Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ-એક આધ્યાત્મિક અર્થઘટન
૧.
૨.
આવિર્ભાવક
પ્રજાપતિનું તેજ અગ્નિનું તેજ સંધ્યાનું તેજ વાયુનું તેજ
આવિર્ભાવક
૩.
૬૪.
શિવ
વિષ્ણુ
વરુણ
અગ્નિ
વાય
શ્ય.
ઈન્દ્ર
યમ
પ્રજાપતિ
બ્રહ્માજી
કાલ
વિશ્વકર્મા
-
-
I
T
-
આવિર્ભૂત અંગ દાંત
નેત્રત્રય
શ્રમરો
ક
આવિર્ભૂત આયુધ
લ
ચક્ર
પાશ, શંખ
શક્તિ
ધનુષ,
બાણના બે ભાષાઓ
www.kobatirth.org
વજ્ર, પંય
દંડ
સ્ફટિકમાલા
કમંડલુ
ઢાલ, તલવાર
પરશુ, અનેકવિધ અસ્ત્રો, અભેદ્ય કવચ
3.
આવિર્ભાવક
ક્ષીરસાગર
વિશ્વકર્મા
જલધિ
હિમાલય
કુબેર
શેષનાગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वस्याद्या महालक्ष्मीस्त्रीगुणा परमेश्वरी પ્રાયાનિહસ્યમ્ ૪, ૬-૬. પુખ્ત-૨૮૦.
हेतुः समस्तजगतां त्रिगुणापि दोषैर्नशायसे हरिहरादिभिरप्यपारा ।
૫૭
આમ મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ અનેક દેવતાઓના તેજના નિષ્કર્ષરૂપ છે. અને તેથી જ આપણને પ્રશ્ન થાય કે ‘રહસ્યત્રય' અનુસાર તો સર્વનું આદિ કારણ પરમેશ્વરી છે.૧૩ ગ્રંથમાં અન્યત્ર પણ આ વાતનું સમર્થન મળી રહે છે.” આમ જો મહાદેવી જ સર્વેની સર્જકા હોય તો તેમના જ સર્જન એવા દેવો વડે તેમનું સર્જન કઈ રીતે શકય છે ? આ પ્રશ્નનું સમાધાન ‘દેશોદ્વાર' ટીકામાં મળે છે. તે અનુસાર અહીં મહાદેવીની નહીં તેમના અવયવોની ઉત્પત્તિ છે. જો મહાદેવીની ઉત્પત્તિ માનવામાં આવે તો અહીં અનિત્યત્વની આપત્તિ થશે.૧૫ જ્યારે મહાદેવીને પૂર્વે જ નિત્યા કહેવામાં આવ્યા છે.
આવિર્ભૂત વસ્ત્રાભૂષણ
ઉજ્જવલ હા૨, બે અજર
વસ્ત્રો, દિવ્ય ચૂડામણી,
કુંડલો, કડાંઓ, ઉજ્જવલ
અર્ધચંદ્ર, સર્વબાહુઓ માટે કેયૂર, સર્વ ચરણો માટે
નુપુર, શૈવેધ, રત્નતિ વીંટીઓ .
મદેવી દુર્ગાનું મૂર્ત સ્વરૂપ સમસ્ત દેવોના તેજમાંથી ઉત્પન્ન થયું છે. તેમનું મુખ શિવના તેજમાંથી, કેશ યમના તેજમાંથી કે પછી બાહુઓ વિષ્ણુના તેજમાંથી ઉત્પન્ન થયાં છે. મહાદેવી દુર્ગાનો દે સમસ્ત દેવશક્તિના અદ્વૈતનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં જે જે દેવતામાંથી જે જે અંગ આવિર્ભાવ પામ્યા છે તેમાં પણ સૂક્ષ્મ રહસ્ય છે, જેમકે મહાદેવી દુર્ગાનું મુખ શિવના તેજમાંથી ઉત્પન્ન થયું છે. શિવ એ જ્ઞાનના પ્રતિનિધિ છે
For Private and Personal Use Only
મસ્તક તથા વક્ષ:સ્થલ માટે
અમ્લાન પંકજા માલાઓ
સુંદર કમલપુષ્પ
વાસ્તુન સિંહ, વિવિધ રત્નો
પાનપાત્ર
રત્નોયુક્ત નાગહાર
सर्वाश्रयाखिलमिदं जगदंशभूतमव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या ।। - 'दुर्गासप्तशती ४/६, पुष्ठ-१२२. तेजोराशिसमुद्भवाम् इत्यस्यावयवोत्पत्तिमात्रे तात्पर्यं न तु देव्या ब्रह्मादीनां देव्यधीनत्वेन पूर्वोक्तेन सह विरोधात । अनित्यत्वापत्तेश्च । 'दुर्गासप्तशती' २/१८, दंशोद्धार टीका पृष्ठ- ८७.