Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्वार्थसूत्रे बलाधानकारित्वाच्चात्म सहचरितत्वादुपचारत:-तद्वर्गणायोग्यपुद्गलस्कन्धानामपि सत्यादि व्यपदेशो बोध्यः। एवंञ्च-कायिकवाचिकमानसभेदात् त्रिविध कर्मयोगः, तत्रास्माधिष्ठिताः कायादयः समुदिताः एककाच क्रियाहेतबो भवन्ति, कायिकादि त्रिविधं कर्म कर्तृभू स्यात्मनः कार्यकत्व परिणत्याऽभिन्नं करणं भवति, वीर्ये निर्वर्तनीयेतु-परस्परानुगमनपरिणामात् द्रव्यरूपाः कायादि योगाः भावयोगं वीर्य निर्वर्तयन्ति, यथा खलु-कर्तुरात्मनः शरीरस्यागमने निर्वऽपि आदौ अभिन्न कारणमेकत्वात एवमेतेऽपि त्रयो योगा भवन्ति, तस्मादेष एवं कायात्मप्रदेशपिण्डः प्रतिविशिष्ट क्रियाकारित्वावच्छिन्न विविधो योग उच्यते । परविज्ञान रूप परिणाम में आत्मा के सहायक बनते हैं, इस कारण से तथा आत्मा से सहचरित होने के कारण उपचार से उन पुद्गलस्कन्धों को भी सत्य या असत्य आदि शब्दों से कहा जाता है। इस प्रकार कायिक, वाचिक और मानसिक के भेद से तीन प्रकार का कर्मयोग कहलाता है। आत्मा से अधिष्ठित काय आदि सब मिलकर और अकेले-अकेले भी क्रिया के हेतु होते हैं । क्रिया चाहे कायिक हो या वाचिक अथवा मानसिक, तथापि उसका कर्ता तो आत्मा ही है। वह सब क्रियाओंका अभिन्न कारण है। द्रव्यरूप काययोग आदि आपस में मिलकर भावयोग रूप वीर्य को उत्पन्न करते हैं । जैसे आत्मा कर्ता के शरीर के आगमन और उत्पाद आदि में एक प्रथम अभिन्न कारण है, इसी प्रकार ये तीनों योग भी होते हैं। इस प्रकार शरीर और आत्मा के प्रदेशों का पिण्ड विभिन्न क्रियाओं को करने के कारण तीन प्रकार का योग कहलाता है। પરિણામમાં આત્માના સહાયક બને છે, એ કારણથી તેમજ આત્માથી સહચરિત હોવાના કારણે ઉપચારથી તે પુદ્ગલસ્કોને પણ સત્ય અથવા અસત્ય આદિ શબ્દોથી કહેવામાં આવે છે. આવી રીતે કાયિક વાચિક અને માનસિકના ભેદથી પણ ત્રણ પ્રકારના કર્મગ કહેવાય છે. આત્માથી અધિષ્ઠિત કાય આદિ બધાં મળીને અને એકલા એકલા પણ ક્રિયાના હેતુ હોય છે. ક્રિયા ભલે કાયિક હોય અથવા વાચિક અથવા માનસિક તે પણ તેને કર્તા તે એક આત્મા જ છે. તે બધી ક્રિયાઓનું અભિન્ન કારણ છે. દ્રવ્યરૂપ કાયચિંગ વગેરે અંદર અંદર મળીને ભાગ રૂપ વીર્યને ઉત્પન્ન કરે છે. જેમ આત્મા કર્તાના શરીરના આગમન અને ઉત્પાદ એક પહેલું અભિન કારણ છે, એવી જ રીતે ત્રણે યોગ પણ હોય છે. આવી રીતે શરીર અને આત્માના પ્રદેશના પિડ વિભિન્ન ક્રિયાઓને કરવાના કારણે ત્રણ પ્રકારનાગ કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨