SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ યોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ વૃત્તિસંક્ષયયોગના ફળો ઃ શ્લોક-૨૬ (૧) કેવલજ્ઞાનની પ્રાપ્તિ (૨) શૈલેશ અવસ્થાની પ્રાપ્તિ (૩)બાધારહિત એવી મોક્ષની પ્રાપ્તિ મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારભેદને કારણે વૃત્તિરોધ યોગના પણ પાંચ ભેદો ઃ શ્લોક-૨૭ (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારના ભેદથી અધ્યાત્માદિ પાંચ ભેદોની સંગતિઃ શ્લોક-૨૮ અધ્યાત્મ ભાવના ધ્યાન સમતા વૃત્તિસંક્ષય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂપ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિમનોગુપ્તિ નોંધ:- અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ કરતાં ભાવનામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. આ રીતે યથોત્તર વિશુદ્ધપણું છે. કેવલજ્ઞાન વખતે પ્રગટ થતી ત્રીજી મનોગુપ્તિ ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ શ્લોક-૨૯ (૧) વિમુક્ત કલ્પનાજાળવાળું મન (૨) સમપણામાં સુપ્રતિષ્ઠિત મન (૩) આત્મારામ મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy