________________
છે.
અવતરણિકા :
શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગો બતાવ્યા. શ્લોક-૨ થી ૮ સુધી અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવનાયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૧૧ થી ૨૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૨૨ થી ૨૪માં સમતાયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે .
શ્લોક ઃ
યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫
विकल्पस्य (स्प) न्दरूपाणां वृत्तीनामन्यजन्मनाम् । अपुनर्भावतो रोधः प्रोच्यते वृत्तिसङ्क्षयः ।। २५ ।।
અન્વયાર્થ :
અન્યનન્મનામ્=અન્યથી જનિત=તેવા પ્રકારના મન અને શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ, વિપશ્ય(સ્વ)નરૂપાળાં-વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓનો પુનર્નાવતો રોધઃ=અપુનઃર્ભાવથી રોધ વૃત્તિક્ષય:-વૃત્તિસંક્ષય પ્રોતે કહેવાય છે. ।।૨૫।
શ્લોકાર્થ:
અન્યથી ઉત્પન્ન થયેલ વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓનો અપુનઃર્ભાવથી રોધ વૃત્તિસંક્ષય કહેવાય છે. ।।૨૫।
-:
* મૂળ શ્લોકમાં તથા ટીકામાં મુદ્રિત પ્રતમાં વિશ્વસ્વરૂપાળાં પાઠ છે ત્યાં વિશ્વસ્પનરૂપાળાં પાઠ શુદ્ધ છે. તેથી તે પાઠ લઈ તે મુજબ અમે અર્થ કરેલ છે.
ટીકા -
,
विकल्पेति-स्वभावत एव निस्तरंगमहोदधिकल्पस्यात्मनो अन्यजन्मनां - पवनस्थानीयस्वेतरतथाविधमनःशरीरद्रव्यसंयोगजनितानां विकल्पस्य (स्प) न्दरूपाणां वृत्तीनां अपुनर्भावतः पुनरुत्पत्तियोग्यतापरिहारात्, रोधः = परित्यागः, केवलज्ञानलाभकाले अयोगिकेवलित्वकाले च वृत्तिसङ्क्षयः प्रोच्यते । तदाह
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org