________________
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧-૨ અવતરણિકા -
યોગમાર્ગવિશારદો વડે પાંચ પ્રકારનો યોગ કહેવાયો છે, તે પાંચ પ્રકારના યોગના નામો ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
अध्यात्म भावना ध्यानं समता वृत्तिसङ्क्षयः ।
योगः पञ्चविधः प्रोक्तो योगमार्गविशारदैः ।।१।। અન્વયાર્થ
ચોકામાવિશારદ=યોગમાર્ગના વિશારદો વડે અધ્યાત્મ ભાવના ધ્યાને સમતા વૃત્તિસક્ષય =અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય પષ્યવિધ: યો:=પાંચ પ્રકારનો યોગ પ્રોત્ત =કહેવાયો છે. ના. શ્લોકાર્ચ -
યોગમાર્ગના વિશારદો વડે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃતિસંક્ષય પાંચ પ્રકારનો યોગ કહેવાયો છે. III ટીકા -
અધ્યાત્મમતિ-વ્ય: IT ટીકાર્ચ -
અધ્યાત્મ ..... વ્યવ| ‘અધ્યાત્મ' એ પ્રમાણેના પ્રથમ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. I૧II. અવતરણિકા:
પૂર્વે શ્લોક-૧માં યોગના ભેદોના નામ બતાવ્યાં. હવે અધ્યાત્મનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
औचित्याद्वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ।।२।।
Jain Education International
·
For Private & Personal Use Only
www.jainelibrary.org