SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮મી “યોગભેદ દ્વાચિંશિકા'ના પદાર્થનો સુગમતાથી સંક્ષિપ્ત સ્રીરૂપે બોધ યોગના ભેદો : શ્લોક-૧ (૧) અધ્યાત્મયોગ(૨) ભાવનાયોગ (૩) ધ્યાનયોગ (૪) સમતાયોગ (૫) વૃત્તિસંલયયોગ (૧) અધ્યાત્મયોગનું સ્વરૂપ : શ્લોક-૨ ઔચિત્યપૂર્વક અણુવ્રતો કે મહાવ્રતોથી યુક્તનું મૈત્રાદિભાવોથી સહિત શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન. અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપકારક મૈથ્યાદિ ચાર ભાવો અને તેના ૪-૪ પ્રકારો ઃ શ્લોક-૩-૪-૫-૬ (૧) મૈત્રીભાવ (૨) કરુણાભાવ (૩) મુદિતાભાવ (૪) ઉપેક્ષાભાવ (૧) ઉપકારી (૨) સ્વકીય (૩) સ્વપ્રતિપન્ન (૪) અખિલ વિષયક વિષયક વિષયક વિષયક મૈત્રી મૈત્રી મૈત્રી મૈત્રી (૧)મોહથી (૨) દુઃખિતના (૩) સંવેગથી (૪) સ્વભાવથી કરુણા દુઃખથી કરુણા કરુણા કરુણા (૧)આપાતરમ્ય(૨) સદ્ધતુરમ્ય (૩) અનુબંધયુક્ત (૪) પ્રકૃષ્ટ સુખમાં મુદિતા સુખમાં મુદિતા સુખમાં મુદિતા સુખમાં મુદિતા (૧)કરૂણાથી અહિતમાં ઉપેક્ષા (૨) અનુબંધથી અનવસરમાં ઉપેક્ષા (૩) નિર્વેદથી (૪) તત્ત્વચિંતનથી અસાર સુખમાં સર્વત્ર ઉપેક્ષા ઉપેક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy