________________
४४
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૪ શ્લોક -
स्थितस्यैव स उद्वेगो योगद्वेषात्ततः क्रिया ।। * રાષ્ટસમા નન વધતે ચોપનાં ગુરુને સા9૪ અન્વયાર્થ: -
સ્થિતર્યવ=સ્થિતનો જ અપ્રવૃત્તિનો જ, સ: તે ક્લમ અર્થાત્ માનસદુઃખાનુબંધી યત્ન, ઉદ્વેગ છે. તત: પાત્રતે યોગદ્વેષથી=ઉદ્વેગથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી, રાસ્નવિષ્ટસમા ઢિયા રાજવેઠ જેવી ક્રિયા યોગનાં કર્ત= યોગીઓના કુળમાં બન્મજન્મનો વાઘ બાધ કરે છે. ll૧૪ શ્લોકાર્ચ -
અપ્રવૃત્તનો જ ક્લમ=માનસદુઃખાનુબંધી પ્રયાસ, ઉદ્વેગ છે. ઉદ્વેગથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી રાજવેઠ જેવી ક્રિયા યોગીઓના કુળમાં જન્મનો બાધ કરે છે. II૧૪il. ટીકા :
स्थितस्यैवेति-स्थितस्यैव-अप्रवृत्तस्यैव, स-क्लमः, उद्वेग उच्यते । तत:तस्मादनादरजनितात् योगद्वेषात्, क्रिया-पारवश्यादिनिमित्ता प्रवृत्तिः, राजविष्टिसमा नृपनियुक्तानुष्ठानतुल्या, योगिनां श्रीमतां श्राद्धानां, कुले जन्म बाधते प्रतिबध्नाति, अनादरेण योगक्रियाया योगिकुलजन्मबाधकत्वनियमात् । तदुक्तम् - “उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन ।
યોનિનન+વા મતદ્વિમિટેમ્” || (૧૪/૪ પો.) 1987 ટીકાર્ય :
શ્ચિતવ ..... નિયમ– I સ્થિતતો જ=અપ્રવૃત્તિનો જ, અર્થાત્ જે અનુષ્ઠાન સેવવાનું છે, તેની પૂર્વે કોઈ પ્રવૃત્તિથી થાકેલો ન હોય પરંતુ અઢાંત રહેલો હોય તેવી વ્યક્તિનો જ, તે ક્લમ=માનસદુઃખાનુબંધી યત્ન, ઉદ્વેગ કહેવાય છે. તતડકતમાતે, યોગદ્વેષથી=અનાદરથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી અર્થાત્ ઉદ્વેગથી ઉત્પન્ન થયેલ યોગદ્વેષથી, રાજવેઠ જેવી=રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org