Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ www.kobatirth.org - Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવાયો છે તે હવે જાય આગમ સહિતના (પાના) સ્થાનમાં થવા આવશે. એટલે કે શબ્દનિત્યવની રક્ષા કરવા માટે નાગમના સ્થાનમાં સાગમ આદેશો થાય છે' એમ માનો; અને જો વાળમા૰ પરિભાષાને બદલે સ્થાનિવાવેશો । ૧-૧-૫૬ થી કામ લેવાનું સ્વીકારશો તો અપા માં પાત્વ બુદ્ધિ થતાં, આખા ‘ત્રપા’ ના સ્થાનમાં ઉપય આદેશ થવા આવશે. (જે અનિષ્ટ ઊભું કરી આપશે.. આ અનિષ્ટને રોકવા, હવે નિધિ-ભાવાવેશા ત । એ પરિભાષાની મદદ લઈ શકાશે નહીં, કેમકે એવું ભાકારે સૂચવ્યું છે. માટે એવું સ્વીકારવું રહ્યું કે આનુમાનિક સ્થાન્યાદેશમાં પણ સ્થાનિવવરેશો | ૧-૧-૫૬ સૂત્રને પ્રવૃત્ત કરવાની શક્યતા જ નથી. (તે સૂત્ર તો અન્યત્ર ચરિતાર્થ છે જ) માટે આવા આનુમાનિક સ્થાન્યાદેશના સન્દર્ભોમાં તો ચવામા॰ । પરિભાષાથી જ કામ લેવું. વસન્તકુમાર મ. ભટ્ટ હવે જો સ્થાનિવારેશો । ૧-૧-૫૬ સૂત્રથી નહીં, પણ યશપા॰ । પરિભાષાની મદદથી અપા માં પાત્ત બુદ્ધિ કરી હશે અને પછી અવા ના સ્થાનમાં પિવ આદેશ થવા આવ્યો હશે, તો નિશ્યિમાન । પરિભાષાની મદદ લઈ શકાશે, જેના પરિણામે અપા + શવ્ + તક્ । માંથી કેવળ પ ના સ્થાનમાં જ પિત્ આદેશ થશે. અ પિક્ + ઞ + ત્ = અપિવત્ । એવું ઈષ્ટ રૂપ થઈ શકશે. लङ् હવે જો પૂર્વપક્ષી એમ વિચારે કે પ + તક્ । ની સ્થિતિમાં જ, સૌથી પહેલાં પિય્ આદેશ કરી લઈશું, અને પછી હ્રક ૫૨માં છે એમ જોઈને ધાતુ (-પિક્ આદેશ) ની પૂર્વમાં ત્ આગમ કરીશું. (પત્ન + 1s → પિન + ક્ + અટ્ પિત્રુ + શપુ + faq વગેરે) તો આવી પ્રક્રિયાક્રમ પણ તેઓ (=પૂર્વપક્ષી) ગોઠવી શકશે નહીં. કારણ કે સુકુ | ૬-૪-૭૧ સૂત્ર ઉપરના ભાષ્યમાં પતંજલિએ કહ્યું છે કે નવાજ્ ગટ્ । અર્થાત્ “ધાતુની ૫૨માં કાર લાવ્યા પછી (તે જ્ઞના સ્થાનમાં ત્તિવ્ વગેરે લાવતાં પૂર્વે જ), સૌથી પહેલાં અર્ આગમની પ્રવૃત્તિ કરી દેવી” એ ભાષ્યોક્ત સિદ્ધાન્તની વિરુદ્ધ તમારો પૂર્વપક્ષીનો પ્રક્રિયાક્રમ જશે. આથી એમ નક્કી થયું કે આનુમાનિક સ્થાન્યાદેશના સન્દર્ભોમાં (= આગમવિધાનના સન્દર્ભોમાં) ધ્વનિન′′ | ૧-૧-૫૬ સૂત્રથી કામ લેવું નહીં; પણ મામા । પરિભાષાથી જ કામ લેવું; (કે જેથી જરૂર પડે ત્યારે દિવાન। પરિભાષાની પણ મદદ લઈ શકાશે). For Private and Personal Use Only ८ સ્થાનિવત્ । સૂત્રના કાર્યક્ષેત્રમાં નિર્રિશ્યમાન પરિભાષાની અપ્રવૃત્તિ દર્શાવતું પ્રમાણ : સ્ત્રીલિંગમાં ત્ર + આત્ ની રૂપસિદ્ધિ કરવા માટે ત્રિધતુરો શ્રિયા તિસૃવતસ્ । ૭-૨-૯૯ એવા પર સૂત્રથી ત્રિને તિરૃ આદેશ કરીશું અને પછી નુ આગમ કરીશું તો સૃિ + નામ્ । થશે. ત્યાર પછી રાનિત । સૂત્રની મદદથી પુિ આદેશમાં જે સ્થાનિવાવનું આશ્રણ કરીને લિમ્ફ આદેશને ત્રિ' શબ્દ જ માની લઈશું તો વવ ) ૭-૧-૫૩ (એવા પૂર્વ) સૂત્રથી વૃને (ફરી) ત્રય આદેશ થવા આવશે તો શું કરશો ? આવી શંકાના પ્રસંગે ભાષ્યકારે કહ્યું છે કે તો વિપ્રતિબંધ પવિત્ત ધરાવ । અર્થાત્ “વિપ્રતિષેધના સન્દર્ભોમાં જે પૂર્વસૂત્રનો એકવાર બાધ થયો હશે, તે કાયમને માટે બાધિત જ રહે છે." તેથી ૭-૧-૫૩ એ પૂર્વસૂત્રનો બાધ કરીને, જે ૭-૨-૯૯ એવા પરસૂત્રથી ઉત્તમ્ આદેશ કર્યો હશે, ત્યાં ફી વ. - સૂત્રથી પૂર્વમૂત્રને પ્રવૃત્ત કરાતું નથી.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131