Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 37
________________ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૪ ૧૧ કરુણા છે. જે પ્રમાણે ગ્લાન વડે–બીમાર વડે, યાચિત=મંગાયેલ, અપથ્ય વસ્તુના પ્રદાનના=આપવાના, અભિલાષસ્વરૂપ છે. अन्या બાસનવિપ્રવાનેન । (૨) દુ:ખિત એવા દીનાદિના દર્શનથી તેને= દુઃખિતને,લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર,શયન વગેરે આપવા દ્વારા અન્ય=બીજી, કરુણા છે. ***** સંવેગાત્ ..... લપરા (૩) અને સુખિત પણ પ્રીતિવાળા જીવોમાં સંવેગથી= મોક્ષના અભિલાષથી, દુ:ખથી પરિત્રાણસ્વરૂપ=ચાર ગતિના પરિભ્રમણરૂપ દુઃખથી રક્ષણની ઈચ્છાસ્વરૂપ, છદ્મસ્થોને અપર=ત્રીજી, કરુણા છે. अपरा पुनः સર્વાનુપ્રદપરાયાનામ્ ।(૪) અને વળી અપરમાં=પ્રીતિમત્તા સંબંધથી રહિત એવા સર્વ જીવોમાં જ, સ્વભાવથી કેવલીઓની જેમ પ્રવર્તતી એવી સર્વ અનુગ્રહપરાયણ એવા ભગવાન મહામુનિઓની અપર= ચોથી કરુણા છે. નૃત્યેવં ચતુર્વિધા આ પ્રકારની અર્થાત્ આગળમાં વર્ણન કરી એ પ્રકારની, ચાર પ્રકારે કરુણા છે. તયુક્તમ્ -તે-ચાર પ્રકારની કરુણા છે તે, ષોડશક-૧૩ શ્લોક-૯ના ઉત્તરાર્ધમાં કહેવાયું છે - “મોહાત્ રુ” કૃતિ || (૧) મોહ=અજ્ઞાનયુક્ત (૨) અસુખયુક્ત (૩) સંવેગયુક્ત અને (૪) અન્યના હિતયુક્ત કરુણા છે. ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ૪।। * સુહિતેવિ સત્ત્વવુ અહીં પ થી એ કહેવું છે કે બાહ્ય રીતે દુઃખી જીવોમાં તો કરુણા છે, પરંતુ ભૌતિક રીતે સુખી એવા પણ જીવોમાં સાંસારિક દુઃખથી મુકાવવાની ઈચ્છારૂપ ત્રીજી કરુણા છે. ભાવાર્થ: ..... (૨) કરુણાભાવનાનું સ્વરૂપ – અન્ય જીવના દુઃખને જોઈને તેના તે દુઃખને દૂર કરવાની ઈચ્છા એ કરુણા છે. તે કરુણા ચાર પ્રકારની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130