Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૪૨
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧૩ ટીકા -
प्रवृत्तिज इति-प्रवृत्तिजः क्रियाजनितः, क्लमो-मानसदु:खानुबन्धी प्रयासः, खेदः । तत्र-तस्मिन् सति, दाढ्यं प्रणिधानैकाग्रत्वलक्षणं चेतसो न भवति । अदश्च-प्रणिधानेकाग्र्यं च, अत्र-योगकर्मणि, कृषिकर्मणि-कृषिसाध्यधान्यनिष्पत्ती, वारिवत् मुख्योऽसाधारणो हेतुः । तदुक्तम् - “खेदे दाढाभावान्न प्रणिधानमिह सुन्दरं भवति ।
તર્વેદ પ્રવરં કૃષિ ક્ષત્તિત્રવેબ્લેમ્| (૧૪/૪ પો.) 193 ટીકાર્ચ -
પ્રવૃત્તિન: ..... દેતુ | પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ–ક્રિયાથી ઉત્પન્ન થયેલ અર્થાત્ જે અનુષ્ઠાન સેવવાનું છે તે અનુષ્ઠાનના સેવનથી પૂર્વની ક્રિયાથી ઉત્પન્ન થયેલ, ક્લમ=માનસદુ:ખાનુબંધી અર્થાત્ માનસદુ:ખના પ્રવાહને ચલાવનાર પ્રયાસ, ખેદ છે અર્થાત્ અનુષ્ઠાનવિષયક સમ્યફ યત્ન કરવામાં મનના અનુત્સાહવાળો પરિણામ ખેદ છે. તે હોતે છતેaખેદ હોતે છતે, પ્રણિધાનના એકાચ્ય સ્વરૂપ ચિત્તની દઢતા થતી નથી. કૃષિકર્મમાં=ખેતીથી સાધ્ય ધાન્યની નિષ્પત્તિમાં પાણીની જેમ આ=પ્રણિધાનની એકાગ્રતા, અહીંયા=યોગકર્મમાં અર્થાત્ યોગની નિષ્પત્તિના કારણરૂપ અનુષ્ઠાનમાં, મુખ્ય અસાધારણ હેતુ છે.
તદુત્તમ્ - તે કહેવાયું છેઃખેદનું સ્વરૂપ કહ્યું તે જોડશક-૧૪, શ્લોક૪માં કહેવાયું છે –
વેઢે .... જોય” || ખેદ હોતે છતે દઢતાનો અભાવ હોવાને કારણે અહીંયોગમાં, સુંદર પ્રણિધાન થતું નથી અર્થાત્ અનુષ્ઠાનકાળમાં કરાયેલું પ્રણિધાન ફળની નિષ્પત્તિનું કારણ બને તેવું સુંદર થતું નથી. કૃષિકર્મમાં પાણીની જેમ આ=પ્રણિધાન, અહીં=સદનુષ્ઠાનમાં, પ્રવર=મુખ્ય જાણવું. I૧૩ના ભાવાર્થ(૧) ખેદદોષનું સ્વરૂપ -
ખેદનું લક્ષણ ષોડશક-૧૪/૩માં કહ્યું કે – “પૂર્વક્રિયાપ્રવૃત્તિનનિતમુત્તરક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/cba2c88267ec9270ebd5de53431a42f7c7cc062af115a3c4de34ef8638ca2a21.jpg)
Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130