું છે કે બાહ્ય રીતે દુઃખી જીવોમાં તો કરુણા છે, પરંતુ ભૌતિક રીતે સુખી એવા પણ જીવોમાં સાંસારિક દુઃખથી મુકાવવાની ઈચ્છારૂપ ત્રીજી કરુણા છે. ભાવાર્થ: ..... (૨) કરુણાભાવનાનું સ્વરૂપ – અન્ય જીવના દુઃખને જોઈને તેના તે દુઃખને દૂર કરવાની ઈચ્છા એ કરુણા છે. તે કરુણા ચાર પ્રકારની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy