Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૭૬
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શ્લોક :ऋद्ध्यप्रवर्तनं चैव सूक्ष्मकर्मक्षयस्तथा ।
अपेक्षातन्तुविच्छेदः फलमस्याः प्रचक्षते ।।२४।। અન્વયાર્થ:
2ધ્યપ્રવર્તન—ઋદ્ધિનું અપ્રવર્તન ચૈવ સૂક્ષ્મવેર્મલય =અને સૂક્ષ્મ કર્મોનો ક્ષય, તથા ઉપેક્ષાતત્ત્વવિચ્છેદ્ર =અને અપેક્ષાતંતુનો વિચ્છેદ ઉસ્થા: પત્ન—સમતાનું, ફળ પ્રવક્ષતે વિચક્ષણો કહે છે. પરજા. શ્લોકાર્થ :
ઋદ્ધિનું અપ્રવર્તન અને સૂક્ષમ કર્મોનો ક્ષય અને અપેક્ષાતંતુનો વિચ્છેદ સમતાનું ફળ વિચક્ષણો કહે છે. ર૪ll ટીકા -
ऋद्धीति-ऋद्धीनाम्-आमर्पोषध्यादीनाम्, अनुपजीवनेनाप्रवर्तनम्-अव्यापारणं, सूक्ष्माणां केवलज्ञानदर्शनयथाख्यातचारित्राद्यावरकाणां कर्मणां, क्षयः, तथेति समुच्चये, अपेक्षैव बन्धनहेतुत्वात्तन्तुस्तद्व्यवच्छेदः, फलमस्या:-समतायाः, પ્રવક્ષતે વિક્ષ: I૪ ટીકાર્ય :
સદ્ધીના”... વિવક્ષ: || આમષષધિ આદિ ઋદ્ધિઓના અનુપજીવન દ્વારા-આશ્રય નહિ કરવા દ્વારા, અપ્રવર્તન–અવ્યાપારણ; કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રાદિનાં આવારક એવાં સૂક્ષ્મ કર્મોનો ક્ષય; અને અપેક્ષા જ બંધનનું હેતુપણું હોવાથી-કર્મબંધનું હેતુપણું હોવાથી, તંતુ છે તેનો વ્યવચ્છેદ નાશ, આનું=સમતાનું, ફળ વિચક્ષણો કહે છે. ૨૪
ક કથાથાતવરિત્ર - અહીં ‘સા’િ શબ્દથી વીતરાગભાવનું ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવું. ભાવાર્થ :
ધ્યાન અને સમતાના ચક્ર દ્વારા વૃદ્ધિ પામેલી સમતાથી ત્રણ પ્રકારનાં ફળોની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5056fe5c89faedc4cf7b04ef576b6ae9c97709aad8f8d608087f9ddb4f3b4ba5.jpg)
Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130