SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૭ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૨ મોહનીયરૂપ ઘાતકર્મ અને જ્ઞાનાવરણાદિરૂપ અન્ય ઘાતિક ફળ આપવા સમર્થ થતાં નથી. તેથી તે યોગીમાં નિર્મોહી અવસ્થા, નિર્મળ કોટિનું જ્ઞાન અને નિર્મળ કોટિના સત્ત્વની ઉત્તરોત્તર વૃદ્ધિ થયા કરે છે. સાધક યોગીમાં - મોહનીયકર્મના વંધ્યભાવને કારણે નિર્મોહી અવસ્થાની વૃદ્ધિ થાય છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના વંધ્યભાવને કારણે નિર્મળ કોટિનું જ્ઞાન થાય છે. અંતરાયકર્મના વંધ્યભાવને કારણે નિર્મળ કોટિનું સર્વ પ્રગટે છે. ચારે કર્મોના અનુબંધના વ્યવચ્છેદનું આ ફળ છે. પૂરના અવતરણિકા - શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગો બતાવ્યા. શ્લોક-૨ થી ૮ સુધી અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવનાયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૧૧ થી ૨૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે સમતાયોગનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : व्यवहारकुदृष्ट्योच्चैरिष्टानिष्टेषु वस्तुषु । कल्पितेषु विवेकेन तत्त्वधी: समतोच्यते ।।२२।। અન્વયાર્થ: વ્યવહાવૃઢા=વ્યવહારનયની કુદષ્ટિથી ચૈઃ Qિતેવુ=અત્યંત કલ્પિત એવી રૂMનિષ્ટપુ વસ્તુપુ=ઈષ્ટ-અનિષ્ટ વસ્તુમાં વિવેન–વિવેક વડે= નિશ્ચયનયના પર્યાલોચન વડે તત્ત્વથી =ઈષ્ટ-અનિષ્ટતા પરિહારથી તુલ્યતાની બુદ્ધિ સમતા=સમતા ઉધ્યતે કહેવાય છે. ૨૨ા. શ્લોકાર્ચ - વ્યવહારનયની દૃષ્ટિથી અત્યંત કલ્પિત એવી ઈષ્ટ, અનિષ્ટ વસ્તુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy