Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વાધ્યાય
સ્વાધ્યાય અને સંશોધનનું ત્રૈમાસિક
પુસ્તક ૩૫ : અંક ૧-૨
વસંતપંચમી અને અક્ષયતૃતીયા વિ. સં. ૨૦૫૪
-
ORIENTAL INSTITUTE Tück Road, Opp Sayangun Towe BARODA-30 002.
દુર્ગાસપ્તશતીનો એક પ્રસંગ [પ્રાચ્યવિદ્યામન્દિરની સચિત્ર હસ્તપ્રત, ક્ર. ૧૨૩૬]
સંપાદક
રાજેન્દ્ર આઈ. નાણાવટી
SAYA JIRAO
UNIVERSITY
Acharya Shri Kailassagarsuri Gyanmandir
EXCHANGE COPY
For Private and Personal Use Only
Acc. No. 1236
#va૩૦
50
सत्यं शिवं सुन्दरम्
પ્રાચ્યવિધામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિધાલય, વડોદરા
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધ્યાય
(વસંતપંચમી અને અક્ષયતૃતીયા અંક) વિ. સં. ૨૦૫૪
પુસ્તક ૩૫ : અંક ૧-૨ ફેબ્રુઆરી - મે ૧૯૯૮
અન ક્રમ
૧.
૧-૮
૯-૧૭
૧૯-૨૫
વેદકાલીન શૂદ્ર – કાન્તિલાલ રા. દવે પાણિનીય તત્રમાં આગમવિધાન - વસન્તકુમાર મ. ભટ્ટ નાટયશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુબુદક છન્દ – મનસુખ કે. મોલિયા લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન - અરુણા કે. પટેલ હેમચંદ્રાચાર્યનો વાચ્યવ્યય સ્વરૂપભેદ વિચાર - એ. એમ. પ્રજાપતિ કવિ અમરુ અને અનુકરણ - યોગિની પંડ્યા મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ - એક આધ્યાત્મિક અર્થઘટન - માધવી એ. પંડ્યા
૨૭-૩૩
૩પ-૪૦
૪૧-૫૨
૫૩-૬૧
તાપીમાહાભ્ય - એક પરિચય - મુકુંદ લાલજી વાડેકર
૬૩-૬૬
ગુજરાતમાં જૈનધર્મનો પ્રસાર : એક વિહંગાવલોકન - આર. ટી. સાવલિયા
૬૭-૭૨
રાધાવલ્લભ ત્રિપાઠી : આધુનિક સંસ્કૃત કવિતાનું વિદગ્ધતા, પ્રતિબધ્ધતા ને
સંવેદનશીલતા સાથેનું “સંધાન - અજીત ઠાકોર ૧૧. “GifળનયનદP : એક દષ્ટિક્ષેપ - આર. પી. મહેતા
૭૩-૭૭
૭૯-૮૨
૮૩-૯૪
૧૨. શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત ત્રીવર્યશતક - મનોવૈજ્ઞાનિક
અધ્યયન - સી. વી. ઠકરાલ ૧૩. રઘુદેવકૃત “મુક્તિવાદ' - શ્વેતા પ્રજાપતિ ૧૪. ગ્રંથાવલોકન
૯૫-૧૦૮
૧૦૯-૧ ૨૫
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદકાલીન શૂદ્ર
કાન્તિલાલ રા. દવે
‘શુvશ્વનું સર્વે અમૃતસ્ય પુત્ર:' એવા સિંહનાદથી સમસ્ત માનવજાત સાથે સીમાતીત, કાલાતીત અને ધર્માતીત તાદામ્ય સાધતી ભવ્ય ભારતીય સંસ્કૃતિ એની અનેક વિશિષ્ટતાઓ માટે વિશ્વપ્રસિદ્ધ છે. ચાતુર્વણ્ય-વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિની આવી જ એક મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતા છે, જે છેક ઋગ્લેદકાળથી અદ્યાપિપર્યન્ત કોઈને કોઈ સ્વરૂપે વિદ્યમાન રહેલી જોવા મળે છે.
વેદકાળમાં ચાતુર્વર્યનું અસ્તિત્વ :
અલબત્ત આની સામે, વેદના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વિભાગ નહોતા, એવો પ્રૉ. રોથ, ડૉ. મુર, મિ. દત્ત વગેરે વિદ્વાનોનો મત છે. પણ પ્રૉ. કર્ન અને ડૉ. હોંગ આ મત સાથે સંમત થતા નથી. ડૉ. હોગના મતે વેદકાળમાં આવા ચાતુર્વણ્યના વિભાગ ચોક્કસ પડી ગયા હતા. એ વિભાગ પાછલા સમયના જેવા સખત ન હતા, એ વાત ખરી, પણ એ વિભાગ હતા જ નહીં એમ કહેવું ભૂલભરેલું છે. પ્રૉ. કર્ન ડૉ. હોંગ સાથે સંમત થતા વિશેષમાં એવું જણાવે છે કે “પુરુષસૂક્ત' મોડું રચાયેલું એ વાત કબૂલ રાખીએ તો પણ, ચાતુર્વર્ય વિશે જેમાં કથન કરવામાં આવ્યું છે, તે મંત્ર ઉપરથી જણાય છે કે ચાર વર્ણો કંઈ નવા અસ્તિત્વમાં આવ્યા નહોતા, પણ વર્ણો એટલા જુના થઈ ગયા હતા કે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું કોઈને સ્મરણ રહ્યું નહોતું. “પુરુષસૂક્ત'ના આ એક મંત્ર સિવાય સંહિતામાં બીજે કોઈ ઠેકાણે ચાતુર્વર્ય વિશે કથન કરવામાં નથી આવ્યું, એ વાત સ્વીકારીને પણ બંને કહે છે કે, યજ્ઞને માટેનાં સૂક્તોની જે “સંહિતાઓ” તૈયાર કરવામાં આવી. તેમાં ચાતુર્વર્ય વિશે વારંવાર કથન કરવાનો પ્રસંગ જ કયાંથી આવે ?'
ઋગ્વદ સહિતના ચાર વેદો, બ્રાહ્મણો અને આરણ્યક-ઉપનિષદોના બનેલા વૈદિક સાહિત્યમાં ચાતુવર્ય વિશે મળતા ઉલ્લેખોના આધારે એમ કહી શકાય તેમ છે કે, કે વેદના સમયમાં ચાતુર્વણ્યના વિભાગ ચોક્કસ પડી ચૂકયા હતા. પ્રૉ. મૅકડૉનલ જણાવે છે તેમ, ચાતુર્વર્યની ચોક્કસ વ્યવસ્થા બ્રાહ્મણગ્રંથોના સમયમાં થઈ જેના ઉપર હાલની વાતોનું અત્યંત ગૂંચવણભરેલું જાળીકામ કરવામાં આવ્યું તે ખોખું એ સમયમાં જ તૈયાર થયું હતું.'
| ઋગ્વદના પુરુષસૂક્ત (૧૦૯૦/૧૨)માં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણોનો સર્વપ્રથમ ઉલ્લેખ થયો છે, જ્યાં વૈદિક ઋષિએ સમાજને પુરુષનું રૂપક આપીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને ક્રમશઃ એના મુખ, બાહ, ઉરુ અને ચરણમાંથી ઉત્પન્ન થતા દર્શાવ્યા છે. આમ અહીં શુદ્રનો ઉલ્લેખ “ચતુર્થ વર્ણ'ના રૂપમાં થયો છે.
“સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૧-૮,
અનુ. સંસ્કૃત વિભાગ, સ.પ. યુનિ., વલ્લભ વિદ્યાનગર. મૅકડોનલ એ.. સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ગુજરાતી અનુવાદક, પ્રા. મો: પા. દવે, પોપ્યુલર પ્રકાશન, સૂરત, ૧૯૬૮, દ્વિતીય આવૃત્તિમાં દ્વિતીય પ્રકરણના અંતે અનુવાદકની વિસ્તૃત ટિપ્પણ, પૃ. ૪૩-૪૫. એજન, પૃ. ૩૭.
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શૂદ્રો : આર્ય કે આર્યેતર ? :
[
ઋગ્વેદમાં આર્થ અને આર્યતર દાસદસ્યુ વચ્ચેના અવિરત ચાલેલા સંઘર્ષના આધારે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ એવો મત પ્રચલિત કર્યો, કે બહારથી આવેલા આર્યોએ ભારતના મૂળ નિવાસી દાસ-દસ્યોને જીતીને પોતાના ગુલામ બનાવી દીધા, જેઓ કાળાન્તરે સૂત્ર' તરીકે ઓળખાયા. રૉંઘ,' ઘૂર' વગેરે પાશ્ચાત્ય અને એન. કે. દત્ત, ધર્યું, કાર્યો અને એ. સી. દાસ જેવા ભારતીય વિદ્વાનોનો આવો મત છે. હકીકતમાં આર્યો દાસ-દસ્યઓના સંપર્કમાં આવ્યા તે પૂર્વે જ સમૃદ્ધ આર્યોની સેવા કરનારો એક આર્ય-સેવક-વર્ગ હતો જ. વૈદિક ઈન્ડેકસ'ના સંપાદકો કીય અને મૅકડોનલ, ડૉ. રામજી ઉપાધ્યાય પ્રકૃતિ અનેક વિદ્વાનોનું આવું મંતવ્ય છે. ડૉ. રામજી ઉપાધ્યાય જણાવે છે કે સર્વ વિજિત દાસ-દસ્યુ ‘શૂદ્ર' બની ગયા, એવી કેટલાક વિદ્વાનોની ધારણા માંત છે. વાસ્તવમાં કેટલાક દાસ ભલે આર્યમાં પ્રતિષ્ઠિત શૂદ્ર વર્ણમાં ભળી ગયા હોય, પણ એમ વિચારવું કે દાસ વર્ગના લોકો બ્રાહ્મણ, ઋષિ, રાજા, રાજન્ય, ક્ષત્રિય અને વૈશ્ય આદિ વર્ગોમાં સમ્મિલિત નથી થયા, એ ભયંકર ભૂલ છે. દાસો આર્ય બની જવાનો પ્રામાણિક સ્વીકાર ભાંડારકરે પણ કર્યો છે.
3.
આ સંદર્ભમાં ડૉ. આંબેડકરનો મત પણ વિચારીય છે. તેમના મતાનુસાર શૂદ્રો આર્યોની સૂર્યવંશીય શાખાના ક્ષત્રિયી હતા. પ્રાચીનકાળથી આર્યોમાં કેવળ ત્રણ જ વર્ષ હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. પરંતુ આ સૂર્યવંશી ક્ષત્રિયોએ, તેમની અને બ્રાહ્મણો વચ્ચે ચાલતા સંઘર્ષમાં બ્રાહ્મણો ૫૨ ખૂબ અત્યાચારો કર્યા. આ અત્યાચારો અને અપમાનોથી તંગ આવીને દ્વેષભાવના કારણે બ્રાહ્મણોએ ઉપનયન સંસ્કારના અમોઘ શસ્ત્રથી એમને ગિત કરી દીધા. ઉપનયન ન થતાં તેઓ વૈશ્યો નીચે ચોથો વર્ણ શુદ્ધ' બની થયા.
6
૪.
૫.
આ એક મૌતિક અને નવીન દ્દષ્ટિકોણ અવશ્ય છે, પરંતુ મોટા ભાગના વિદ્વાનોએ કાં તો એની ઉપેક્ષા કરી છે યા તો અસ્વીકાર. ખરેખર તો ઉહાપોહપૂર્વક આ મતની ચર્ચા કરવી જોઈતી હતી.
§.
9.
www.kobatirth.org
..
૯.
૧૦.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧.
૧૨.
કાન્તિલાલ રા. દવે
Dutta N.K., Origin and Growth of Caste in India; Calcutta, 1931, First edition, p. 151-152. Muir, O.S.T., Vol. ll, London, 1871, First edition, p. 368.
જુઓ, પાદટીપ નં ૩, પૃ. ૬૧.
Caste and Class in India, Bombay, 1957, First edition, p. 152.
History of Dharmashastra, Vol. II, Part, 1, B.O.R. Institute, Poona, 1941, First edition, p. 53.
Rigvedic India, Calcutta, 1920, First edition, p. 133.
राय रामकुमार कृत हिन्दी अनुवाद, भाग २, वाराणसी, १९६२, प्रथम संस्करण, पृ. २६५.
प्राचीन भारतीय साहित्यकी सांस्कृतिक भूमिका, देव भारती लोकभारती प्रकाशन, इलाहाबाद, १९६६, प्रथम संस्करण, પૃ. ૩૬.
For Private and Personal Use Only
Some Aspects of Ancient Indian Culture, Banaras, 1929, First Edition, p. 6.
દૂ વેર શૂદ્રાક્ષ' ? હિન્દી અનુવા: મૂર્તિ સ, તપરત પાિશર્સ, ઝમીનાવાદ, ભાવન૩, ૨૬૬, તૃતીય સંમ્બરળ, પૃ. રૂ.
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદકાલીન શૂદ્ર
શુદ્ધત્વ : જન્મથી કે ગુણકર્મથી ?
વૈદિક સાહિત્યના અનુશીલનથી એ સ્પષ્ટ થાય છે કે વૈદિક કાળમાં ‘વર્ણનો જન્મ સાથે કોઈ સંબંધ ન હતો. “વર્ણ' શબ્દ “વૃત્ર વૃજે ધાતુના વરણાર્થક અર્થ અનુસાર સમજાવતાં ડૉ. નિરૂપણ વિદ્યાલંકાર૩ જણાવે છે કે, વેદકાળમાં કોઈપણ વ્યક્તિ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર વ્યવસાયનું વરણ કરી શકતી હતી. ઋ. (૯/૧૧૨/૩)માં જણાવ્યા મુજબ એક જ પરિવારના ચાર સભ્યો પૈકી કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય કોઈ વૈશ્ય અને કોઈ શૂદ્ર હોય એ સંભવિત હતું. શતપથ બા.માં શ્વાપર્ણ સાયકાયન નામના બ્રાહ્મણ પુરોહિતની ઉક્તિ છે કે તેની સંતતિ ગુણાનુસાર રાજા સાલ્વની પુરોહિત યા ક્ષત્રિય યા વૈશ્ય યા શુદ્ર કાંઈપણ થઈ શકે છે.૧૪ શતપથ બ્રા. (૩/૪/૨/૧૭)માં જણાવવામાં આવ્યું છે કે યજ્ઞ કરાવનાર કોઈપણ વર્ણનો કેમ ન હોય, તે બ્રાહ્મણ બની જાય છે. છાં. ઉપ. (૫/૧૦૭) જણાવે છે કે સારા આચરણ અને ગુણોથી બ્રાહ્મણયોનિ મળે છે અને હીન આચરણથી ચાંડાલ, સૂઅર કે શ્વાનની પશુયોનિ મળે છે. ત્ર8. (૯૧૧૨/૩) પરથી એવું જણાય છે કે લોકોને વ્યવસાય પસંદગીની પૂરી સ્વતંત્રતા હતી. વળી વ્યવસાયના કારણે કોઈને ઊંચ કે નીચ પણ માનવામાં આવતા ન હતા. આમ કરવાનું શકય પણ ન હતું, કારણકે એક જ પરિવારમાં પિતા વૈદ્ય (બ્રાહ્મણ), માતા લોટ દળનારી અને પુત્ર સુથાર (શૂદ્ર) હોઈ શકતાં હતાં. અબુંદ નામના આર્યેતર નાગવંશીય વ્યક્તિએ દેવતાઓને યજ્ઞવિધાનનું શિક્ષણ આપીને અને ઋ. ૧૦૯૪ સૂક્તની રચના કરી બ્રાહ્મણત્વ અને પિત્વ મેળવ્યું હતું, એમ ઐત. બા. (૬(૧૧) નોંધે છે. શત. બ્રા. (૯/૬/૨/૧), (૧૧/૬/૨(૧૦) કૌ. ઉપ. (૪૧) તથા ૨. (૧૦૯૮/૫) વગેરેમાં પણ ગુણકર્માનુસાર વર્ણ પરિવર્તનનાં અનેક ઉદાહરણો પ્રાપ્ત થાય છે. ગીતાકારે “ચાતુર્વર્ય મયા સૃષ્ટ ગુણકર્મ વિભાગશઃ” અને મનુએ “કો પ્રતા રાખrગ્નેતિ કITY (મનુ. ૧૦/૬૫) કહીને આજ બાબત દર્શાવી છે. આમ વૈદિક કાળમાં શુદ્રને ઉન્નતિના માર્ગે આગળ ધપવામાં કોઈ અંતરાયો ન હતા.
સામાજિક સ્થિતિ :
‘પદુભ્યાં શુદ્રો અજાય' એ વાકયનો અર્થ કેટલાક વિદ્વાનોએ એવો કર્યો છે કે જેમ શરીરમાં પગ સૌથી નીચ અંગ છે તેમ જડબુદ્ધિવાદિ ગુણોથી યુક્ત શૂદ્ર પણ સમાજનું નીચ અંગ છે. આ અર્થ બરાબર નથી, એમ જણાવી ડૉ. નિરુપણ વિદ્યાલંકારપ જણાવે છે કે શૂદ્રને આ મંત્રમાં આલંકારિક રીતે અત્યંત ઊંચી પદવી આપવામાં આવી છે. જે રીતે આખું શરીર ચરણોને આશ્રિત રહે છે, તે રીતે આ સમગ્ર સમાજ શૂદ્રોના આધારે રહે છે. પુરુષસૂક્તનું આ આલંકારિક વર્ણન અથર્વવેદના “કુંભસૂક્ત' (૧૦૭) અને ‘ઉચ્છિષ્ટ સૂક્ત' (૧૧/૭) તથા યાપુ (૩)/પ)ના અધ્યયનથી સરળતાથી સમજી શકાય તેમ છે. આ જ વિચારનો પડઘો પાડતાં ડૉ. ગૌતમ પટેલ જણાવે છે કે, શૂદ્રનું સર્જન પગમાંથી માટે વૈદિક સમાજમાં એનું સ્થાન નીચું હતું, એવું
૧૩. ભારતીય ધર્મશાસ્ત્રને જૂની રિતિ, સમિર, મેરઠ, ૨૬૭૨, પ્રથN #. રૂદ્દ. ૧૪. જાઓ, પાદટીપ નં ૯, પૃ. ૨૬૩,
જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૩૨. વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ, યુનિ. ગ્રંથનિર્માણ બૉર્ડ, ગુજ. રાજ્ય, અમદાવાદ-૬, ૧૯૯૦, દ્વિતીય સંશોધિત આવૃત્તિ, પૃ. ૩૪૦.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થઘટન અન્ય ઉદાહરણો પાંગળું બનાવે છે. ઈતરા, કે જેનું નામ જ સૂચવે છે કે તે કોઈ શુદ્ર વર્ણની સ્ત્રી હશે, તેના પુત્રને ઐતરેય બ્રાહ્મણનો દષ્ટા સ્વીકાર્યો છે. શૂદ્રને પણ મંત્રદર્શન ! આ વેદના સમાજનું ઔદાર્ય છે. જ્ઞાતિપ્રથાનાં આજનાં દૂષણો કે વાડાઓ ત્યાં ન હતા. યજુર્વેદ કે અથર્વવેદના નિર્દેશો દર્શાવે છે કે શૂદ્ર સમાજમાં નીચ કે અસ્પૃશ્ય નહોતો. મનાતો. પ્રાર્થનામાં તેના નામના નિર્દેશો બ્રાહ્મણ કે ત્રિયોની સાથે થયા છે, થા, ૧૮૪૯, અર્થ. ૧૯૧૨ ૧૦, ઉપનિષદોમાં પણ ક્ષત્રિય, વિદ્યાનો જ્ઞાતા હોય કે શૂદ્ર તેનો અધિકારી હોય તેવું દર્શાવતાં દષ્ટાંતો અવશ્ય ઉપલબ્ધ થાય છે. જ્ઞાનદાન કે શિક્ષણ એ કેવળ માણસમાજનો ઈજારો અને સેવા એ શૂદ્રની ફરજ એ વિચાર પાછળથી આવ્યો છે, એમ સુસ્પષ્ટ છે, અને વિદ્વાનોની માન્યતાની મહોર પણ એને મળેલી છે.
કાન્તિલાલ રા. દવે
પરવર્તી યુગમાં શૂદ્રો પ્રતિ જે ઘૃણાનો ભાવ જોવા મળે છે, તે વિચારણીય સમસ્યા છે. પણ પ્રારંભિક યુગમાં કમસે કમ ઉપનિષદ્ સુધીના વૈદિક યુગ સુધી શૂદ્રો પ્રત્યે સદ્ભાવ રહ્યો છે, નહીંતર કેવી રીતે આ ઘોષણા કરવામાં આવી હશે કે, દેવતાઓમાં પૂષા શૂદ્ર બન્યા'. પૂપા જેવા દેવતાનું ‘શૂદ્ર’ વર્ણમાં રહેવાનું જ સિદ્ધ કરે છે કે, તત્કાલીન સમાજ શૂદ્રોનો આદર કરતો હતો. સૃષ્ટિનું પોષણ કરવાનું કામ પૂપાનું છે. આથી સ્પષ્ટ છે કે ઉપનિષત્કાળ સુધી શૂદ્રોને સમાજના પોપક-વર્ગ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી.૧૭
૧૭. જુઓ, પાદટીપ નં, ૧૦, પૃ. ૩૫
૧૮.
૧૯.
વૈદકાલીન રાષ્ટ્રના સુચારુ શાસન માટે ચારે વર્ગોની યોગ્યતા અને ક્ષમતા અનુસાર કાર્યોનું વિભાજન કરતાં યજુર્વેદમાં ‘તપસે શૂદ્રમ્’ (૩૦/૫) અર્થાત્ શ્રમકાર્યમાં શૂદ્રને નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કઠોર શ્રમકાર્ય સાથે સંબધ્ધ હોવાના કારણે કેટલાક, શૂદ્રોને હલકા ગણે છે. આ સંદર્ભમાં પં. વીરસેન સામશ્રમી લખે છે કે, શુદ્ધ' શબ્દ હીન અર્થનો દ્યોતક નથી, અપિતુ વૈદની દૃષ્ટિએ તો શ્રમ અને તપનું પ્રતીક છે. તપથી તો પ્રત્યેક વસ્તુ પવિત્ર થાય છે આથી 'સૂત્ર' શબ્દના ‘હીનતાસૂચક' લૌકિકાર્થનું વૈદમાં ગ્રહણ કરવું ન જોઈએ. વેદ ભગવાને તો “તપસે શૂદ્રમ્ તપ માટે શૂદ્રનું વરણ કરવાનું કહ્યું છે, અતઃ શૂદ્ર વર્ણનું પાવનત્વ સિદ્ધ છે. શ્રમજીવી-શૂદ્ર-તપસ્વી વર્ગ સમાજનો અને ઉદ્યોગધંધાઓનો આધારસ્તંભ છે, એ ભૂલવું ન જોઈએ.
સંક્ષિમાં, આર્ય-શુકનું વિભાજન વેદમાં હોવા છતાં, સામાજિક દષ્ટિએ શવનું સ્થાન આર્યની સમકક્ષ અને માનનીય હતું. આ જ કારણે છા. . (૩૧૬)માં જૈનનો ઉલ્લેખ મળે છે તે મહીદાસ ઐતરેય શુદ્ધ સ્ત્રીનો પુત્ર હોવા છતાં શાખાપ્રવર્તક ઋષિ થયો હતો, એટલું જ નહિ. જીવન્મુક્ત દશામાં બ્રહ્મવિદ્યાની પ્રતિષ્ઠા મેળવી શકયો હતો. જ્વાલા નામની શુદ્ધ દાસીના પુત્ર સત્યકામ જાબાલને તેની માતા અને તેના પોતાના સત્યવચનના કારણે બ્રાહ્મણ ગણી હારિંદુમત ગૌતમ નામના બ્રહ્મર્ષિએ ઉપનયન સંસ્કારપૂર્વક બ્રહ્મવિદ્યા આપી હતી. છાં. ઉપ. (૪૪૯)માં ઉલ્લેખિત આ જાબાલ, જાબાલ શાખાનાં પ્રવર્તક આચાર્ય બની મહનીય પ્રતિષ્ઠા પામ્યો હતો. શૂપુત્ર વત્સે અગ્નિપ્રવેશ વડે પોતાના શુદ્ધ જાતિસંસ્કારની ખાત્રી કરાવી આપી પોતાનું દ્વિજત્વ સિદ્ધ કર્યું હતું.” હૈં. ભા. (૬૫)માં ઉલ્લેખિત કવષ શૈલૂષ . (૧૦/૩૦/૩૪)ના મંત્રદ્રષ્ટા તરીકે સ્વીકાર પામ્યો હતો. શૂદ્ર ઉશિજ કક્ષીવાન પણ ઋ. (૧.૧૧૬)નો મંત્રદષ્ટા હતો. છાં.ઉપ. (૪૨/૩) અનુસાર સંયુવા ઐશ્ર્વ નામના દરિદ્ર વિદ્વાન બ્રાહ્મણે,
For Private and Personal Use Only
वैदिक सम्पदा, गोविन्दराम हासानन्द, दिल्ही, १९४७ प्रथम संस्करण, पृ. २५५.
મહેતા ન. દે. ઉપનિષદ્-વિચારણા, ગુજરાત વર્ના. સોસાયટી, અમદાવાદ, ૧૯૩૨, પ્રથમ સંસ્કરણ, પૃ. ૧૯૫.
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વેદકાલીન શુદ્ધ
શુદ્ધ જાનતિ પત્રાયણને કન્યાદાનના બદલામાં બ્રહ્મવિદ્યા આપી હતી. આ જાનશ્ચિંત શૂદ્ર હતો અને રાજા હતો. ધર્મશાસ્ત્રોના મહાન વિદ્વાન ડૉ. નિરૂપણ વિદ્યાલંકાર ઋગ્વેદના સાતમા મંડળના મહાન ઋષિ વિષ્ઠ અને તેમના મંત્રદષ્ટા વંશજો શક્તિ ગૌરિવીતિ અને પરાશરનો ‘શૂદ્ર ઋષિ' તરીકે ઉલ્લેખ કરે છે. બ્રહ્મવિદ્યા પ્રામ કરનારા, મંત્રોનું દર્શન કરનારા, વેદશાખાઓના પ્રવર્તક બનેલા, અને રાજપદની સાથે સાથે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનારા આ વિવિધ શૂદ્ર મહાત્માઓ વેદકાલીન સમાજના ઉદાર દૃષ્ટિકોણના પરિપાક રૂપે જ સંભવી શકયા હતા, એ બાબત વૈદકાળમાં શૂદ્રોના ગૌરવપૂર્ણ સામાજિક સ્થાન-માનની ઘાતક છે.
ધાર્મિક સ્થિતિ :
www.kobatirth.org
વૈદિક સંસ્કૃતિમાં ‘શૂદ્ર'એને જ કહેવામાં આવતો હતો, જે પ્રયત્ન કરવા છતાં પણ ભણીગણી ન શકે અને મુર્ખનો મુર્ખ રહે. વૈદિક અધ્યયનના ‘પાસપોર્ટ'ના રૂપે કરવામાં આવતા ઉપનયન સંસ્કારનો પણ ધૂમ અધિકારી રહ્યો છે, એવું મેક્સમૂલરે પણ પ્રતિપાદિત કર્યું છે, યાર્વેદ વાજસનેયી સંહિતામાં આ મંત્ર છે :
यथेमां वाचं कल्याणी मा वदानि जनेभ्यः ।
બ્રહ્મરાગયામ્યાં શૂદ્રીય વાર્યાંય ૨ સ્વાય વારાય ચૈ ।। (યજા. ૨૬/૨).
૨૩.
અર્થાિત્ પ્રભુ કહે છે કે, તે મારા ભક્તો ! તમે એવો માર્ગ પકડો જેનાથી મારી આ પવિત્ર કલ્યાણી વેદવાણી મનુષ્ય માત્ર સુધી પહોંચે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, તમારા પોતાનાં અને પારકાં સુધી પહોંચે. (યા. ૨૬ ૨૦. આમ આપણે અહીં જોઈએ છીએ કે, વેદોના અધ્યયનનો અધિકાર વિશિષ્ટ રૂપે કોને આપવામાં આવ્યો છે. આના પરથી રાધાકુમુદ મુકરજીએ એવો નિષ્કર્ષ તારવ્યો છે કે, વેદોનું અધ્યયન કરવાનો બધા વર્ગના વ્યક્તિઓને સમાન અધિકાર હતો પરંતુ રામશરણ શર્માનું માનવું છે કે ‘કલ્યાણી વા'નો અર્થ ‘વેદવાણી' નથી. ગુને વૈદાધ્યયનનો અનધિકાર માનનારાઓને સ્વામી દયાનંદ સરસ્વતી" પૂછે છે કે, શું ૫રમેશ્વર શૂદ્રોનું ભલું કરવા ઈચ્છતો નથી ? શું ઈશ્વર પક્ષપાતી છે કે જે વેદોના અધ્યયન-શ્રવણના અધિકારનો શૂદ્રો માટે નિષેધ અને વિન્ને માટે વિધાન કરે ? જેમ પરમેશ્વરે પૃથ્વી, જલ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય અને અન્નાદિ પદાર્થ સર્વેના માટે સર્વ્યા છે. તેમ વેદ પણ સર્વના માટે પ્રકાશિત કર્યા છે.
૨૦.
૨૧. એજન, પૃ. ૮૬.
૨૨.
૨૪.
૨૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદિક કાળના સમામિકાળે લખાયેલા મનાતા ગૃહ્યસૂત્રો પૈકીના આશ્વલાયન ગુ. સૂ. (૩૮)માં શૂદ્રોના ‘સમાવર્તન’ સંસ્કારનું વિધાન મળે છે. ‘સમાવર્તન' સંસ્કાર વેદાધ્યયનનો સમાપ્તિસૂચક સંસ્કાર હોવાથી સૂત્રકાળ અને તે પૂર્વેના વેદકાળમાં શૂદ્રોના ઉપનયન અને વેદાધ્યયનના અધિકારનું સમર્થન થાય છે. સંસ્કાર ગણપતિ"
જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૨૭.
૫
For Private and Personal Use Only
Ancient Indian Education, Delhi, 1960, First edition, p. 53.
Shudras in Ancient India, Delhi, 1958, First edition, p. 66.
વેવધિ માખ્ય ભૂમિળા, વૈ િયત્રાલય, મેર, ૧૨૮, પૃ. ૧૨.
ભટ્ટ રામદાસ વિરચિત, પારસ્કર ગૃહ્યસૂત્ર પરની ટીકા, ચૌખમ્બા ગ્રંથમાળા, વારાણસી, ૧૯૪૬, પ્રથમ સંસ્કરણ, પૃ. ૬૪૨.
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્તિલાલ ર. દવે
નામના ગ્રંથમાં આપસ્તમ્બને ટાંકીને શૂદ્રોના ઉપનયન સંસ્કારનું સમર્થન કરવામાં આવ્યું છે. ત્યાં “કલ્પતરુ કાર'નું પણ આ અધિકારને સમર્થન ટાંકવામાં આવ્યું છે. એ જ રીતે મસ્કરિને ગૌતમ ધર્મસૂત્ર (૪)૨૬)ની ચર્ચામાં એક સ્મૃતિવાકય ઉદ્ધત કર્યું છે, જેમાં નિપાદ જાતિના શૂદ્રના ઉપનયન સંસ્કારનું પણ સમર્થન કરવામાં આવ્યું છે.
ધર્મશાસ્ત્રોના અધ્યયનથી એક બાબત સ્પષ્ટ થઈ જાય છે કે, કેટલાક પ્રતિબંધો સાથે, શૂદ્રને પંચમહાયજ્ઞ પ્રતિદિન કરવાનો અધિકાર હતો. ઋ. (૧૭/પ૩/૪)ના યાસ્ક કરેલ અર્થઘટનથી પણ શુદ્ધોના યજ્ઞના અધિકારનું સમર્થન થાય છે. શૂદ્રોને અગ્નિહોત્રનો પણ અધિકાર હતો. ડૉ. દિલીપ વેદાલંકારક નોંધે છે તેમ, રાજાના રાજ્યાભિષેકના ધાર્મિક યજ્ઞસમારોહમાં જે નવ રાણીઓની ઉપસ્થિતિ આવશ્યક મનાઈ હતી તેમાં શુદ્ર રાણીનો પણ સમાવેશ થતો હતો.
ઋગ્વદ અથવા અથર્વવેદમાં એવું કોઈ પણ સાશ્ય મળતું નથી જેના આધારે એમ કહી શકાય કે દાસ અને આર્યો અથવા શુદ્ધ અને ઉચ્ચ વર્ણના સદસ્યો વચ્ચે ભોજન અને વિવાહ સંદર્ભમાં કોઈ પ્રતિબંધો હતા. એ પ્રકારના પણ કોઈ જ નિર્દેશો પ્રાપ્ત થતા નથી કે જેમાં દાસ કે શૂદ્રોને અપવિત્ર માનવામાં આવ્યા હોય, અથવા તેમના સ્પર્શથી ભોજન યા ઉચ્ચવર્ણના સભ્યોનાં શરીર દૂષિત થયાં હોવાનું જણાવાયું હોય. આમ વેદકાળમાં ધાર્મિક ક્ષેત્રે શૂદ્રોનું સ્થાન કોઈ રીતે દયનીય કે ઉપેક્ષણીય ન હતું.૨૭
રાજનૈતિક સ્થિતિ :
ડૉ. રામજી ઉપાધ્યાયટ જણાવે છે કે ઐતિહાસિક પ્રમાણોના આધારે એમ સિદ્ધ કરી શકાય તેમ છે કે, ભારતમાં ૨૫% રાજાઓ સદેવ શૂદ્ર રહ્યા છે, એ વેદકાળને માટે પણ સાચું છે. ઋગ્વદના પ્રસિદ્ધ ‘દાશરાજ્ઞ-યુદ્ધ'માં કેટલાક રાજાઓ શુદ્ર હોવાની સંભાવના નકારી ન શકાય. છાં. ઉપ. (૪)૨૩)માં જાનશ્રુતિ પૌત્રાયણ નામના “શૂદ્ર’ રાજાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે, જેની પુત્રીનું કન્યાદાન લઈ યુગ્ધા રેકવે તેને બ્રહ્મવિદ્યા આપી હતી.
વૈદિકકાળમાં રાજાની વરણી કે નિયુક્તિમાં પણ શૂદ્રો જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા હોવાનું અનેક ઉલ્લેખોથી સિદ્ધ થાય છે. જેમ કે અથર્વ. (૩/પ/૬–૭)માં ‘ગના રનર' (રાજા બનાવનારા રાજાઓ)નો ઉલ્લેખ મળે છે. ત્યાં પીવાન, રથકાર કર્માર, સૂત અને ગ્રામણીને “નર’ ગણાવ્યા છે. આમાં ગ્રામણી (મુખી)ને બાદ કરતાં સર્વે “શૂદ્ર’ વર્ણના વ્યાવસાયિકો છે. આ શૂદ્રો જ્યારે કોઈ વ્યક્તિની રાજપદ માટે વરણી કરતાં ત્યારે રાજચિહ્ન રૂપે રાજાને એક મણિ પ્રદાન કરતા. આ મણિ સંભવતઃ કોઈ વૃક્ષના “પર્ણ'ના રૂપમાં રહેતો. રાજા આ “રાજ કર્તાર:'ને પોતાની ચારે તરફ ઉપસ્થિત રહી સહાયતા કરવા વિનંતિ કરતો હોવાનું અથર્વ. (૩/પ/૬-)માં નિરૂપાયું છે. આમ વૈદિક કાળમાં શુદ્રો “કિંગ' પણ હતા અને ‘કિંગ-મેકર' પણ.
| ઉત્તરવૈદિક કાળમાં આ “રાજાનઃ રાજકર્તાર:” નું સ્થાન પત્નિનું' નામે ઓળખાતા અને રાજપરિષદના સભ્યો તરીકે રાજ્યસંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા રાજપુરુષોએ લીધું હોવાનું જણાય છે. શતપથ ૨૬. વૈો મેં માનવવ૬, ૩૫HMારતી મતદૃીય વડોદરા ૨૬૮૨, પ્રથમ સ્વર, પૃ. ૨૪૬. ૨૭. જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૮૮. ૨૮. જુઓ, પાદટીપ નં. ૧૦, પૃ. ૮૪.
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વેદકાલીન શુદ્ધ
www.kobatirth.org
બ્રા. (૫૨૫૧)માં આની વિશેષ વિગતો મળે છે. તેમની સંખ્યા બારની હતી. શત. બ્રા. (૫૩ ૧૧૦ અને કાઠક સંહિતા (૧૫૪) મુજબ તેમાં ચારે વર્ણના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. શૂદ્રોના પ્રતિનિધિ તરીકે તેમાં તક્ષા અને રથકારનો સમાવેશ થતો હોવાનું મૈં. સં. (૨૬૫) જણાવે છે. શત. બ્રા. (૫)૨/૫૧) મુજબ તેમાં ‘પાલાગલ’ નામના શૂદ્રનો પણ સમાવેશ થતો હતો. પ્રાપ્ત ઉલ્લેખો પરથી ‘પાલાગલ' રાજાનો રાજકીય સંદેશવાહક અર્થાત્ દૂત-સમકક્ષ હોવાનું જણાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ત્નિનું રાજ્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. આ બાબતની પુષ્ટિ એ હકીક્તથી થાય છે કે સ્વયં રાજા તેમને વિ(= બક્ષિસ) આપવા તેમના ઘેર જતો હતો. અને તેમને વિવિધ પ્રકારના વિ આપતો હતો. શૂદ્ર વર્ણના રસ્મિનું 'પાલાગલ'ને લાલ પાપડી અને ધનુષબાણ આપવામાં આવતાં હોવાનું શત. બા (૫/૩/૧/૧-૧૩)માં નિરુપણ છે.
વેદકાળમાં રાજપદ કે 'રિનનુ' પદ પર શૂોની નિયુક્તિ જોતાં અન્ય મહત્ત્વપૂર્ણ પદો પર પણ તેમની નિયુક્તિ નકારી ન શકાય. કાત્યાયન અને બૃહસ્પતિ જેવા સ્મૃતિકારોએ રાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશ ‘પ્રાવિવાકૂ' પદ પર શૂદ્રની નિયુક્તિના કરેલા વિરોધમાં શૂદ્ર યત્નેન વર્તયેતા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ સંદર્ભમાં શ્રી નિરૂપણ વિદ્યાલંકાર લખે છે કે સૂપ મહ્ત્વન અવત'નો એવો અર્થ તારવી શકાય કે, સ્મૃતિકાળ પૂર્વે આ પ્રકારના પર્દા શોને આપવામાં આવતાં હશે, અને કાત્યાયન બૃહસ્પતિના સમયમાં પણ એ પરંપરા ચાલુ રહી હશે, અન્યથા ‘યત્નપૂર્વક છોડી દેવા'ની અપેક્ષાએ એ પણ મનુની જેમ કહી શકયા હોત કે, શૂને કોઈ પણ અવસ્થામાં આ પદ પર નિયુક્ત કરવો નહીં. જો, શૂો પ્રત્યે અપેક્ષાકૃત કડક વલળ દર્શાવતા સ્મૃતિકાળમાં આવી સ્થિતિ હોય તો, વર્ણવ્યવસ્થાની બાબતમાં અતિ ઉદાર એવા વૈદિકકાળમાં તો અવશ્ય આવાં મહત્ત્વપૂર્ણ પદો પર યોગ્યતા અનુસાર શૂહોની નિયુક્તિ થતી હશે જ.
આર્થિક સ્થિતિ :
વૈદિક સમાજનો શૂદ્ર વર્ગ શ્રમજીવીઓ અને શિલ્પકારોનો બનેલો છે. અથર્વ. (૧૨/૫/૧)માં મેળ રોપમાં સૃષ્ટા મહાવત્તને શ્રુતા અર્થાત્ પરબ્રહ્મ આ સૃષ્ટિનું સર્જન શ્રમ-તપથી કર્યાનો ઉલ્લેખ છે. જ્યારે સ્વયં પરબ્રહ્મ શ્રમનું ગૌરવ કરનાર હોય તો, સમાજ પણ શ્રમ અને શ્રમજીવી શૂદ્રોનું સ્વાભાવિક રીતે જ ગૌરવ કરે. આ પ્રકારના શ્રમજીવીઓને સમાજમાં ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રામ હતી. યાર્વેદના ૧૬મા અધ્યાયમાં લગભગ ૭૮ જેટલા આવા શ્રમજીવીઓને નમસ્કારપૂર્વક આદરસત્કાર અપાયેલો જોવા મળે છે. આવી બીજી યાદીમાં અન્યની સાથે ‘શ્રીમત્સય પૌસમ્ કહીને, ભંગી સુદ્ધાંને ઋષિએ વંદન પાઠવ્યાં છે. (યા. ૩૦/૧૬).
૨૯.
વેદકાળમાં શૂદ્રો માટે ‘ત્રદુર્ગુ’ (પંચ. બ્રા. ૬/૧/૧૧) અને ‘બહુપુષ્ટ:“ (મૈત્રા. સં. ૪/૨/૧૧૦) જેવાં વિશેષણોનો પ્રયોગ દર્શાવે છે કે, વેદકાળની મુખ્ય સંપત્તિ ગણાતી પશુસૃષ્ટિના તેઓ માલિક હતા, અને આર્થિક રીતે સુસમૃદ્ધ હતા. તેમને પોતાની સંપત્તિ વસાવવાનો પણ અધિકાર હતો. મૈત્રા. સં. (૪૨/૭/૧૯)માં શૂદ્રોની ધનાઢ્યતાના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. આ શૂદ્રો પૈકી કેટલાક તો બ્રાહ્મણ ઋષિઓને ખૂબ દાન પણ આપવાનું સામર્થ્ય ધરાવતા હતા. . (૮/૪૬/૩૨)માં વિપ્ર નામના ઋષિને બબૂથ તથા તરુક્ષ નામના દાસ-શૂદ્રોએ આપેલા દાનનો ઉલ્લેખ છે. આમ રાજ-૫, ત્નિનું-પ૬ જેવાં ઉચ્ચપદો અને ન્યાયાધીશ કે ગુપ્તચર જેવાં સરકારીપદો પર નિયુક્ત શૂો આર્થિક રીતે સમૃદ્ધ હશે જ, એ નિશંક છે.
જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૩૦૮.
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્તિલાલ રા. દવે
અલબત્ત, બ્રાહ્મણ કાળમાં દ્રોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં બ્રાસનાં દર્શન થાય છે. ઐતરેય બા. (૨૯/૪)માં શૂદ્રને ‘અભ્યસ્ય પ્રેષ્યઃ' અર્થાત ઉચ્ચ નૈવર્ણિકોની સેવા કરનાર, “કામોત્થાપ્ય” ઈચ્છાનુસાર ઉપયોગમાં લઈ શકાય તેવો અને “યથાકામવધ્ય” અર્થાત્ સ્વામી દ્વારા ઈચ્છાનુસાર માર ખાનારો, કહેવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં એને “દ્વિજોનો ગુલામ' ગણવામાં આવ્યો છે. અને તાંડય બ્રાહ્મણ (૬/૧/૧૧) તો ત્યાં સુધી કહે છે કે, ચરણમાંથી ઉત્પન્ન થયેલો શૂદ્ર ચરણોનું પ્રક્ષાલન કરે અને અધિક વૃદ્ધિને પ્રાપ્ત ન કરે. અલબત્ત સૂત્રકાળમાં તેની સ્થિતિ સુધરી હોવાનું જણાય છે.
આ સમગ્ર ચર્ચાથી એક વાત તો સ્ફટિકમણિ સમાન સર્વથા સ્પષ્ટ થઈ જાય છે કે, આર્ય અને શૂદ્રનો ભેદ આર્ય અને દાસ-દસ્યના ભેદ સમાન નથી. તેઓ આર્યોના વિરોધી કે દાસ અને નૃત્ય તરીકે ઉલ્લેખાયા છે જ્યારે શુદ્ધ આર્યોની સમકક્ષ અને સહાયક તરીકે નિરૂપાયા છે. વેદમાં પરમેશ્વરને કોઈ એક વર્ણના નહીં, ચારે વર્ણોના પ્રિય થવાની પ્રાર્થના કરવામાં આવી છે. ચારે વર્ગો માટે પ્રકાશપ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે. આમ શૂદ્ર અને આર્યમાં ગુણકૃત સ્પષ્ટ ભેદ હોવા છતાં, તે કોઈ પણ અધિકારથી વંચિત નથી. વેદકાળમાં, અલબત્ત, શૂદ્રોનું પ્રભાવપૂર્ણ પ્રાધાન્ય ન હોવા છતાં, તેઓ તે સમયે તે તે અયોગ્યતાઓથી પણ અભિભૂત ન હતા, જે શનૈઃ શનૈઃ પરવર્તી કાળમાં તેમના પર ઠોકી બેસાડવામાં આવી હતી.૩૦ વેદનો તો અમર સંદેશ છે : વન્તો વિશ્વમાન (ઋ. ૯૬૩/૫) અર્થાતુ સમગ્ર વિશ્વ આર્ય હો !
૩૦. જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૮૫,
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણિનીય તન્ત્રમાં આગમવિધાન
વસન્તકુમાર મ. ભટ્ટ*
ભૂમિકા :
પાણિનીય તત્રમાં પ્રકૃતિ + પ્રત્યયના સંયોજનથી વિવિધ રૂપોની સાધનિક વર્ણવવામાં આવી છે. આવી રૂપસાધનિકામાં પ્રકૃતિ અને પ્રત્યયના અમુક અમુક વર્ષોમાં જુદાં જુદાં ધ્વનિપરિવર્તનો કે અમુક વર્ષોનો લોપ કરવો પડે છે. તથા આખી પ્રકૃતિ કે પ્રત્યયના સ્થાનમાં નવા જ શબ્દો/ધ્વનિઓને આદેશ રૂપે પ્રવૃત્ત કરવા પડે છે. એ જ પ્રમાણે, કયારેક અમુક નવા વર્ણોનો ઉમેરો “આગ” પણ કરવો પડે છે. (દા. ત. રામ + + ના સંયોજન દરમ્યાન એક આગમ કરીને ૨૫ + ૬ મા – રામ + ૧ + મામ્ સમ + નાન – રામ + નામ્ - પછી રેફોત્તરવર્તી ન કારને પાત્ર વિધિ થતાં – રામ + નામ - રામામ્ | એવા રૂપને સિદ્ધ કરવામાં આવે છે. અહીં આમ્ પ્રત્યાયની પૂર્વે એક નવો ૨ વર્ણ આગમ રૂપે ઉમેર્યો છે.) આવા આગમોને પ્રકૃતિના કે પ્રત્યયના પૂર્વમાં ઉમેરવા કે પરમાં ઉમેરવા ? એ વિષે સૂચનાઓ તો સૂત્રકાર પાણિનિએ પોતે જ આપી છે. જેમકે માધનની વતી ! ૧-૨-૪૬ "fટત ( ટુ કારેત્મજ્ઞક) આગમ અને વિત્ ( કારત્મજ્ઞક) આગમ જેને લગાડવાના કહ્યા છે, તેને તે અનુક્રમે આદિમાં અને અત્તમાં લાગે છે” વગેરે.
પરંતુ પાણિજ્યુત્તર કાળમાં અનુગામી વૈયાકરણોએ એક ચર્ચા હાથ ધરી છે કે રૂપસિદ્ધિ દરમ્યાન આ જે આગમવિધાન કરવામાં આવે છે, તે આગમનું સ્વરૂપ કેવું ગણવું ? એટલે કે પ્રકૃતિ અને પ્રત્યયની આગળ કે પાછળ નવો ઉમેરવામાં આવતો આ આગમ (૧) શું આગમીભૂત પ્રકૃતિનો કે આગમીભૂત પ્રત્યયનો અવયવ ગણવો કે નહીં ? (૨) આગમ જો આગમીનો ( = જેને તે લગાડવામાં આવે તે પ્રકૃતિ કે પ્રત્યયનો) અવયવ બની જતો હોય તો તેમાં શું પ્રમાણ છે ? (૩) વળી, આવી માન્યતાને આધારે સમગ્ર શાસ્ત્રમાં વ્યવહાર કરવો કે આંશિક રૂપે, કે આવશ્યકતા હોય ત્યાં જ તેને સ્વીકારવી ? (૪) તથા, આ સન્દર્ભમાં પાણિનિએ પોતે કોઈ સૂત્રમાં ગર્ભિત રીતે કશું સૂચવ્યું છે? અથવા તો, આ વિશે જાણકાર પતંજલિનો અભિગમ કેવો છે? અને છેલ્લે, (૫) વ્યાકરણતત્રંમાં રૂપસિદ્ધિ દરમ્યાન આગમવિધાનની આ પ્રવૃત્તિ વૈયાકરણોને માટે સ્વીકૃત એવા શબ્દનિત્યત્વના સિદ્ધાન્તની વિરૂદ્ધ જાય છે એનું શું સમાધાન કરવું ? તે ચર્ચાના પ્રમુખ મુદ્દાઓ છે. નાગેશ ભટ્ટે આગમ-વિષયક એક પરિભાષા વચન ય/H1tTળભૂત સ્ત૬ળે વૃદ્ધને 1 રજૂ કરીને, તેના ઉપર જે ઊહાપોહ કર્યો છે તે પ્રસ્તુત લેખનો વિષય છે.
પરિભાષાની અવતરણિકા (શકા) :
સૂત્રકારે ટાધાપ્તતાપૂ. ૧-૧-૨૦ સૂત્રથી રાષ્ટ્ર ભિન્ન (કેવળ) રા રૂપ અને ઘા રૂપ ધાતુઓની ‘
સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૯-૧૭, * સંસ્કૃત વિભાગ, ગુજ. યુનિ., અમદાવાદ,
अभ्यंकर के. वी., परिभाषेन्दुशेखरः । (परिभाषाक्रमाङ्क - ११), भाण्डारकर ओरिएन्टल रिसर्च इन्स्टीट्युट् પૂણે, ૨૨૬૨, પૃ. ૨૮-૨૮,
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વસન્તકુમાર મ. ભટ્ટ
સંજ્ઞા થાય છે” એમ કહ્યું છે. હવે પ્ર+f+Qાપતિ (દાન અપાવડાવે છે - પ્રેરક ક્રિયાપદ) રૂપ સાધવા માટે આરંભે ૮ ધાતુને ઉર્તીની થાતા --- ની | ૭-૩-રૂદ્ સૂત્રથી પુ% આગમ લગાવીને ‘પૂ એવું બનાવ્યા પછી, થાપ્યT! ૧-૧-૨૦ થી ૬ન્ ની “g સંજ્ઞા થઈ શકશે નહીં; કેમકે સૂત્રકારે બાપૂ એવો નિપે ધ કર્યો છે. જો +f+TTયત | માં ટાપ અંશની ૬ સં જ્ઞા નહીં થઈ શકે તો - નેન(પતપ-પુ-મતદતિયાતિવાતિતિસાતિવપતિવતિશતિનિતિfધપુ | ૮-૪-૧૭ થી ‘દુ સંજ્ઞક ધાતુ ઉત્તરમાં રહેતાં પૂર્વમાં આવેલા પ્ર ઉપસર્ગના નિમિત્તે તિ માં વિધિ થઈ શકશે નહીં; અને તો પ્રળિCTUત ! એવું ઈષ્ટ રૂપ થવાને બદલે પ્રતાપથતિ ! એવું અનિષ્ટ રૂપ થઈને ઊભું રહેશે.
પરિભાષાવચનનો પ્રસ્તાવ :
ઉપર્યુક્ત શંકાનું નિરસન કરવા માટે પાણિનીય પરંપરામાં એક પરિભાષાવચનનો પ્રસ્તાવ કરવામાં આવે છે : યા મરતીપૂત ત ળેન ગૃહ્યસ્તે ! અર્થાત્ “જેને ઉદ્દેશીને આગમનું વિધાન કરવામાં આવ્યું હોય, તે (આગામી)નો તે ગુણીભૂત થઈને (=અવયવ રૂપ બનીને) રહે છે. પરિણામે જ્યારે આગમીનું ગ્રહણ કરવામાં આવે ત્યારે આગમસહિતના (જ) આગમીનું ગ્રહણ કરવામાં આવે છે.” હવે, આ પરિભાષાવચનની મદદથી
ને પણ (==આગમ સહિતના રા ને પણ) ‘ા જ માની લેવાશે. કેમકે ટૂ ધાતુને ઉદ્દેશીને પુર્વ આગમ કહ્યો છે. તો “T ને કહેલી “g સંજ્ઞા, આગમસહિતના ટાપૂ ને પણ લાગુ પાડી શકાશે. આમ નેનપતવધુમાં ... રેfઘપુ ૨ | ૮-૪-૧૭ થી જીત્વ વિધિ થઈ શકશે : પ્રાપથતિ ! આમ, પ્રકૃતિ પરિભાષાની મદદથી ઈષ્ટ રૂપ સાધી શકાય છે.
પરિભાષાર્થ નકશી તરફ ધ્યાનાકર્ષણ :
નાગેશ કહે છે કે પ્રસ્તુત પરિભાષામાં “થ૯TYTHI:' એવા સામાસિક શબ્દનો અર્થ – ઉશ્ય મા મો વિહત - “જેને ઉદ્દેશીન. આગમ કહ્યો હોય,” (તનો જ તે અવયવ બનીને રહે છે) એવો કરવો જોઈએ. જેથી કરીને પ્ર + નિ + ૬ + fજૂ + ત ! ની સ્થિતિમાં મળ્યો wત | ૭-૨-૧૧૫ થી ધાતુના શ્રટ કારને આ કાર રૂપ વૃદ્ધિ કરીશું; અને પછી તે આ કારને ૩૨[ ૨૫R: / ૧-૧-૫૧થી “૨પર' કરીશું ( = રેફ આગમ લગાડીશું ) તો પ્ર+નિદ્ માત્f+7 | થશે. અહીં “૨પર' એ પણ રેફ રૂપ આગમ જ છે, પણ તે જેને ઉદ્દેશીને કહ્યો છે તે ‘મ એવા વૃદ્ધિ સંજ્ઞક વર્ણને કહેલ છે. આથી, આ પરિભાષા દ્વારા તે ‘આ’નો અવયવ કહેવાશે; પણ ટુ ધાતુનો = ટુ કારનો અવયવ કહેવાશે નહીં. પરિણામે ૯૬ ને ‘માનીને ધMT| ૨-૧-૨૦ થી ૬ ની ‘સંજ્ઞા થશે નહીં. તેથી નપતપુ ... | ૮-૪-૧૭ સૂત્રથી 5 ની પાછળ આવેલા ન ઉપસર્ગમાં 7 વિધિ થશે નહીં. આમ પ્ર + f + રાતિ - પ્રતિહારતા એવું નવ વિનાનું જ ઈષ્ટ રૂપ રહી જશે.
પરિભાષાનું પ્રામાણ્ય :
આગમીના ગ્રહણ થકી “આગમસહિતના આગમી'નું ગ્રહણ થવામાં પ્રમાણ શું છે ? બીજા શબ્દોમાં
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાણિનીય તન્ત્રમાં આગમવિધાન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહીએ તો સૂત્રકારે તો આવું કશું પ્રકટપણે કહ્યું નથી. એ સ્થિતિમાં આ પરિભાષાની વાત ગ્રાહ્ય બને ખરી ? તો નાગેશ ભટ્ટ કહે છે કે પ્રસ્તુત પરિભાષાવચનમાં જે 'ત'નુપુરા શબ્દ મૂક્યો છે. તે પોતે જ બીજકથન (=પ્રમાણ) છે.. જેવી રીતે લોકમાં દેવદત્તને છ આંગળી હોય તો, જ્યારે દેવદત્તને બોલાવવામાં આવે ત્યારે છઠ્ઠી - વધારાની- આંગળી સહિતના દેવદત્તનું જ આનયન થાય છે. એવી રીતે શાસ્ત્રમાં પણ જ્યારે આગમીને કોઈ કાર્ય કહ્યું હોય તો, જે આગમ તે (આગમી)નો અવયવ બની ગયો હોય તેનું પણ આગમીની સાથે સાથે ગ્રહણ થવાનું જ છે. આમ આ પરિભાષાવચન ભલે સૂત્રકાર દ્વારા પ્રક્ટપણે નિર્દેશવામાં ન આવ્યું હોય, પણ તે એક લોકન્યાયથી સિદ્ધ થતું વચન હોઈને પ્રમાણ ભૂત છે, અને પરિણામે ગ્રાહ્ય છે.
૧૧
પરિભાષાવચનની અભિનયના
પણ્ ધાતુનું આત્મનેપદમાં વર્તમાન કૃદન્તનું રૂપ સાધતી વખતે પણ્ + તદ્ → પર્ + શવ્ + જ્ઞાનવ્ → પર્ + અ + આન → પત્ર + ઞાન । અહીં આને મુશ્ / ૭-૨-૮૨ સૂત્રથી ‘હ્રસ્વ ઍ કારાન્ત અંગને મુક્ આગમનું' વિધાન કરવામાં આવે છે. જેથી વચ + મુદ્ + આન → પદ્મમ્ + ઞાન - પદ્મમાન । રૂપ બને છે. અહીં અને મુદ્ । ૭-૨-૮૨ એવા સૂત્રથી જે નુ આગમનું વિધાન કર્યું છે, તેથી એવું જ્ઞાપિત થાય છે કે આ પરામામડળીમા । પરિભાષા અનિત્ય છે. કેમકે જો આ પરિભાષા અનિત્ય ન હોય તો પણ્ ઞાન । ની સ્થિતિમાં ‘હ્રસ્વ ત્ર કારાન્ત અંગ' તરીકે મુક્ આગમ સહિતના (અમ)નું ગ્રહણ થાત. તો ‘અન્ ને ‘અ માનીને પક્ + આન ની વચ્ચે અા સવળૅ રીર્થ | ૬-૧-૧૦૧ સૂત્રની પ્રવૃત્તિ પણ થાત. તો પાન જેવું અનિષ્ટ રૂપ બની જાત, અને અંતતોગત્વા મુદ્ આગમનું શ્રવણ જ બંધ થાત. આમ પાણિનિએ કરેલું મુ આગમનું વિધાન (અને પુણ્ । ૭-૨-૮૨ એવું સૂત્ર) જ વ્યર્થ બની જાત. પરંતુ પાણિનિનું કોઈ સૂત્ર નો વ્યર્થ ના જ જવું જોઈએ, માટે આ પરિભાષાને અનિત્ય માનવી જરૂરી બને છે,
૨.
અહીં એવી પણ શંકા ન કરવી કે ક જેવા વર્ઝને મ આગમ કર્યો હોય (પવન્ ! આવા તો તે મ કાર જ્ઞ નો અવયવ કેવી રીતે ગણાતો હશે ? કેમકે - આ પરિભાષાવચનથી આગમભૂત વર્ણને આગમી વર્ગના અવયવ રૂપ જાહેર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો - આગમીનો આગમ અવયવ બને છે; માટે – નો અવયવ ય્ છે એમ બોલી શકાય. પરંતુ આ “નકાર નો અવયવ છે” એમ બોલીએ ત્યારે એનો અર્થ એવો સમજો કે તે ૫ કાર પ્રકારનો ‘અવયવસશ' છે. એટલે કે આ પરિભાષાથી આગમમાં સાક્ષાત્ અવષવત્વ આવતું નથી, પણ તેમાં આનુમાનિક (-કાલ્પનિક-) અવયવત્વ છે એમ કહેવાયું છે.
હવે, આ પરિભાષાને અનિત્ય માનવાના ફાયદાનો વિચાર કરવામાં આવે છે ઃ જો આ પરિભાષાને નિત્ય માનીએ એટલે કે બધાં જ ઉદાહરણોમાં તેની પ્રવૃત્તિ થાય છે એમ માનીએ તો વિય । જેવાં રૂપોમાં આગમ સહિતના પ્રત્યયનું ગ્રહણ થઈને મળ વગેરે અનિષ્ટ કાર્યો પ્રાપ્ત થાય છે. જેમકે રાજ કે ધાતુના
For Private and Personal Use Only
तत्र तद्गुणीभूता इत्यंशो बीजकथनम् । लोकेऽपि देवदत्तस्याङ्गाधिक्ये तद्विशिष्टस्यैव देवदत्तग्रहणेन ग्रहणं दृश्यते ।। परिभाषेन्दुशेखरः पू. १८.
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસતકુમાર મ, ભટ્ટ
પરોક્ષભૂતકાળમાં રૂપો બનાવતી વખતે ટી + તિ – તિરક્તક્ષયોરેશ રે I ૩-૪-૮૧ થી + g દ્વિત્વાદિ કાર્યો થતાં –– સીટી + g – ઢીટી + ' | પછી સીકો પુfજ રિત . ૬-૪-૬૩ થી રીલ્ ધાતુની પરમાં આવેલા ઇ પ્રત્યયને યુદ્ આગમ થાય છે :- હિતી + યુ ઇ – હિતી + I હવે, જો આ પરિભાષાને નિત્ય માનીને કામે લગાડાય તો યુ આગમ સહિતના 9 પ્રત્યયનું ગ્રહણ થાય. એટલે કે “જે ને “ માની લેવાય. જેથી અજાદિ પ્રત્યય પરમાં છે એમ જોઈને પ્રશ્નાવોડાપૂર્વથ | ૬-૪૪-૮૨ થી | આદેશ થવા આવે. એટલે કે હિન્દુ + = xfકચ્છે ! એવું અનિષ્ટ રૂપ પેદા થવા આવે. આથી આ પરિભાષાને નિત્ય માનવી હિતાવહ નથી. પણ જો આને અનિત્ય માની હશે તો હિટ + ' ની સ્થિતિમાં ‘પ્રત્યય રૂપ આગમીને આગમસહિતનો સ્ + ) ગ્રહી શકાશે નહીં. આમ દિલીના હું કારની અવ્યવહિત પરમાં અજાદિ પ્રત્યય છે એમ જોઈ શકાશે નહીં, વચ્ચે આગમ ૬ કારનું વ્યવધાન છે એમ જોવાશે, જેથી ઉપર્યુક્ત (૬-૪-૮૨) સૂત્ર દ્વારા યન્ આદેશ પણ થઈ શકશે નહીં. તો વિતી + પ ા માંથી ઉરી રૂપ જ બની જશે, અને આવું રૂપ થાય એ જ ઈષ્ટ છે.
નાગેશ ભટ્ટે આ પરિભાષાને અનિત્ય માનવાનું દ્વિતીય પ્રયોજન પણ બતાવ્યું છે : નદાર રૂપમાં પણ આ ને (= રેફ આગમ સહિતનાને) ‘મ રૂપે નહીં લેવાય તો (જ) મત ગૌ | ૭-૧-૩૪ થી સૌ આદેશ થશે નહીં. અન્યથા (અર્થાતુ જો આ પરિભાષાને નિત્ય માની હશે તો) ૪ + તિર્ -- ૮૮ + ત -
+ – ગદ + મા એ સ્થિતિમાં બિન પ્રત્યય (સ્ નો ) પરમાં રહેતાં જો ત . ૭-૨-૧૧૫ થી વૃદ્ધિ કરીશું : ૬ માસ્ + મ અહીં આ કાર રૂપ વૃદ્ધિના ગ્રહણની સાથે આગમસહિતના મામ્ નું પણ જો (
નિત્ય) ગ્રહણ કરવાનું હશે તો આર્ ને ‘જ માનીને મત ગૌ : [ ૭-૧-૩૪ની પ્રવૃત્તિ થશે. આ પ્રત્યયના સ્થાને સૌ થશે, તો - ગન્ + અને, પછી વૃદ્ધિજ ! ૬-૧-૮૮ થી ફરીવાર મન્ ને આ માનીને વૃદ્ધિ કરીશું તો નથી જેવું અનિષ્ટ રૂપ બની જશે. પરંતુ જો આ પરિભાષા વચનને અનિત્ય માનીશું તો માર્ ને ‘મ માની નહીં શકાય. અને એમ થતાં ગાત્ + માં “મા કારાન્ત ધાતુ છે' એવી બુદ્ધિ નહીં થાય તો મ પ્રત્યાયના સ્થાનમાં (૭-૧-૩૪ થી) ગૌ આદેશ થશે નહીં, કે વૃદ્ધિ થશે નહીં. જેથી નદર્ + અ 1 મળીને નદાર ! એવું ઈષ્ટ રૂપ જ બનશે.
વર્ણગ્રહણમાં આ પરિભાષાની અપ્રવૃત્તિની આશંકાનું નિરસનઃ
અહીં પૂર્વપક્ષી એમ કહે છે કે મને મુન્ ! - સૂત્રથી કરેલા ‘કુ વિધાન દ્વારા આ પરિભાષા અનિત્ય છું' એવું જ્ઞાપક નીકળતું નથી, પરંતુ “આ પરિભાષા (કેવળ) વર્ણગ્રહણમાં અપ્રવૃત્ત રહે છે' એવું જ્ઞાપક નીકળે છે.
આની સામે સિદ્ધાન્તપક્ષ રજૂ કરતાં નાગેશ ભટ્ટ કહે છે કે ભાષ્યકારે પોતે જ ત્રણ સ્થળે આ પરિભાષાને વર્ણગ્રહણમાં પણ પ્રવૃત્ત કરી છે. તેથી “વર્ણગ્રહણમાં આ પરિભાષા અપ્રવૃત્ત રહે છે' એવું જ્ઞાપન કાઢી શકાય એમ નથી. છતાંય જો એવું બોલીશું તો નિમ્નોક્ત ત્રણ સ્થળે ભાષ્યવચન જોડે અસંગતિ આવશે :૩. નાગેશ જ્યારે ીિ રૂપને આપ્યા પછી, બીજું કઈ | એવું રૂપ પણ, આ પરિભાષાને અનિત્ય માનવાના
ફળ તરીકે બતાવે છે ત્યારે એનો અર્થ એવો કે પ્રથમ રૂપમાં એમની પૂર્ણ સંમતિ નથી ! જેમકે, આ સ્થળે * પુરી ૩ો fી વક્તવ્ય . એવા વાર્તિકથી પણ વળ આદેશને રોકવા માટે આગમને સિદ્ધ માનવામાં આવ્યો છે.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણિનીય તઝમાં આગમવિધાન
૧૩
() પ્રમ્ + માન ! એ સ્થિતિમાં “અંગ'ના કારનો ૧ આગમ અવયવ બન્યો છે. આથી મન્ ને આ જ માનીને અંગને "દ્ ઉપદેશ-ભક્ત” = = કાર સ્વરૂપ જ માની શકાશે. પરિણામે તીર્થનુરાત્તેટૂ-હિન્ - મહુપતિર્થધાતુન્ અનુદાત્તમ્ નિકો / ૬-૧-૧૮૬ સૂત્રથી ‘માન' ને અનુદાત્ત સ્વર થઈ શકશે - એવું ભાષ્યકારે કહ્યું છે. અહીં પહેલાં એવી શંકા કરી છે કે – પ + માન માં મુન્ આગમ કર્યા પછી અંગ મકારાન્ત રહ્યું નથી : પન્ + આ= i તો તાણનુત્તેe | ૬-૧-૧૮૬ અર્થાતુ, જે ધાતુ “અઉપદેશ હોય = ઉપદેશમાં આ કારાન્ત હોય, તેની પરમાં આવેલા સ્થાનિક સાર્વધાતુક પ્રત્યય (ત -- શનિવ) ને અનુદાત સ્વર થાય છે..” -- એ સૂત્રથી મન ને અનુદાત્તત્વ પ્રાપ્ત નહીં થાય. (જ્યારે અનુદાત્તત્વ કરવું ઈષ્ટ છે.) તો શું કરીશું ? ત્યારે ભાષ્યકારે કહ્યું છે કે પદ્ + શમ્ (ઉપદેશ) = પુર માં જે “અદ્ ઉપદેશત્વ' છે, તે પ્રકૃત પરિભાષાથી પુ આગમ કર્યા પછીય ચાલુ રહેશે. અર્થાત્ એક ગ વર્ણન કરેલા મુદ્ આગમને પણ, પ્રસ્તુત પરિભાષાથી ના અવયવ રૂપે માની શકાશે. એટલે કે મમ્ ને પણ માની શકાશે. આમ “અદુ ઉપદેશ–' ચાલુ રહેતું હોઈ માન માં અનુદાત્તત્વ થઈ શકવામાં વાંધો નહીં આવે. ભાષ્યકારે આવું જે સમાધાન આપ્યું છે તે પણ એવું માની ને જ આપ્યું છે કે પ્રકૃત પરિભાષા વર્ણગ્રહણમાં પણ લાગે છે.
(4) શુર્વન + મસ્તે ! જેવી સ્થિતિમાં સુ* હૃસ્વ મ” નિત્યમ્ ! ૮-૩-૩૨ સૂત્રથી, ૩૧ ને ઉમુદ્ર આગમ કરવામાં આવે છે : સુર્વ + નુત્ + = + મસ્તે સુર્વનન + માસે . ત્યાર પછી, મMીમ fપ | ૮-૪-૨ થી અહીં રેફોત્તરવર્તી – કારને જાત વિધિ થવા આવે છે. પણ પત્નશ ! ૮-૪-૩૭ એવા નિષેધક સૂત્રથી અંતિમ (=પ્રકૃતિના) કારને તો સ્વાભાવિક રીતે જ પત્નિ નહીં થાય. પણ ભાષ્યકાર ઉમેરે છે કે યા માતાજીffમૂતા | પરિભાષાની મદદથી પહેલા ગુરુ આગમના નકારનું પણ (ફરીથી પૂKTI | ૮-૪-૩૭ સૂત્રની મદદથી જ) – થશે નહીં. કેમ કે તે નુ આગમ અંતિમ ન આગમીનો અવયવ બન્યો છે; આથી અંતિમ – માં રહેલું પદાન્તત્વ આ પરિભાષાની મદદથી પહેલા (=આગમના) નું કારમાં પણ આવી જશે; અને (૮-૪-૩૭ સુત્રોક્ત) નિષેધ લાગુ પડી જશે. અહીં પણ પતંજલિએ વર્ણગ્રહણમાં આ પરિભાષાને પ્રવૃત્ત કરી છે એ નોંધપાત્ર છે. જો પૂર્વપક્ષીનું કહેવું માનીશું તો આ બીજા સ્થળે = ૩મુદ્ર સૂત્ર ઉપરના ભાષ્યની સાથે પણ અસંગતિ આવી જશે.
() ૪ કાર કે મા કારની “ગુણ' કે “વૃદ્ધિ સંજ્ઞા થાય તો રેફવિશિષ્ટની જ થાય છે એવી ભાખ્રકારની ઈષ્ટિ છે. અર્થાત્ ત્રટ કારનો ગુણ નહીં, પણ સત્ છે; તથા ત્રદ કારની વૃદ્ધિ માં નહીં, પણ માર્ છે એમ કહેવા પાછળ પણ એ વાતની સ્વીકૃતિ છે કે વર્ણગ્રહણમાં ય આ ૧૮TTHI પરિભાષાને પ્રવૃત્ત કરવાની છે.*
અહીં સુ ને પંચમ્યન્ત નહીં, પણ પશ્યન્ત માન્યું છે એ ધ્યાનાસ્પદ છે. किंच ङमन्तपदावयवस्य ह्रस्वात्परस्य ङमो ङमुडित्यर्थे कुर्वन्नास्त इत्यादौ ङमो ङमुडागमे णत्वप्राप्तिमाशङ्क्य यदागमा इति न्यायेनाद्यनस्यापि पदान्तग्रहणेन ग्रहणात्पदान्तस्य (८-४-३७) इति निषेध इत्यनया परिभाषयाऽऽगमानामागमिधर्मवैशिष्ट्यमपि बोध्यत इत्याऽऽशयकङमुटसूत्र (८-३-३२) स्थभाष्यासंगतेः । પરિબાપેન્ડરવર | (પૂ. ર૬) अन्यथा - ऋकारस्य गुणवृद्धी अरारावेवेति नियमो न स्यात् । तच्च वर्णग्रहण एतदप्रवृत्तौ न संगच्छते । પરમ પેડુશાવર | પૃ. ર૬)
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
F
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસન્તકુમાર મ. ભટ્ટ
પ્રસ્તુત પરિભાષાને પાણિનિની સંસ્કૃતિ :
“માગમ આગમીનો વષવ બને છે, અને પછી આગમીના હણ પ્રસંગે આગમ સહિતના (જ) આગમીનું ગ્રહણ કરવાનું છે" એવી પરિભાષા સૂત્રકારના મનમાં પણ રમી રહી છે, અને તેમને પોતાને પણ તે સ્વીકાર્ય રહી છે એવું માનીશું તો જ ‘અષ્ટાધ્યાયી'નાં નૅટિ। ૭-૨-૪ અને ખેનિટિ । ૬-૪-૫૧ સૂત્રોની તેમણે જે રચના કરી છે તે સાર્થક સિદ્ધ થશે, જેમકે, ધાતુ + ખુદ લકારની રૂપ પ્રક્રિયામાં જૈન અને સત્ત વગેરે વિધિઓ થશે, ત્યારે સન પ્રત્યય 1ા–રિસર થી ભિન્ન હોઈને સર્વપાતુક્ષ્ય પુર્વતાલે । ૭-૨-૩૫ થી રૂર્ આગમ થશે : ધાતુ + ધ્નિ > સિક્ + સુક્ → ધાતુ + રૂટ્ સિક્ + સુક્ । એવી સ્થિતિ પ્રામ થશે. ત્યારે સૂત્રકાર એમ જુવે છે કે યિ તસ પરસેવુ | ૭-૨-૧ ની પ્રાપ્તિ થશે (એટલે કે શિવ પરમાં રહેતાં ધાતુમાં વૃદ્ધિ થવા આવશે. એમ માનીને, (સૂત્રકાર) નર । ૭-૨-૪ સૂત્રની રચના કરી છે. અહીં, ખરેખર તો ૭-૨-૧ માં સિદ્ધિ પદથી અવ્યવહિત ઉત્તરમાં મત્ત હોય” તો જ વૃદ્ધિની પ્રાધિ થાય, પણ જ્યારે ફર આગમ થઈ ગયો હશે (એટલે કે સિની પૂર્વે હર આવીને ઊભો રહ્યો હશે. ત્યારે ધાતુની અવ્યવહિત ઉત્તરમાં સિક્ મળવાનો જ નથી. તો પછી નેટ / ૭-૨-૪ સૂત્રથી તેનો નિષેધ કરવાની કશી જરૂર જ ન હતી. પરંતુ સૂત્રકારે આ (૭-૨-૪)વું નિષેધક સૂત્ર મૂક્યું છે એ હકીકત છે, તો એનો અર્થ એ થયો કે પાલિનિએ પણ એવું જોયું છે કે મન બોલવાથી ૬ આગમ સહિતના સિપ નું પણ, પ્રકૃત પરિભાષાથી અહણ થઈ જરો; અને (૭-૨-૧થી) વૃદ્ધિ થવા આવશે. તો એને રોકવા નેટિ (૭-૨-૪) જેવા નિષેધક સૂત્રની પણ જરૂર પડશે. આમ, આ પરિભાષાનું પાણિનિસમ્મતત્વ સ્વીકારીએ તો જ મેટિ / ૭-૨-૪ સૂત્રનું હોવાપણું ઉચિત ઠેરવી શકાય છે. એ જ પ્રમાણે, જે ૬-૪-૫૧ સૂત્રનું અસ્તિત્વ પણ એમ સૂચવે છે કે પાનિને આ યટાળમા॰ । પરિભાષા માન્ય છે.
For Private and Personal Use Only
આગમવિધાનની સાથે શનિત્યત્વની સુરક્ષા :
જો આ પરિભાષાની મદદથી, આગમીગ્રહણના પ્રસંગે આગમસહિતના (જ) આગમીનું મહા થતું હોય તો એક મહત્ત્વનો પ્રશ્ન થવાનો કે વૈયાકરણોને તો શબ્દને નિત્ય માન્યો છે, અને પરિણામે તેમાં વર્ષોનો વિકાર, વર્ણનો લોપ કે વર્તનો ઉમેરો (આગમ, વગેરે કરવો - શીખવવો - શક્ય નથી. એ સંજોગોમાં જો આ પરિભાષાથી આગમનો ઉમેરો, અને આગમીના ગ્રહણથી આગમનું પણ ગ્રહણ થતું દર્શાવવામાં આવે તો ‘શબ્દનિત્યત્વ’ના સિદ્ધાન્તની હાનિ થવા આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભૂ + નૃત્ → મેં + સ્વ + તિ -> મો + રૂટ્ સ્ય + ત્તિ → મેં અવ્ ર્ ચ + તિ → વિષ્યતિ । માં, જો શબ્દો નિત્ય હોય તો, આર્ધધાતુયૅક્ ચણા । -૨-૩૫ આગમવિધાન અનુપપન્ન રહેશે. પણ અનુપપત્તિના પ્રસંગોએ અપત્તિ ન્યાયનું અવલંબન કરીને (પીનત્વની ઉપપત્તિ કરવા જેમ રાત્રિ ભોજનની કલ્પના કરવામાં આવે છે, તેમ) આર્ધધાતુક સ્વ પ્રત્યયને ર૬. આગમનું જે વિધાન કર્યું છે, તે અનુપપન્ન ના થઈ જાય એટલા માટે, વૈયાકરણો દ્વારા એવી વાકયાન્તર કલ્પના કરવામાં આવે છે કે આગમ વગરના સ્વ પ્રત્યયના સ્થાને (ટ) આગમ સહિતનો સ્વ પ્રત્યય આદેશ રૂપે પ્રવૃત્ત થાય છે. આમ ૬ આગમ રહિતના પ્રસંગ, ર આગમ સહિતના આદેશની કલ્પના કરવામાં આવે છે.
આથી શબ્દનિત્યત્વની રક્ષા કરવા માટે વૈયાકરણો કહે છે કે अनागमकानां सागमकाः आदेशाः
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાણિનીય તન્ત્રમાં આગમવિધાન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
નવન્તિ । અર્થાત્ “આગમ વિનાના પ્રત્યયાદિના સ્થાને સાગમ (=આગમ સહિતના) પ્રત્યયાદિનો આદેશ થાય છે." એવો સિદ્ધાન્ત માનવો.
આમ શબ્દનિત્યત્વની રક્ષા કરવા જતાં, આગમવિધાનના સંદર્ભોમાં પણ જે સ્થાન્યાદેશની ભાષા વાપરવાની શરૂ કરી; તેથી પૂર્વપક્ષીએ શંકા કરી છે કે જો ‘આગમ રહિત પ્રત્યયાદિના સ્થાને સાગમ આદેશો થાય છે' એવી બુદ્ધિ કરવાની હોય તો આ વાન । પરિભાષાની જરૂર જ રહેતી નથી. કેમકે જે કામ પ્રસ્તુત પરિભાષાથી કરાવવામાં આવતું હતું, તે હવે નિવાર્યોનવો | ૧-૧-૫૬ એવા સૂત્રથી કરી લેવામાં આવશે. જેમકે, ત્ર + fન + 1 (સ્થાની) + fખવ્ + શવ્ + તિવ્। આ સ્થિતિમાં પુર્ આગમ સહિતનો રાપ એવો આદેશ કરીશું તો → પ્રતિ + રપ (આદેશ) + ર્િ + વ્ + fhq -→ પ્રાન + ટાપતિ । એવું થશે. અહીં આગમ વગરના ૬ા રૂપ સ્થાનિમાં જે (રાત્ત્વ રૂપ) ધર્મ હતો, તે હવે રાજુ જેવા આગમસિહતના આદેશમાં પણ આરોપિત કરવામાં આવશે તો પાપ (આદેશ)માં પણ રાત્ન છે' એમ કહી શકાશે. અને તો તાપ ની પણ ધુ' સંજ્ઞા થશે અને પરિણામે સનરપતપથ । ૮-૪-૧૭ થી હત્વ પણ થઈ જશે : પ્રણવશ | આમ, શબ્દનિત્યત્વની રક્ષા કરવા જતાં જે કહ્યું કે अनागमकानां सागमकाः आदेशाः વધિ । "આગમ વિનાના (ધાતુ વગેરે) સ્થાનિઓના સ્થાનમાં, આગમ સહિતના (ધાતુ વગેરે) આદેશ રૂપે થાય છે." તેનાથી તો પૂર્વપક્ષીએ એવો મત ઉચ્ચાર્યો કે તો પછી (અર્થાત્ આગમવિધાનના સન્દર્ભોમાં પણ સ્થાન્યાદેશવાળી ભાષા વાપરવાની હશે તો પાનમા પરિભાષાની જરૂર નથી. કેમકે આ પરિભાષાથી થતું કામ, હવે નિવન આવેશોનધિ । ૧-૧-૫૬ સૂત્ર કરી આપી શકશે.
આની સામે, નાગેશ ભટ્ટ સિદ્ધાન્ત પક્ષની સ્થાપના કરતાં જણાવે છે કે અહીં પવન પરિભાષાથી (કેવળ) આનુમાનિક/કાલ્પનિક એવા સ્થાન્યાદેશ ભાવનું (જ) ગ્રહણ કરવાનું છે. જેમકે, "વા ને સ્થાને આગમસહિતનો સાપ આદેશ થયો છે" એમ અનુમાન કલ્પનાથી માનવાનું છે; અને પછી પુ સંજ્ઞા કરીને વિધિ આગળ વધારવાની છે. આવા સ્થળે આનુમાનિક સ્થાન્યાદેશમાં શનિનવાવેશ । ૧-૧-૫૬ સૂત્રની પ્રવૃત્તિ કરવાની નથી. પરંતુ જ્યાં અખ઼ । ૨-૪-૫૨ કે વૉ વર્ષે નિકિ ! ૨-૪-૪ર જેવાં ‘અષ્ટાધ્યાયી' માં સાક્ષાત પ્રકટપણે જેમાં બે અલગ અલગ ‘સ્થાનિ’ અને ‘આદેશો’ નિર્દેશ્માં હોય ત્યાં જ આ પાનિવશૉ । ૧-૧-૫૬ સૂત્રની પ્રવૃત્તિ થાય છે (એમ માનવાનું છે). આવાં સ્થળોએ (૧-૧-૫૬) આ સૂત્રની પ્રવૃત્તિ ધતાં એ ચરિતાર્થ થઈ ચૂકયું હોય છે. જેથી કરીને અનાગમોના સ્થાનમાં સાગમ આદેશ થાય છે." એવું કહેવાની ક્ષણોમાં (એટલે કે આગમવિધાનના સન્દર્ભોમાં) આ વિપાવ | ૧-૧-૫૬ સૂત્ર લાવવાની જરૂર નથી.
For Private and Personal Use Only
નાગેશ ભટ્ટનો આ સિદ્ધાન્તપણે નહીં સ્વીકારીએ તો અવિયા । જેવું રૂપ નહીં બની શકે, એટલે કે પૂર્વપક્ષી દ્વારા જો ‘આનુમાનિક સ્થાન્યાદેશ'ના સન્દર્ભોમાં પણ આ સ્વનિયરશ । ૧-૧-૫૬ સૂત્રથી કામ લેવાનું સૂચવવામાં આવશે તો, પૂર્વપતિએ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જ્યાં નિતારેશાન | ૧-૧-૫૬ સૂત્રની પ્રવૃત્તિનો વિષય (=કાર્યક્ષેત્ર) માનવામાં આવે છે ત્યાં નિર્દિશ્યમાનસ્યારેશા મવન્તિ । ‘સૂત્રમાં નિર્દેશેલા સ્થાનિના સ્થાનમાં જ આદેશોની પ્રવૃત્તિ થાય છે.' એવી પરિભાષાની (સિદ્ધાન્તપક્ષ) અપ્રવૃત્તિ-અપ્રાપ્તિ-માનવામાં આવી છે. જેને કારણે અપિયત । જેવા ઈષ્ટ રૂપની સિદ્ધિ આડે પાટે ચઢી જવાની દહેશત છે. જેમકે, પા વાર્ત ધાતુ + તક્ । (ખ્રસ્તન ભૂતકાળ પ્રથમ પુરુષ એકવચન) માં સૌથી પહેલાં તુક્ત વૃક્વડુવાત્તઃ । ૬-૪-૭૧ એ સૂત્રથી, ત્ત ની અવસ્થામાં જ અદ્ આગમ થાય છે :- સવા + નવુ પછી તિવ્, શક્ અને ફ્ લોપ થયા પછી અવા + અ + ત્ । થશે. હવે પાધ્રોબાસ્થાના૰ । ૭-૩-૭૮ સૂત્રથી પના સ્થાનમાં જે પિત્ આદેશ
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાયો છે તે હવે જાય આગમ સહિતના (પાના) સ્થાનમાં થવા આવશે. એટલે કે શબ્દનિત્યવની રક્ષા કરવા માટે નાગમના સ્થાનમાં સાગમ આદેશો થાય છે' એમ માનો; અને જો વાળમા૰ પરિભાષાને બદલે સ્થાનિવાવેશો । ૧-૧-૫૬ થી કામ લેવાનું સ્વીકારશો તો અપા માં પાત્વ બુદ્ધિ થતાં, આખા ‘ત્રપા’ ના સ્થાનમાં ઉપય આદેશ થવા આવશે. (જે અનિષ્ટ ઊભું કરી આપશે.. આ અનિષ્ટને રોકવા, હવે નિધિ-ભાવાવેશા ત । એ પરિભાષાની મદદ લઈ શકાશે નહીં, કેમકે એવું ભાકારે સૂચવ્યું છે. માટે એવું સ્વીકારવું રહ્યું કે આનુમાનિક સ્થાન્યાદેશમાં પણ સ્થાનિવવરેશો | ૧-૧-૫૬ સૂત્રને પ્રવૃત્ત કરવાની શક્યતા જ નથી. (તે સૂત્ર તો અન્યત્ર ચરિતાર્થ છે જ) માટે આવા આનુમાનિક સ્થાન્યાદેશના સન્દર્ભોમાં તો ચવામા॰ । પરિભાષાથી જ કામ લેવું.
વસન્તકુમાર મ. ભટ્ટ
હવે જો સ્થાનિવારેશો । ૧-૧-૫૬ સૂત્રથી નહીં, પણ યશપા॰ । પરિભાષાની મદદથી અપા માં પાત્ત બુદ્ધિ કરી હશે અને પછી અવા ના સ્થાનમાં પિવ આદેશ થવા આવ્યો હશે, તો નિશ્યિમાન । પરિભાષાની મદદ લઈ શકાશે, જેના પરિણામે અપા + શવ્ + તક્ । માંથી કેવળ પ ના સ્થાનમાં જ પિત્ આદેશ થશે. અ પિક્ + ઞ + ત્ = અપિવત્ । એવું ઈષ્ટ રૂપ થઈ શકશે.
लङ्
હવે જો પૂર્વપક્ષી એમ વિચારે કે પ + તક્ । ની સ્થિતિમાં જ, સૌથી પહેલાં પિય્ આદેશ કરી લઈશું, અને પછી હ્રક ૫૨માં છે એમ જોઈને ધાતુ (-પિક્ આદેશ) ની પૂર્વમાં ત્ આગમ કરીશું. (પત્ન + 1s → પિન + ક્ + અટ્ પિત્રુ + શપુ + faq વગેરે) તો આવી પ્રક્રિયાક્રમ પણ તેઓ (=પૂર્વપક્ષી) ગોઠવી શકશે નહીં. કારણ કે સુકુ | ૬-૪-૭૧ સૂત્ર ઉપરના ભાષ્યમાં પતંજલિએ કહ્યું છે કે નવાજ્ ગટ્ । અર્થાત્ “ધાતુની ૫૨માં કાર લાવ્યા પછી (તે જ્ઞના સ્થાનમાં ત્તિવ્ વગેરે લાવતાં પૂર્વે જ), સૌથી પહેલાં અર્ આગમની પ્રવૃત્તિ કરી દેવી” એ ભાષ્યોક્ત સિદ્ધાન્તની વિરુદ્ધ તમારો પૂર્વપક્ષીનો પ્રક્રિયાક્રમ જશે. આથી એમ નક્કી થયું કે આનુમાનિક સ્થાન્યાદેશના સન્દર્ભોમાં (= આગમવિધાનના સન્દર્ભોમાં) ધ્વનિન′′ | ૧-૧-૫૬ સૂત્રથી કામ લેવું નહીં; પણ મામા । પરિભાષાથી જ કામ લેવું; (કે જેથી જરૂર પડે ત્યારે દિવાન। પરિભાષાની પણ મદદ લઈ શકાશે).
For Private and Personal Use Only
८
સ્થાનિવત્ । સૂત્રના કાર્યક્ષેત્રમાં નિર્રિશ્યમાન પરિભાષાની અપ્રવૃત્તિ દર્શાવતું પ્રમાણ :
સ્ત્રીલિંગમાં ત્ર + આત્ ની રૂપસિદ્ધિ કરવા માટે ત્રિધતુરો શ્રિયા તિસૃવતસ્ । ૭-૨-૯૯ એવા પર સૂત્રથી ત્રિને તિરૃ આદેશ કરીશું અને પછી નુ આગમ કરીશું તો સૃિ + નામ્ । થશે. ત્યાર પછી રાનિત । સૂત્રની મદદથી પુિ આદેશમાં જે સ્થાનિવાવનું આશ્રણ કરીને લિમ્ફ આદેશને ત્રિ' શબ્દ જ માની લઈશું તો વવ ) ૭-૧-૫૩ (એવા પૂર્વ) સૂત્રથી વૃને (ફરી) ત્રય આદેશ થવા આવશે તો શું કરશો ? આવી શંકાના પ્રસંગે ભાષ્યકારે કહ્યું છે કે તો વિપ્રતિબંધ પવિત્ત ધરાવ । અર્થાત્ “વિપ્રતિષેધના સન્દર્ભોમાં જે પૂર્વસૂત્રનો એકવાર બાધ થયો હશે, તે કાયમને માટે બાધિત જ રહે છે." તેથી ૭-૧-૫૩ એ પૂર્વસૂત્રનો બાધ કરીને, જે ૭-૨-૯૯ એવા પરસૂત્રથી ઉત્તમ્ આદેશ કર્યો હશે, ત્યાં ફી વ. - સૂત્રથી પૂર્વમૂત્રને પ્રવૃત્ત કરાતું નથી.
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાણિનીય તન્ત્રમાં આગમવિધાન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ભાષ્યકાર અહીં પૂર્વોક્ત શંકાને દૂર કરવા પત્તન । પરિભાષાનું પણ આશ્રણ કરીને સમાધાન આપી શક્યા હોત. એટલે કે રેસ્કય । ૭-૧-૫૩ની અપ્રવૃત્તિ અહેર કરી શકયા હોય, પણ એમણે તેવું નહીં કરતાં, સત્ત્તતૌ વિપ્રતિષેષે । એવી પરિભાષાનું આશ્રયણ કર્યું છે. તેથી એવું સૂચિત થાય છે કે જ્યાં ધ્વનિન॰ । સૂત્રની પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યાં નિર્વિશ્યમાન । પરિભાષા કામે લગાડી શકાતી નહીં હોય. ઉપસંહાર
For Private and Personal Use Only
યાનમાસ્ત-મુળીભૂત સ્તવ્યબેન વૃદ્ઘત્તે । એવી પરિભાષાને વિષે નાગેશ ભટ્ટે જે ઊહાપોહ કર્યો છે તેમાંથી નિષ્કર્ષ રૂપે પાંચેક મુદ્દા આ પ્રમાણે તારવી શકાય : (૧) આગમ આગમીનો અવયવ બનીને રહે છે; આથી આગમી ગ્રહણના પ્રસંગે આગમસહિતના (જ) આગમીનું ગ્રહણ થાય છે. (૨) અલબત્ત, આ પરિભાષાવચન અનિત્ય છે. તેથી જ્યાં ઈસિદ્ધિ કરવી હોય ત્યાં જ આ પરિભાષાવચન કામે લગાડવું. (૩) આ પરિભાષાવચન લોક ન્યાયસિદ્ધ અને સૂત્રશાષિત છે. (૪) પાર્શિનીય તંત્રમાં આગવિધાન માટેનાં સૂત્રો છે, પણ શબ્દનિત્યત્વની રક્ષા કરવા માટે ‘અનાગમકના સ્થાનમાં સાગમ આદેશો થાય છે' એવું માનવામાં આવે છે. (૫) પ્રસ્તુત પરિભાષા વધુ ગમ વિધાનના સંદર્ભોમાં આનુમાનિક સ્થાન્યાદેશ ભાવ માન્યો હોવાથી ત્યાં સ્થાનિવત્॰ । સૂત્રની પ્રવૃત્તિ કરી શકાતી નથી.
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
લેખકોને:
૧.
૨.
૩.
૪.
૫.
www.kobatirth.org
પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખો મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલોને સુધાર્યા પછી જ લેખ મોકલવો. ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખની કાર્બન નક્લ મોક્લો ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું.
લેખમાં અવતરણો, અન્ય વિદ્વાનોનાં મંતવ્યો ટાંકવામાં આવે તો તે અંગેનો સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ, પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે.
‘સ્વાધ્યાય’માં છપાયેલ સર્વ લેખોનો કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાંનો કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવો નહીં. સંક્ષેપશબ્દો પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. પાદટીપોનો ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપોનો નિર્દેશ જરૂરી છે.
સ્વાધ્યાય
સ્વાધ્યાય અને સંશોધનનું ત્રૈમાસિક સંપાદક : રાજેન્દ્ર આઈ. નાણાવટી
વર્ષમાં ચાર અંક બહાર પડે છે - વસંતપંચમી અંક, અક્ષયતૃતીયા અંક, જન્માષ્ટમી અંક, અને દીપોત્સવી અંક લવાજમ ઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતમાં ... રૂ. ૪૦.૦૦ (ટપાલ ખર્ચ સાથે)
પ્રદેશમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે . ૧૨.૦૦ ડૉલર (ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે ... પ. ૭,૦૦ (ટપાલ ખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જળાવવું. લવાજમવર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું
નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામન્દિર, મહારાજા સયાજરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૧.
જાહેરાતો
આ ત્રૈમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો
સંપાદક, ‘સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યામન્દિર,
રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૧.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર એ નાટ્યપ્રયોગ સાથે સમ્બદ્ધ નિયમોને લગતું વિજ્ઞાન છે. નાટ્યપ્રયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અધ્યાય : ૧૪ અને ૧૫ (ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ મુજબ) માં વાચિક અભિનય અન્તર્ગત નાટ્યપ્રયોગમાં પ્રયોજાતા સંસ્કૃત પદ્યોના છન્દોનું નિરૂપણ થયું છે. અધ્યાય : ૩૨માં નાટ્યમાં ગાવામાં આવતી ધ્રુવાઓ અને તેના છન્દો વર્ણવાયાં છે. ભરતમુનિના સમયમાં ધ્રુવાઓની ભાષા પ્રાકૃત હતી, કારણ કે એકાક્ષર ઉક્તાથી ઋક્ષર મધ્યમા સુધીની ધ્રુવાઓને બાદ કરતાં બાકીની બધી ધ્રુવાઓનાં ઉદાહરણો પ્રાકૃતમાં છે.
www.kobatirth.org
પ્રા. એચ. ડી. વેલણકરના મતે નાટ્યશાસ્ત્ર એ પ્રાકૃત છન્દઃશાસ્ત્રનો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ છે. તે સમયે પ્રાકૃત કવિતામાં સંસ્કૃત ના વર્ણવૃત્તોનો પ્રયોગ થતો હોવાનો પુરાવો નાટ્યશાસ્ત્ર અધ્યાય ૩૨ ની ધ્રુવાઓ આપે છે. નાટ્યના પ્રયોગ દરમ્યાન વિવિધ પ્રકારની ધ્રુવાઓ ગાવામાં આવતી હતી. નર્કટક પ્રકારની ધ્રુવાઓમાં રથોદ્ધતા, બુર્બુદક, ઉદ્ધતા, વંશપત્રપતિત, પ્રમિતાક્ષરા, કેતુમતી (ધ્વજિની), હંસાસ્ય અને તોટક એમ કુલ આઠ પ્રકારના છન્દોનો ઉપયોગ થતો હતો.
*
નર્કટકમાં પ્રયોજાતો બુર્બુદક છન્દ નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન છે. હેમચન્દ્રાચાર્યના છન્દોનુશાસન સિવાય અન્ય કોઈ છન્દઃશાસ્ત્રીય ગ્રંથમાં તેનું નિરૂપણ મળતું નથી. છન્દુઃશાસ્ત્રના વિશ્વકોશ સમા પોતાના છન્દોનુશાસનમાં હેમચન્દ્રાચાર્યે પોતાના પૂર્વસૂરિઓના ગ્રંથોમાંથી તદ્દન અપ્રચલિત છન્દોને પણ પોતાના ગ્રંથમાં સમાવી લીધા છે. હેમચન્દ્રાચાર્યે કુલ ચોત્રીસ વખત ભરતનો ઉલ્લેખ કર્યો છે, જે અન્ય કોઈપણ લેખક કરતાં વધારે પ્રમાણમાં છે. છન્દોનુશાસનમાં નિરૂપિત બુદબુદક છન્દનું સ્વરૂપ તેમણે નાટ્યશાસ્ત્રમાંથી સ્વીકાર્યું હોવા અંગે કોઈ શંકા રહેતી નથી.
૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુબુદક છન્દ*
મનસુખ કે. મોલિયા*
નાટ્યશાસ્ત્રની એક વિશિષ્ટતા એ રહી છે કે આર્ષ મહાકાવ્યોની માફક તેના મૂળ પાઠમાં પુષ્કળ પરિવર્તન થતું રહ્યું છે. તેના પ્રત્યેક શ્લોકના પાઠાંતરને નોંધવામાં આવે તો અડધું પાનું ભરાઈ જાય તેવી ‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૧૯-૨૫.
૨.
3.
તા. ૧૩ થી ૧૫' ઓકટો. '૯૮ના દિવસોમાં પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા ખાતે મળેલ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ૩૯મા અધિવેશનમાં રજુ થયેલ પ્રસ્તુત શોધપત્રને પ્રશિષ્ઠ સંસ્કૃત સાહિત્યવિભાગમાં પ્રથમક્રમે આવવા બદલ પારિતોષિક મળેલ છે.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ.
સ્વયમ્મૂ અનુસાર તો મધ્યમાનાં ઉદાહરણો પણ પ્રાકૃતમાં છે. સ્વયમ્મૂછન્દ (પૂર્વભાગ) સ્વયમ્ભ, સંપા. વેલણકર (પ્રો.) એચ. ડી., રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા-ગ્રંથાંક-૩૭, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, ઈ.સ. ૧૯૬૨, ૬.૩.૨ અને ૬.૩.૪.
હેમચંદ્રાચાર્ય, છન્દોનુશાસન, સં. વેલણકર (પ્રો) એચ. ડી., સિંધી જૈન ગ્રંથમાલા-૪૯, ભારતીય વિદ્યાભવન, મુંબઈ ઈ.સ. ૧૯૬૧, પ્રસ્તાવના, પૃ. ૧૩
સં. પદે જે. એસ. નાટ્યશાસ્ત્ર ભાગ-૪ ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા. ઈ.સ. ૧૯૬૪, ૩૨.૨૭૪-૨૯૧.
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
મનસુખ કે. મોલિયા
સ્થિતિ છે. વળી, ધુવાવિધાન અધ્યાય ૩૨માં તો મૂળપાઠમાં આવેલી અશુદ્ધિઓનું પ્રમાણ ચરમસીમાનું છે એવું નાટ્યશાસ્ત્રના વિદ્વાન સંપાદક રામકૃષ્ણ કવિએ નોંધ્યું છે. તેમના મતે દસમી સદીમાં નાટ્યશાસ્ત્રની ઓછામાં ઓછી બે વાચનાઓ અસ્તિત્વ ધરાવતી હતી, જેમાંની એક પ્રાચીન અને બીજી પ્રમાણમાં મોડી છે. શ્રી કવિ પ્રાચીન વાચનાને દક્ષિણની અને પ્રમાણમાં પછીની વાચનાને ઉત્તરની ગણાવે છે." નાટ્યશાસ્ત્રના વિવિધ સંસ્કરણો પૈકી ગા.ઓ.સી. અને કાવ્યમાળામાં ઉત્તરીય વાચના છે, જ્યારે કાશી સંસ્કૃત સિરિઝ દક્ષિણીય વાચનાનું પ્રતિનિધિત્વ કરે છે. પરિમલ પ્રકાશન ગા.ઓ.સી.ને અનુસરે છે. મનમોહન ઘોષે વિવિધ પાઠાંતરો નોંધીને તેમના સંસ્કરણને સમીક્ષાત્મક બનાવવા પ્રયત્ન કર્યો છે. બાબુલાલ શુકલ ‘શાસ' મહદંશે શ્રી ઘોષને અનુસરે છે અને ગા.ઓ.સી, કા.મા. તેમજ કા.સં.સી. ના પાઠાંતરો આપે છે.
બદબદક શબ્દનો અર્થ થાય છે પાણીનો પરપોટો. કદાચ આ નામ દ્વારા બુબુદક છન્દનો પાણીના પરપોટા જેવો ધ્વની એવો અર્થ સૂચવાતો હોય એવું શકય છે. ના.શા.ના વિવિધ સંસ્કરણોમાં પાઠભેદને કારણે આ એકજ છન્દના ત્રણ ભિન્ન સ્વરૂપો પ્રાપ્ત થાય છે, જે પરસ્પર તદન ભિન્ન છે,
૧. નવ અક્ષર, બૃહતી પ્રકાર, નજર ગણમાપ (ગા.ઓ.સી.કા.મા.) ૨, તેર અક્ષર, અતિજગતી પ્રકાર, સનસતગ ગણમાપ (કા.સં.સી.) ૩. અઢાર અક્ષર, ધૃતિપ્રકાર, સજજતર ગણમાપ (ગા.ઓ.સી.નો પ્રમિશ) હવે આ છન્દના ત્રણેય સ્વરૂપ અંગે નાટ્યશાસ્ત્રની વિગતો જોઈએ. ૧. નવ અક્ષર, બૃહતી પ્રકાર, નજર ગણમાપ :
નવ અક્ષરના બૃહતી છન્દમાં જો દરેક ૫દમાં પાંચમો, સાતમો અને નવમો (અંતિમ) અક્ષર ગુરુ હોય તો તેને બુબ્રુદક છન્દ કહે છે.
पञ्चमं सप्तमं चैव नैधनं च गुरूण्यथ । પાકે તુ બૃહતસંઘે યત્ર પુ રું તથા 1 ના.શા. (ગા.ઓ.સી.) ૩૨.૨૦૭
આ લક્ષણ અનુષ્ટપુ છન્દમાં છે અને તેમાં ગણનામનો ઉલ્લેખ થયો નથી. પિંગલપ્રયુક્ત ગણનામનો નિર્દેશ કરીને કહી શકાય કે બુબુદકનું ગણમાપ ‘નજર' હોય છે. ગા.ઓ.સી.માં આ છત્ત્વનું પ્રાકૃતમાં ઉદાહરણ પણ મળે છે, જેના ચારેય પાદમાં નજર ગણમાપ સચવાયેલું છે.
तडिगुणबन्धणिद्धओ (अद्धो) सितखगपंतिसोहिदो । નર્દીfસ નો સETગો વિઃિ પક્ષ મેદો | ગા.ઓ.સી ૩૨,૨૭૮ [तडिद्गुणबन्धनिबद्धो सितखगपङ्कितशोभितः । नभसि गजः समुद्गतो विचरति एष मेघकः ॥]
સં. શાસ્ત્રી રામસ્વામી, નાટ્યશાસ્ત્ર, ભાગ-૧, ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા. ઈ.સ. ૧૯૫૯, દ્વિતીય સંસ્કરણ પ્રસ્તાવના પૃ. ૬૧. ના.શા. (ગા.ઓ.સી) ભાગ-૧ (દ્વિતીય સંસ્કરણ) પ્રસ્તાવના, પૃ. ૫૯-૬૦.
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુદ્ગદક છન્દ
૨૧
નાટ્યશાસ્ત્ર ઉપર અનેક ટીકાઓ લખાઈ છે પણ હાલમાં કાશમીરી વિદ્વાન અભિનવગુમની અભિનવભારતી' નામની એકમાત્ર ટીકા ઉપલબ્ધ થાય છે. નાટ્યશાસ્ત્રને સમજવામાં તે ઘણી જ આધારભૂત મનાય છે. અધ્યાય ૩૨ ઉપરની ટીકામાં અભિનવગુમ દરેક છન્દનું લક્ષણ ગણનામની મદદથી સ્વરચિત સંગ્રહશ્લોકમાં રજૂ કરે છે અને ઉદાહરણના ચાર પાદમાંથી કોઈ એક પાદને ઉદ્ગત કરે છે. બુબુદક અંગેની ટીકામાં તેને નજર ગણમાપનો નવ અક્ષર ધરાવતો છન્દ તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને ઉદાહરણમાંથી. ચોથું પાદ આપવામાં આવ્યું છે. ટૂંકમાં અભિનવભારતી અનુસાર બુબુદક નવ અક્ષરનો છન્દ છે અને તેનું ગણમાણ ‘નજર' છે.
કા.મા. સંસ્કરણ મહદંશે ગા.ઓ.સી.ને અનુસરે છે. તેમાં બુબુદકનું લક્ષણ ગા.ઓ.સી. મુજબનું જ છે પરન્તુ ઉદાહરણનો પાઠ તદન અશુદ્ધ છે. તેનું મુદ્રણ પણ ક્ષતિયુક્ત છે. ઉદાહરણને અન્ત ત્રુટિત ભાગ દર્શાવતું ચિહ્ન કરવામાં આવેલ છે પરન્તુ સંપાદકની પાદટીપની નોંધ મુજબ કા.માં.ની આધારરૂપ બેમાંથી એકેય હસ્તપ્રતોમાં આ ત્રુટિત અંશ અંગે માહિતી આપેલી નથી. કા.મા.માં ઉદાહરણને આ પ્રમાણે આપવામાં આવ્યું છે.
तडिगुणावदविवओ सेदखगपसोहिदो णभसि गजो। સમુI મૌર્વવર ઉપસકે તું .......... | કા.મા. ૩૨.૨૮૫
ઉદાહરણના અશુદ્ધ પાઠને કારણે જ કા.મા.માં તેની સંસ્કૃત છાયા આપવાનું શકય બન્યું નથી. ગા.ઓ.સી.ના પાઠ સાથે તેની તુલના કરીને અશુદ્ધિઓ દૂર કરી શકાય તેવી છે. પૂર્વાર્ધના અંતે રહેલા પાંચ અક્ષરો વાસ્તવમાં તો ઉત્તરાર્ધના પ્રારંભે મુકવાના છે. હસ્તપ્રતોની લેખન-પરમ્પરામાં પાઠ કેટલી બધી હદે ભ્રષ્ટ થઈ શકે છે તે અહીં જોઈ શકાય છે. ઉપરના ઉદાહરણમાં ત્રુટિત અંશની જગ્યાએ કોઈજ અંશ લુમ થયો જણાતો નથી. ગા.ઓ.સી. અનુસાર આ ઉદાહરણને થોડા અક્ષરોનો ફેરફાર કરીને લખી શકાય તેમ છે.
૨. તેર અક્ષર, અતિજગતી પ્રકાર, સનસતગ ગણમાપ :
કા.સં.સી.માં ખુબુદકનું લક્ષણ અનુષ્ટ્રમ્ છન્દમાં છે પરંતુ તેમાં તેનું અક્ષર-સ્વરૂપ તદ્દન અલગ છે. તે મુજબ તેર અક્ષરના અતિજગતી પાદમાં ત્રીજો, નવમો, દશમો, અગિયારમો અને અંતિમ અક્ષર ગુરુ હોય તો તેને બુદ્દબુદક છન્દ કહેવાય છે.
तृतीयं दशमं चान्त्यं नवमेकादशं गुरु । बुद्दबुदं चातिजगती विज्ञेयं नत्कुटं तथा ।।
સુરપweviઈ fa fોન કેન ઈદ તરસ સંઘ ઘૂમઃ | TERMITષ્ય પર્વ ઉત્તરામ // ના.શા. (ગા.ઓ.સી.), ભાગ-૪, પૃ. ૩૦૮. નગર યુદ્રમ્ | વિવ૬ ઈસ | ના.શા. (ગા.ઓ.સી.) ભાગ-૪, પૃ. ૩૫૫. ગુfમfcfs | સં. પંડિત કેદારનાથ, નાટ્યશાસ્ત્ર, કાવ્યમાલા સિરિઝ, નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ, ઈ.સ. ૧૯૪૩, પૃ. ૫૮૪ તથા જુઓ પાદટીપ નં. ૧. સં. શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ, નાટ્યશાસ્ત્ર, કાશી સંસ્કૃત સિરિઝ નું ૬૦, ચૌખમ્બા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, દ્રિતીય સંસ્કરણ, ઈ.સ. ૧૯૮૦, ૩૨. ૩૧૦.
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનસુખ કે. મોલિયા
ગણની પરિભાષા અનુસાર આ “સનસતગ” ગણમાપ થયું. કા.સં.સી. માં પ્રાપ્ત આ છન્દનું ઉદાહરણ તપાસીએ.
तरुसडं अबुहिए सरो घणणादभदिहि अमणोहरो असुदीण । ટીપIT THોનુfો સર્વે યfજ મનમોણપત્a || કા.સં.સી. ૩૨.૩૧૧
ઉપર્યુક્ત ઉદાહરણના પૂર્વાર્ધમાં ૨૬ અક્ષરો છે પરંતુ તેમને ૧૩-૧૩ના બે ભાગમાં વહેંચતા પદભંગ થાય છે. ઉત્તરાર્ધમાં માત્ર ૨૩ અક્ષરો છે. ચારમાંથી એકેય પાદમાં લક્ષણાનુસારી ગણમાપ સચવાયું નથી. વિવિધ હસ્તપ્રતોને આધારે આ ધૂવાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે છન્દના ગણમાપ અનુસાર બની શકે તેમ નથી. મનમોહન ઘોષે કંઈક અંશે આ ધુવાને શુદ્ધ સ્વરૂપ અપાવવા પ્રયત્ન કર્યો છે પણ તેઓ સફળ થઈ શકયા નથી.૧૦ ધુવાનો અનુવાદ કરવાનું અશકય જણાતાં તેઓએ “પાઠ અત્યંત અશુદ્ધ છે' એવી નોંધ સાથે અનુવાદ કરવાનું ટાળ્યું છે.૧૧ ચૌખમ્બા સંસ્કરણમાં લક્ષણ તો ઉપર દર્શાવ્યા મુજબ કા.સં.સી. (૩૨.૩૧૦) અનુસાર છે, પણ ઉદાહરણ ગા.ઓ.સી. (૩૫.૨૭૮) અનુસાર છે અર્થાત્ લક્ષણમાં તેને તેર અક્ષરનો છન્દ માનેલ છે, પણ ઉદાહરણમાં નવ અક્ષર છે.૧૨ લક્ષણ અને ઉદાહરણ વચ્ચે વિષમતા છે.
૩,
અઢાર અક્ષર, ધૃતિ પ્રકાર, સસજતર ગણમાપ :
ગા.ઓ.સી.માં ‘તુ એવા શબ્દો સાથે એક વધારાના મતને કૌસમાં રજૂ કર્યો છે, જેમાં બુદ્દબુદક છન્દનું લક્ષણ સાવ જુદા જ પ્રકારે આપવામાં આવ્યું છે.
सतृतीयपञ्चमनवमं त्रयोदशं षोडशं तथा दशमात्परं च निधनं चतुर्थगम् । यत्र वै गुरु भवतीह शेषलघुसंयुतं વૃત્તી થાળ્યું તે પ્રવતિ યુવુમેવ નટ તદ્ધિ નામત | ગા.ઓ.સી. ૩૨. ૨૭૮ બાદ, પૃ. ૩૫૧.
આ લક્ષણ છન્દોનુસાર સ્વરૂપમાં અર્થાતુ બુબુદક છન્દમાં જ છે એ સ્પષ્ટ છે, પરંતુ તેનું મુદ્રિત સ્વરૂપ અશુદ્ધ છે. ચારેય પાદની કુલ અક્ષર સંખ્યા ૭૩ થાય છે. સામાન્ય અનુમાન કરતાં કહી શકાય કે દરેક પાદમાં ૧૮ અક્ષરો હોય તો કુલ ૭૨ અક્ષરો થાય. ચોથા પાદના પ્રારંભિક શબ્દ વૃત્તૌની જગ્યાએ વૃતી હોય તો આ છન્દ અઢાર અક્ષરના પાદનો સિદ્ધ થઈ શકે તેમ છે.
૧૦. તરું સંડમj fટ સ જે પUITMfમve |
असुदीण दीणागमणो णु (सं) किदो समुपेइ ... दायिणि कमलभोसपादव (?) ।।
સં. ધોપ મનમોહન, નાટ્યશાસ્ત્ર ભાગ-૨, સં. એશિયાટિક સોસાયટી, કલકત્તા, ઈ.સ. ૧૯૫૯, ૩૨.૩૨૬. ૧૧. સં. ઘોપ મનમોહન, નાટ્યશાસ્ત્ર, ભાગ-૨, અંગ્રેજી અનુવાદ, એશિયાટિક સોસાયટી, કલકત્તા, ઈ.સ. ૧૯૬૧,
પૃ. ૧૩૯. ૧૨. સં. શુકલ બાબુલાલ શાસ્ત્રી, નાટ્યશાસ્ત્ર, ભાગ-૪, ચૌખમ્બા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, ઈ.સ. ૧૯૮૫,
૩૨,૩૨૬-૨૭,
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુદ્ધ્દક છન્દ
www.kobatirth.org
चिरकालमभिसम्भरन्त (न्तं) पिअं गाणत्त मुहिदं ण रोद्धम्
मुदिमाणइत्तडिदिदो काणणे घणे परिखेदिदे बहुविधे हि अणुगो वासराहरो ।
ઉપરના લક્ષણમાંથી આટલી વિગત મળે છે. જે છના દરેક પાદમાં ત્રીજો, ચોથો, પાંચમો, નવો, અગિયારમો, તેરમો, સોળમો અને અંતિમ અક્ષર ગુરુ હોય અને બાકીના અક્ષરો લધુ હોય તે ખુદ કહેવાય છે. અક્ષરની સંખ્યા બહારની ગણીએ તો ઇન્દનું ગણમાપ ‘સતસજભર' થાય. પરન્તુ આવું સ્વરૂપ તો ઉપરના લક્ષણના એકેય પાદમાં જોવા મળતું નથી. લક્ષણમાં રહેલી અશુદ્ધિ દૂર ન થાય ત્યાં સુધી તેનો અર્થ સરે તેમ નથી. લક્ષણને સમજવા ઉદાહરણની મદદ લઈએ.
तरसन्धुवज्जुहिआए संचसिलिओ भीदभीदओ
ક્રમ ખોષર વિસરા) પાબાપાને ટીટીયો ।। ગા.ઓ.સી. ભાગ-૪, પૃ. ૩૨.
સંસ્કૃત છાયા :
[चिरकालमभिसम्भरन्तं प्रियगानान् मुदितं न रोद्धुं
मोदमानायां तडितीतः कानने घने परिखेदिते बहुविधे ह्यनुगो वासराहरः ।
तरसन्धुवनं दष्ट्वैतच्चषको भीतभीतक
आशु कोहरं विशति पार्श्वपादपस्थो दीनदीनकः ।। ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાસને સમજવામાં ઉદાહરણ કંઈ જ મદદરૂપ બની શકે તેવું નથી. તેના કુલ અક્ષરોની સંખ્યા ૨૧ + ૩૨ + ૧૮ + ૨૦ = ૯૧ છે, જે ઉદાહરણમાં ભરપૂર અશુદ્ધિઓનો ખ્યાલ આપી જાય છે. ઉદાહરણથી છન્દનું બંધારણ તો ઠીક, તેની અક્ષરસંખ્યા પણ જાણી શકાય તેમ નથી. અભિનવભારતમાં આ પાઠને સ્વીકારવામાં આવ્યો નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં હેમચન્દ્રાચાર્યનું છન્દોનુશાસન મદદરૂપ બને છે. નાટ્યશાસ્ત્ર સિવાય છન્દોનુશાસન જ એક એવો ગ્રંથ છે, જે આ છન્દનું નિરૂપણ કરે છે. હેમચન્દ્રાચાર્યે આપેલું બુબુકનું લક્ષણ આ પ્રમાણે છે.
સ્નૌ સ્નૌ ત્રૌ બુબુમ્ । છં.શા. ૨.૩૨૦.
असमं दधन्नयपयो गभीरमध्यः सनातनो
विमलो जयत्यविरतं जिनेन्द्रसिद्धान्तवारिधिः ।
૨૩
બુબુદકના અઢાર અક્ષરો 'સજસત્તર' ગણમાપમાં હોય છે એમ હેમચન્દ્રાચાર્ય માને છે. તેઓ સુન્દર ઉદાહરણ પણ આપે છે, જેમાં મુદ્રા અલંકારના પ્રયોગ દ્વારા છન્દના નામને ગૂંથી લેવામાં આવેલ છે.
अतिपेशलैर्गमगणैस्तरङ्गिते यत्र सर्वदा
ક્ષળવૃષ્ટનવૃતનુમિ વૃષ્ટિમિવુન્નુચિતમ્ ॥ છે.શા. ૨.૩૨૦.૧
For Private and Personal Use Only
હેમચન્દ્રાચાર્યે આપેલ બુદ્ધ્દક છન્દ એ નાટ્યશાસ્ત્રમાંથી જ લેવામાં આવેલ છે. ના,શા.ના ટીકાકાર અભિનવગુપ્તાચાર્યના મતે બુદ્ધ્દક નવ અક્ષરનો છન્દ છે. હેમચન્દ્રાચાર્ય તેના અઢાર અક્ષરો સ્વીકારે છે. તેથી તેમની સમક્ષ રહેલ નાટ્યશાસ્ત્રની હસ્તપ્રતમાં આ છન્દ અઢાર અક્ષરનો કરો એમ કહી શકાય.
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
અભિનવગુપ્તાચાર્ય અને હેમચન્દ્રાચાર્ય સમક્ષ રહેલ નાટ્યશાસ્ત્રની વાચનામાં પુષ્કળ તફાવત હોવાનું આથી સાબિત થાય છે.
सतृतीयपञ्चमनवं त्रयोदशं षोडश तथा
दशमात्परंच निधनं चतुर्दशं यत्र वै गुरु ।
भवतीह शेषलघुसंयुतं घृतौ स्याच्च संश्रितं
प्रवदन्ति बुदबुदकमेव कुंट तद्धि नामतः ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યશાસ્ત્રના ગા.ઓ.સી. સંસ્કરણમાં અન્યનો મત' તરીકે આપેલ અશુદ્ધ લક્ષણને નીચે પ્રમાણે સુધારી શકાય. હેમચન્દ્રાચાર્યે આપેલ લક્ષણને આધારે મનુષ્યની જગ્યાએ ઋતુર્દશમ્ ને ખરો પાઠ ગણીને તેમજ માત્ર નજીવો ફેરફાર કરીને મૂળપાઠને મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તેના ચારેય પાદમાં છન્દનું અક્ષર-સ્વરૂપ પૂર્ણતયા જાળવી શકાય છે. જેમકે,
મનસુખ કે. મોલિયા
લક્ષણનો મૂળ પાઠ જો ઉપર પ્રમાો હોય તો તે મુજબ અઢાર અક્ષરના બુક્કુક છન્દમાં ત્રીજો, પાંચમો, નવમો, અગિયારમો, તેરમો, ચૌદો, સોળમો અને અંતિમ અક્ષર ગુરુ અને બાકીના બધા અક્ષરો લઘુ હોય છે. ગણની દૃષ્ટિએ તે 'સજસતર' માપ ધરાવે છે.
૧.
ઉદાહરણના અમૃદ્ધ પાઠને પણ હસ્તપ્રતોના આધારે ‘સસજતર' ગણમાપમાં મુકીને મૂળ પાને મેળવી શકાય. પ્રથમ પાદમાં અત્યન્ત અશુદ્ધ પાઠ છે. બીજા પાદના આરંભે રહેલ મુરિપાળ રિવૉ હાપાપો પળે શબ્દો બિનજરૂરી જણાય છે. તેમને દૂર કર્યા પછીનો અંશ માત્ર અગિયારમા અક્ષરને બાદ કરતાં લઘુગુરુની દૃષ્ટિએ બંધ બેસે છે. દૂર કરેલ અંશ કદાચ પ્રથમ પાદનો અંતિમ અંશ હોય તેવી પણ શકયતા છે, કારણકે અંતિમ સાત અક્ષરો એ બુદકના પાઠના અંતિમ સ્વરૂપને અનુરૂપ છે. ત્રીજો પાદ પૂર્ણતયા ઉજ્જૈ*ના લક્ષણને અનુસરે છે. ચોથા પાદમાં પાંચમા ગત્રના ત્રણ અક્ષરને સ્થાને ચાર અક્ષરો રહે છે. જ્યારે બાકીના અક્ષરો છન્દના સ્વરૂપ અનુસાર છે. ઉદાહરણના અશુદ્ધ રહેલ અંશ નીચે રેખાંકન કરીને તેના પાઠનું શુદ્ધ સ્વરૂપ નીચે પ્રમાણે લખી શકાય.
પાદ-૧
સુધારી શકાયું નથી.
પાદ-૨
परिखेदिदे बहुविधे हि अणुगो वासराहरो
પાદ-૩
तरुसन्धुवज्जुहिअ एस चंसिओ भीदभीदओ
પાદ-૪
असु कोधरं विसइ पासपादवेच्छ दीणदीणओ ||
આમ, નાટ્યશાસ્ત્રમાં વર્ણિત વિવિધ છન્દો પૈકી નુબુદક છન્દ અન્ય ગ્રંથોમાં અપ્રાપ્ય હોઈ તેનું વિશિષ્ટ પ્રદાન છે. વળી, નાટ્યશાસ્ત્રમાં જ એક જ છન્દના વિવિધ સ્વરૂપો દર્શાવતા મતો પ્રાપ્ત થાય છે જે નાટ્યશાસ્ત્રના આંતરસ્વરૂપને સમજવામાં દિશાસૂચક બની શકે તેમ છે.
આ અભ્યાસ-લેખને આધારે કેટલાક તારણો :
નાટ્યશાસ્ત્રના વિવિધ સંસ્કરણો એક જ છન્દના ત્રણ ભિન્ન સ્વરૂપો આપે છે. તેનાથી
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુબુદક છન્દ
૨૫
નાટ્યશાસ્ત્રની વાચનાઓ વચ્ચે રહેલ વ્યાપક તફાવત સ્પષ્ટ થાય છે. નાટ્યશાસ્ત્રની બે વિભિન્ન વાચના હોવાના રામકૃષ્ણ કવિના મતનું અહીં સમર્થન મળે છે. અભિનવગુણાચાર્ય અને હેમચન્દ્રાચાર્યની સમક્ષ રહેલ નાટ્યશાસ્ત્રની હસ્તપ્રતોમાં ભિન્ન પાઠ જણાય છે. નાટ્યશાસ્ત્રના મૂળ સ્વરૂપમાં વિવિધ સમયે અને સ્થળે કેટલા બધા પરિવર્તનો, પરિવર્ધનો અને પ્રક્ષેપણો થયા હશે તે બુબુદક છન્દ્રના અભ્યાસથી ધોતિત થાય છે. ધુવાઓનો અશુદ્ધ પાઠ લહિયાઓ દ્વારા પાઠપરમ્પરામાં આવેલી અશુદ્ધિઓનો નિર્દેશ કરે છે. કેટલીક વાર આ પાઠ એટલી હદે ભ્રષ્ટ થતો કે એમાંથી કંઈ જ અર્થ પણ તારવી શકાતો. નથી. મનમોહન ઘોષ અથાગ પ્રયત્નોના અંતે પણ ઘણી ધ્રુવાઓનો અનુવાદ આપી શકયા નથી. બુદ્ધદકને અઢાર અક્ષરનો છન્દ સ્વીકારતા લક્ષણ અને ઉદાહરણની અશુદ્ધિ આ લેખમાં જોઈ શકાય છે. નાટ્યશાસ્ત્રમાં છન્દોના લક્ષણો આપતી વખતે મહદંશે લઘુ-ગુરુ અક્ષરોના સ્થાનનિર્દેશની પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યો છે, જે તેની પ્રાચીનતા પુરવાર કરે છે. આ પદ્ધતિનું અનુસરણ પશ્ચાત્કાલીન ગ્રંથોમાં શ્રુતબોધમાં થયું છે. અધ્યાય-૧૫માં કેટલાક છન્દોના લક્ષણોમાં મયરસ વગેરે અષ્ટગણનો પ્રયોગ થયો છે પણ તે પશ્ચાત્કાલીન હોવા અંગે કોઈ શંકા નથી. નામાં પ્રયોજાતી ધ્રુવાઓ વિષે વિપુલ માહિતી નાટ્યશાસ્ત્રમાં મળે છે. કાલિદાસના વિક્રમોર્વશીયના ચતુર્થ અંકમાં કેટલીક પ્રાકૃત અને અપભ્રંશ ધ્રુવાઓ મળે છે. ભારત અને કાલિદાસના સમય પછી ધુવાઓનો પ્રયોગ ક્રમશઃ ક્ષીણ થતો ગયો જણાય છે. નાટ્યશાસ્ત્રના ધવાવિધાન અધ્યાયમાં પ્રાપ્ત કેટલાક છન્દો પછીના સાહિત્યમાં અલ્પપ્રયુક્ત કે અપ્રયુક્ત બની રહ્યા છે. નાટ્યશાસ્ત્રમાં જ મળતાં હોય એવા કેટલાક છન્દોએ તેનું વિશિષ્ટ પ્રદાન છે. બુબુદક છન્દ પણ આ પ્રકારનો અનન્ય છન્દ છે.
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા
રૂા. પૈ. ૧૦.૫૦
-
જે
૬.૫૦
૯.૫૦ ૧૧.૫૦ ૮.૦૦
જે
૪
૧૦.૫૦ ૨૪.00
-
8
v
$
૧૫.૫૦
૬.૦૦ ૩૧.૦૦ ૧૨.00 ૨૨.૦૦ ૩૫.૦૦ ૩૨.૦૦
૨
૧૨.
પ્રાચીન ફાગુ-સંગ્રહ - સંપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સોમાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ વર્ણક-સમુચ્ચય, ભાગ ૧-મૂલ પાઠ-સં. : ડૉ. ભો. જ. સાંડેસરા ભાલણકૃત નળાખ્યાન (ત્રીજી આવૃત્તિ) – સં. પ્રો. કે.કા. શાસ્ત્રી ભાલણ : એક અધ્યયન - લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી (૧૯૭૧) વર્ણક-સમુચ્ચય, ભાગ ૨ - સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસૂચિઓ કર્તા : ડૉ, ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. રમણલાલ ના. મહેતા પંચાખ્યાન બાલાવબોધ, ભાગ ૧ - સંપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સોમાભાઈ પારેખ સિંહાસનબત્રીસી – સં. ડૉ. રણજિત મો. પટેલ હમ્મીરપ્રબન્ધ - સં. ડૉ. ભો. જ. સાંડેસરા અને ડૉ. સો. પારેખ પંચદંડની વાર્તા – સં. ડૉ. સોમાભાઈ ધૂ. પારેખ (૧૯૭૪).
વાભુટાલંકાર બાલાવબોધ – સં. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા ૧૧. જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા - ડૉ સુરેશ હ. જોષી
નરહરિકૃત જ્ઞાનગીતા - ડૉ સુરેશ હ. જોષી ૧૩. વસ્તાના પદો - ડૉ સુરેશ હ. જોષી
સ્વ. પ્રૉ. બ. ક. ઠાકોર ગ્રન્થમાળા વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૧ વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૨ વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૩ નિરુત્તમાં વિક્રમોર્વશી - (અનુવાદ : મનનિકા સહિત) પ્રવેશકો, ગુચ્છ પહેલો પ્રવેશકો, ગુચ્છ બીજો અંબડ વિદ્યાધર રાસ મહારાં સૉનેટ (બીજી આવૃત્તિ : બીજું પુનર્મુદ્રણ)
આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ : છઠું પુનર્મુદ્રણ) ૧૧. નવીન કવિતા વિષે વ્યાખ્યાનો (પ્રથમ આવૃત્તિનું પહેલું પુનર્મુદ્રણ) ૧૨. પ્રો. બ. ક. ઠાકોર ડાયરી, ભાગ ૧ - સંપાદક : ડૉ. હર્ષદ મ. ત્રિવેદી ૧૩. પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રન્થ
પ્રો. બ. ક. ઠાકોરની ડાયરી, ભાગ ૨ - સંપાદક : ડૉ. હર્ષદ ત્રિવેદી ૧૫. વિવેચક – પ્રો. બલવન્તરાય ઠાકોર - ડૉ. હર્ષદ ત્રિવેદી ૧૬. પ્રો. બલવન્તરાય ઠાકોરની કવિતા - ડૉ. હર્ષદ મ. ત્રિવેદી ૧૭. શેષ બલવન્તરાય - ડૉ. હર્ષદ મ. ત્રિવેદી
-
જે
છે
4 ૪
૨.૫૦ ૨.૫૦ ૬.૫૦ ૨.૫૦ ૨.૫૦ ૪.૫૦ ૩.00 ૪.૦૦ ૪.૦૦ ૪.૦૦ ૪.૦૦
ને
૨.00
હર્ષદ ત્રિવેદી
કોર - ડૉ હર્ષદ ત્રિય
૧૫.૫૦
૬.૭૫ ૨૫.૦૦ ૩૦.૦૦ ૮૬.૦૦
રાય ઠાકોરની
પ્રાપ્તિસ્થાન : યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, જનરલ ઍજ્યુકેશન સેન્ટર, પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨.
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન
અરુણા કે. પટેલ*
આપણે જાણીએ છીએ કે શબ્દ વડે જે સાક્ષાત્ અર્થનો બોધ થાય છે, તેને વાચ્યાર્થ કહેવામાં આવ્યો છે અને વાચ્યાર્થની બોધિકા એવી શબ્દની શક્તિને અભિધાશક્તિ - એવું નામ આપવામાં આવ્યું છે. શબ્દમાંથી પ્રામ થતા સીધેસીધા અર્થબોધને આપણે જલ્દીથી સમજી શકીએ છીએ. પરંતુ વ્યવહારમાં, વિશેષતઃ કાવ્ય અને સાહિત્યમાં એવાં પણ દષ્ટાન્તો પ્રાપ્ત થાય છે, કે જેમાં શબ્દની અભિધાશક્તિ વાચ્યાર્થનો બોધ કરાવે છે, તેમ છતાં કશુંક અશિષ્ટ રહ્યું હોય, તેમ લાગ્યા કરે છે અને વક્તાના તાત્પર્યની ઉપપત્તિ થતી નથી. આવાં ઉદાહરણોમાં રૂઢિ અથવા વિશિષ્ટ પ્રયોજન મુખ્યાર્થ સાથે સંબદ્ધ કોઈ અન્ય અર્થની પ્રતીતિ કરાવે છે. આ રીતે પ્રામ થતા અન્ય અર્થને લક્ષ્યાર્થ નામ આપવામાં આવ્યું છે અને સાથોસાથ, લક્ષ્યાર્થની પ્રાપ્તિ માટે અભિધા સિવાયની શબ્દની લક્ષણા નામની અન્ય શક્તિની પ્રકલ્પના કરવામાં આવી છે. મીમાંસકો - કુમારેિલ ભટ્ટ આદિના મતે અન્ય અર્થનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન જ લક્ષણા છે. ગમે તેમ, પણ મુખ્યાર્થ કે તાત્પર્યની અનુપપત્તિ તે લક્ષણાનું બીજ છે. ન્તા પ્રવિાન્તિ કે કાયા પોષ એ લક્ષણાનાં સુપ્રસિદ્ધ ઉદાહરણો છે. આનંદવર્ધને અભિધા, લક્ષણા ઉપરાંત ત્રીજી વ્યંજના નામની શબ્દશક્તિની કલ્પના કરી છે અને વ્યંજનાશક્તિ વડે પ્રતીત થતા વ્યંગ્યાર્થ કે ધ્વનિને કાવ્યના આત્મારૂપે માન્યો છે, તે કાવ્યશાસ્ત્રની સુપ્રસિદ્ધ વિગત છે. આનંદવર્ધનના મતે ભક્તિ (લક્ષણા) અને ધ્વનિની ભિન્નતા :
*
૧.
૨.
આનંદવર્ધને ધ્વનિને કાવ્યાત્મારૂપે પ્રસ્થાપિત કર્યો, તે સમયે ધ્વનિવિરોધી જે હવા વહેતી હતી, તેનો તેમણે નિર્દેશ કર્યો છે. તેમણે ધ્વનિવિરોધી ત્રણ પક્ષોની પૂર્વકલ્પના કરી છે. આમાંનો એક તે ભાક્તવાદ છે. ભાક્તવાદીઓ (=લક્ષણાવાદીઓ) નિનો લક્ષણામાં અંતર્ભાવ માનીને ધ્વનિનો અસ્વીકાર કરે છે. આનંદવર્ધનના મતે ભાક્તવાદીઓના નિવિરોધ માટેની યુક્તિઓ કે તર્કો આ પ્રમાણે હોઈ શકે :
૧. ધ્વનિ અને ભક્તિ બંને એક જ તત્ત્વ છે, બંને પર્યાયરૂપ છે.
૨.
ભક્તિ એ ધ્વનિનું લક્ષણ છે.
3.
ભક્તિ એ ધ્વનિનું ઉપલક્ષણ છે.
આનંદવર્ધનનું કથન એવું છે કે ભક્તિ અને ધ્વનિ - બંને એકરૂપ નથી, કારણ કે બંનેનું સ્વરૂપ ભિન્ન છે. લક્ષણાશક્તિ વાચકત્વ પર આશ્રિત છે, ધ્વનિમાં વાચ્યેતર વ્યંગ્ય અર્થ પ્રધાન હોય છે. તેથી ભક્તિને તો કેવળ ઉપચાર ગણી શકાય. વિશેષમાં આનંદવર્ધન જણાવે છે કે ભક્તિ એ ધ્વનિનું લક્ષણ નથી. કારણ કે તેમ માનવાથી તેમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ - એવા બે દોષો સર્જાશે. અતિવ્યામિ એટલા માટે કે જ્યાં જ્યાં ધ્વનિ હોય છે, ત્યાં ત્યાં સર્વત્ર લક્ષણા હોતી નથી. ધ્વનિકા૨નું કહેવું એવું છે કે ભક્તિ એ ધ્વનિનું ઉપલક્ષણ પણ નથી. કારણકે જો ગુણવૃત્તિ વડે સમગ્ર ધ્વનિનું લક્ષણ થઈ શકે છે તેવું કહેવામાં આવે, તો ‘સ્વાધ્યાય’, પૂ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૨૭-૩૩.
ઈ{૭૩, પાવર હાઉસ કોલોની, એ.ઈ.સી., સાબરમતી, અમદાવાદ - ૩૮૦૦૦૫.
આનંદવર્ધન, ધ્વન્યાલોક પૂર્વાર્ધ, સં. ત્રિપાઠી રામસાગર. મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૬૩, પૃ. ૨૮. આનંદવર્ધન, એજન, પૂર્વાર્ધ - પૃ. ૨૯૧,
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અરુણા કે પટેલ
અભિધા વ્યાપારથી જ સમગ્ર અલંકારવર્ગ લક્ષિત થઈ જાય અને અલંકારોના પૃથક લક્ષણનો પ્રસંગ વ્યર્થ બની જાય. ધ્વનિના વિષયમાં વ્યંજનાવૃત્તિ સિવાય અન્ય ઉપાયોનો આશ્રય લેવામાં આવતો નથી અને વળી, જ્યાં શબ્દ કોઈક અર્થમાં રૂઢ થઈ ગયો હોય, જેમકે લાવણ્ય આદિ શબ્દો – તો ત્યાં લક્ષણો વડે અર્થપ્રતીતિ થાય છે, ત્યાં વ્યંજનાવૃત્તિ નથી.* આનંદવર્ધનના મતે લક્ષણાવૃત્તિ વાચત્વના આશ્રયે રહેલી છે, ધ્વનિ વ્યંજકત્વના આશ્રયે રહેલો છે. આ મૂળભૂત તફાવત હોઈને ધ્વનિ ભિન્ન છે અને ગુણવૃત્તિ ભિન્ન છે. આ પ્રકારની દલીલો કરીને આનંદવર્ધને લક્ષણો અને ધ્વનિને એકરૂપ માનનારા ભાક્તવાદીઓનું ખંડન કર્યું છે.
ભક્તિ અને ધ્વનિના પાર્થક્યનું ખંડન :
આચાર્ય મહિમભટ્ટે આનંદવર્ધનનાં ઉપરનાં વિધાનોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું છે. મહિમભટ્ટની પાયાની દલીલ એવી છે કે શબ્દને એકમાત્ર અભિધાશક્તિ છે. લક્ષણા અને વ્યંજનાને શબ્દશક્તિઓ કહી શકાય નહિ. શબ્દ તો કેવળ વાચ્યાર્થ આપીને વિરમે છે. ત્યારબાદ જે અર્થાન્તરની પ્રતીતિ થાય છે, તે શબ્દનો નહિ પણ અર્થનો વ્યાપાર છે અને એક અર્થ પરથી અભ્યાર્થની જે પ્રતીતિ થાય છે, તેને અનુમાન કહેવાય છે. ધ્વનિકારે શબ્દની બે શક્તિઓ - લક્ષણો અને વ્યંજના - વચ્ચે જે પૃથકતા દર્શાવી છે, તે પણ અમને માન્ય નથી. આનંદવર્ધને જે કહ્યું છે કે “ગુણવૃત્તિનો આશ્રય વાચ્યવાચકભાવ છે' તે પણ અમને અસ્વીકાર્ય છે. કારણ કે લક્ષણામાં પણ વ્યંજનાની પેઠે અન્ય અર્થની પ્રતીતિ અર્થ, પ્રકરણ આદિ પર નિર્ભર હોય છે. આથી અમને તો લક્ષણો અને વ્યંજના બંને એકરૂપ જણાય છે, બંને વચ્ચે અભેદ પ્રતીત થાય છે. વ્યંજના અને લક્ષણા - એ બે ભિન્ન ભિન્ન શક્તિઓ નથી, તેવું તેમણે ઉદાહરણો આપીને સિદ્ધ કર્યું છે. તેમણે એ માટે ઉદાહરણો પણ આનંદવર્ધનનાં જ પસંદ કર્યા છે. સંક્ષેપમાં, આનંદવર્ધને લક્ષણો અને વ્યંજનાને એકરૂપ માનનારા ભાક્તવાદીઓનું ખંડન કર્યું છે, તો મહિમભટ્ટ ભાક્તવાદીઓનો પોતાના દૃષ્ટિકોણથી બચાવ કર્યો છે, એટલું જ નહિ, લક્ષણા અને ધ્વનિ વચ્ચે અભેદ માનવાથી, આનંદવર્ધન જણાવે છે, તેવા અતિવ્યામિ કે અવ્યામિ દોષો થતા જ નથી તેવું મહિમભટ્ટનું કહેવું છે.વળી, આનંદવર્ધનના લક્ષણાનાં ઉદાહરણો અને અવિવક્ષિતવાચ્યધ્વનિનાં ઉદાહરણો વચ્ચે કોઈ જ ભિન્નતા નથી, તેવું વિધાન કરતા મહિમભટ્ટની દલીલો આ પ્રમાણે છે : (અ) શક્તિઓ શબ્દાશ્રયા ન હોતાં અર્થાશ્રયા હોય છે :
મહિભટ્ટ જણાવે છે કે આનંદવર્ધનના કથન અનુસાર, શક્તિઓને શબ્દાશ્રિત સ્વરૂપે સ્વીકારી શકાય નહિ, કારણકે - “વત્ પુનરથને શક્તિમાશ્રયસ્વાર્ વ્યાપાર તરવરિત્વને તર્થસ્થવોuતે ન શદ્રો तस्यानेकशक्तिसमाश्रयत्वासिद्धेः । तथा हि एकाश्रयाः शक्तयोऽन्योन्यानपेक्षप्रवृत्तयोऽप्राकृतपौर्वापर्यनियमा युगपदेव स्वकार्यकारिण्यो दृष्टाः यथा दाहकत्वप्रकाशकत्वादयोऽग्नेः । न च शब्दाश्रया शक्तिस्तथा दृश्यते, अभ्युपगम्यते वा, नियोगतोऽभिधाशक्तिपूर्वकत्वेनेतरशक्तिप्रवृत्तिदर्शनात् । तस्माद्भिन्नाश्रया एव ता न शब्दैकसमाश्रया इत्यवसेयम् ।
અર્થાત્ “અને વળી, શબ્દને અનેકાર્થબોધક શક્તિનો આશ્રય માનીને તેના આધારે અન્ય (વ્યંજના)
આનંદવર્ધન, એજન, - પૂર્વાર્ધ - પૃ. ૩૨૯. આનંદવર્ધન, એજન, - ૧-૧૬. આનંદવર્ધન, એજન, - ૧-૧૮. ભટ્ટમહિમ, વ્યક્તિવિવેક, સં. દ્વિવેદી રેવાપ્રસાદ, ચૌખમ્બા સંસ્કૃતસીરીઝ, વારાણસી, ૧૯૬૪, પૃ. ૧૧૩, ૧૧૪.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન
૨૯
વ્યાપારની જે કલ્પના કરવામાં આવી છે, તે અર્થમાં જ સુયોગ્ય જણાય છે, શબ્દમાં નહિ. કારણ કે શબ્દ અનેક શક્તિઓના આશ્રયરૂપે સિદ્ધ થતો નથી. જ્યાં એકથી વધારે શક્તિઓનો આશ્રય એક જ હોય, ત્યાં તેમની પ્રવૃત્તિ પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર હોય છે. તેમાં પૂર્વ અને અપર ક્રમ રહેતો નથી. તે બધી એક સાથે પોતાનું કાર્ય કરતી જોવા મળે છે, જેમકે અગ્નિની દાહકતા, પ્રકાશકતા વગેરે. પરંતુ શબ્દને આશ્રિત
માં તે જોવા મળતું નથી, કે સ્વીકારી શકાતું નથી. કારણ કે તેમાંની અન્ય શક્તિઓની પ્રવૃત્તિ અભિધા પર નિર્ભર હોય છે. તેથી અભિધાથી અતિરિક્ત શક્તિઓને ભિન્નાશ્રય માનવી જોઈએ, કેવળ શબ્દ પર આધારિત માનવી જોઈએ નહિ.'
ગ્રંથકારનું મંતવ્ય એવું છે કે અભિધા, લક્ષણા અને વ્યંજના – એ ત્રણેય શબ્દને આશ્રયે રહેલી શક્તિઓ છે, તેમ માનવું ભૂલભરેલું છે. કારણ કે આમ માનવાથી, તે તે શક્તિઓની વિશેષતાઓ નિર્મુળ થઈ જાય છે. એક જ આશ્રયે રહેલી અનેક શક્તિઓ સ્વનિર્ભર અને સ્વતંત્ર હોય છે. જેમ કે દાહકતા, પાચકતા, પ્રકાશકતા વગેરે શક્તિઓ અગ્નિના આશ્રયે રહેલી છે. આ જ રીતે, જે લોકો લક્ષણો અને વ્યંજનાને શબ્દાશ્રિત માને છે તેમણે ખરેખર તો તે શક્તિઓને અભિધાશ્રિત માનવી પડશે. અગ્નિમાંથી પ્રગટ થતી અગ્નિની દાહકતા, પાચકતા અને પ્રકાશકતા – એ ત્રણેય શક્તિઓ પરસ્પરને આશ્રયે નથી હોતી, ત્રણેય સ્વતંત્ર શક્તિઓ છે. પરંતુ લક્ષણો અને વ્યંજનાની બાબતમાં તેમ થતું નથી. લક્ષણો અને વ્યંજના સ્વતંત્ર શક્તિઓરૂપે ઊપસતી નથી, કારણકે તે બંને અભિધાના આશ્રયે રહેલી છે. વળી, લક્ષણો અને વ્યંજનામાં પ્રથમ વાચ્યાર્થ સમજાય છે, ત્યારબાદ લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ સમજાય છે. આથી વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ તેમજ વ્યંગ્યાર્થ વચ્ચે પૂર્વ અને અપર ક્રમ પ્રતીત થાય છે. તેથી લક્ષણો અને વ્યંજનાનો આશ્રય ભિન્ન માનવો જોઈએ. અભિધેય અર્થનો બોધ કરાવનાર અભિધાશક્તિનો આશ્રય શબ્દ છે. અન્ય અર્થોનો બોધ કરાવનાર આશ્રયરૂપ શબ્દ નથી હોતો, અર્થ હોય છે. આથી અભિધા સિવાયની અન્ય શક્તિઓને શબ્દસમાશ્રયા નહિ, પણ અર્થસમાશ્રયા માનવી જોઈએ.
(બ)
અર્થાશ્રિત લક્ષણા અનુમાનનો વિષય છે :
મહિમભટ્ટના મતે લક્ષણાને શબ્દની આશ્રિત શક્તિરૂપે માની શકાય નહિ. કારણ કે શબ્દ વડે સૌપ્રથમ, વાચ્યાર્થની પ્રતીતિ થાય છે. જેને લક્ષ્યાર્થ કહેવામાં આવ્યો છે તેની પ્રતીતિ વાચ્યાર્થ પ્રાપ્ત થયા બાદ થાય છે. લક્ષ્યાર્થની પ્રતીતિમાં વાચ્યાર્થ હેતુરૂપે જણાય છે. ધૂમાડારૂપી હેતુ પરથી અગ્નિનું જે જ્ઞાન થાય છે, તેને તો અમે અનુમાન કહીએ છીએ. તેથી વાચ્યાર્થરૂપી હેતુ પરથી પ્રતીત થતા લક્ષ્યાર્થને પણ અનુમાન જ કહેવાય. એક અર્થ વડે પ્રાપ્ત થતા અન્ય કોઈપણ પ્રકારના અર્થો અનુમાનરૂપે જ સિદ્ધ થાય છે. લક્ષણાના ઉદાહરણરૂપે ૌર્વાદ: એવું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. હવે, “વાહીક બળદિયો છે' એવું કહેવામાં વાહીકનું બળદ સાથે આકારસામ્ય તો નથી જ. વાહીક અને બળદિયા વચ્ચે સમાન વિભક્તિ હોવા છતાં બંને વચ્ચે અભિન્નતા સિદ્ધ થતી નથી. “વાહીક બળદિયો છે' તેવા વક્રતાપૂર્ણ કથનમાં વાહીક પર બળદિયાપણાનો આરોપ છે. વક્તા કદાપિ બે પદાર્થો વચ્ચે સાધમ્મને જોયા વિના આરોપ કરતો નથી. અહીં વાહીક પરના આરોપની બાબતમાં વિચારીએ તો વાહીકમાં આરોપ્યમાણ બળદિયાની જડતા આદિ ધર્મોનું અસ્તિત્વ છે. આમ, વાહીક બળદિયો છે એવી ઉક્તિ પરથી વાહીકમાં જડતા આદિ ધર્મોનું જ્ઞાન થાય છે, ત્યાં લક્ષણો નહિ, અનુમાન વ્યાપાર છે, એ જ રીતે આનંદવર્ધને લક્ષણાનું અન્ય ઉદાહરણ આપ્યું છે કે શાકા: સન્તાd a વિલિનપત્રશયનમ્ ! ત્યાં વતિ શબ્દનો અર્થ પ્રશ્નાશયતિ એવો સમજાય છે, ત્યાં પણ લક્ષણા નહિ, અનુમાન
૭.
ભટ્ટ મહિમ, એજન – પૃ. ૧૧૪, ૧૧૫.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦
www.kobatirth.org
છે, કારણ કે ત્યાં પણ કથન આદિ શબ્દપ્રયોગ પરથી પ્રકાશન આદિ અર્થોની પ્રતીતિ થાય છે એટલે ત્યાં બંને વચ્ચે કાર્યકા૨ણભાવસંબંધ છે. વરતિ ક્રિયાપદ દ્વારા તેનો કથનઆદિરૂપ અર્થ બાધિત થઈ જાય છે. ત્યાં લક્ષણા છે, તેમ કહેવું તે બરાબર નથી. ત્યાં અન્યથાનુપપત્તિ દ્વારા અર્થપત્તિ વડે કથનઆદિના અર્થ વડે પ્રકાશનઆદિ અર્થ જ્ઞાત થાય છે, તેને અનુમેષ અર્થ કહેવો જોઈએ. કારણ કે અર્થપત્તિનો અનુમાનમાં અંતર્ભાવ માનવામાં આવ્યો છે. તે જ રીતે પાકી એ દાનમાં પણ અક્ષપત્તિથી વાહીકમાં બળદિયાની જડના જેવી જડતાનું જ્ઞાન થાય છે તેથી તે પણ અનુમાનનું દૃષ્ટાંત છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણાના ખંડનપ્રસંગે મહિમભટે આનંદવર્ધનનાં જ બે પ્રસિદ્ધ ઉદાહરણો લીધાં છે. નાની એવી ઉક્તિમાં વાહીક અને ગૌ વચ્ચે અભેદ કલ્પીને વાર્ષીક પર ગોત્વનો આરોપ કરવામાં આવ્યો છે. આનંદવર્ધનઅભિનવગુપ્તના મતે આ આરોપ તે જ ઉપચાર છે અને ઉપચારથી થતી અર્થપ્રતીતિ તે લક્ષણા છે. મહિમભટ્ટના મતે વાહીક પર ગોત્વના આરોપથી અર્થની સરળ રીતે ઉપપત્તિ થતી નથી, તેથી અન્ય પ્રકારે ઉપપત્તિ બેસાડવી પડે છે અને તે અર્થપત્તિથી શકય બને છે. અર્થોપત્તિ અનુમાનનો વિષય છે, તેથી અહીં બંને ઉદાહરણોમાં થતી અર્થપ્રતીતિ અનુમાનને કારણે થાય છે અને આમ, રાષ્ટ્રની લક્ષણાશક્તિનો ઉચ્છેદ થઈ જાય છે.
૮.
૯.
અરુણા કે પટેલ
અભિનવગુ× 'લોચન' ટીકામાં લક્ષણાના પાંચ પ્રકારો દર્શાવ્યા છે તેનો નિર્દેશ કરીને. અભિધૈય અર્થ સાથે સંબંધિત હોવાથી નકામા પોષ એ દાંતમાં ગંગામાં ઝૂંપડું” ને બદલે ‘ગંગાતટે સંપર્ક એવો અન્ય અર્થ કરવામાં આવે છે, ત્યાં પણ ‘તટ' એવો અન્ય અર્થ અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે, લક્ષણા દ્વારા નહિ તેવું મહિમભટ્ટનું કહેવું છે. તેમની દલીલ એવી છે કે ‘ગંગામાં ઝૂંપડું' ઈત્યાદિ સ્થળોએ ગંગા આદિ પદાર્થોમાં ઝૂંપડે આદિ પદાર્થોની અધિકરજ્ઞતાનો બાધ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઉપાદાનના સામર્થ્યથી, સંબંધમાત્રને આધારે પેલા તત્ત્વારોપને અધિકરણભાવે સ્વીકારવા યોગ્ય અન્ય અર્થ તટાદિનું અનુમાન કરાવે છે. તત્ત્વારોપનું કારણ કેવળ સાદશ્ય જ હોય છે, તેમ નથી. સંયોગ આદિ અન્ય સંબંધ પણ તત્ત્વારોપનાં કારણ બને છે. તેથી ગંગા આદિ અર્થો દ્વારા તટાદિરૂપે અર્ધી અનુમય હોઈ શકે છે. અહીં તટાદિ સિવાય અન્ય કોઈ અર્થ અન્ય કોઈ વૃત્તિ દ્વારા વ્યક્ત થતો નથી. શબ્દ કેવળ સ્વ-અર્થના અભિધાનવ્યાપારમાં જ પર્યવસાન પામી શકે છે, તે અન્ય તટાદિરૂપ અર્થની વાત જાણી પણ શકતો નથી, તો તેના સ્વરૂપને સ્પર્શવાની વાત તો દૂર જ રહી. ‘ગંગામાં ઝૂંપડું' એ ઉદાહરણમાં ગંગાતટરૂપી અનુમૈય અર્થમાં સવારોપ એ હેતુ છે. તે જ રીતે, આ ઉદાહરણમાં ગંગા આદિના શીતલત્વ, પુષ્યત્વ આદિ ધર્મોનું જ્ઞાન થાય છે, ત્યાં પણ તત્ત્વનો આરોપ તે જ હેતુ છે અને પ્રાપ્ત થયેલો અર્થ તે અનુમાન છે. આમ, અહીં એક જ ઉદાહરણમાંથી પ્રામ થતા લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થનું ખંડન કરી, મહિમભટ્ટ તેને અનુÂષ અર્થરૂપે ઓળખાવે છે.
ભહિમ, ઐજન - પૃ. ૧૧૭, ૧૧૮,
મહમહિમ, એજન - પૃ. ૧૧૬,
અહીં જો કોઈ એવી દલીલ કરે, કે આ દૃષ્ટાંતમાં વ્યાતિગ્રહ નથી અને વ્યાપિસ્ટ માટે પ્રમાણની અપેક્ષા રહે છે. તો તેનો પ્રત્યુત્તર સંધકારે એવો આપ્યો છે કે અહીં સામીપ્યાદિ સંબંધ હેતુરૂપ બન્યો છે. લોકવ્યવહારમાં સાદશ્ય, સામીખ આદિના આધારે આ પ્રકારનો સંબંધ જોઈ શકાય છે. અહીં વ્યામિસંબંધ માટે લોકવ્યવહારને પ્રમાણભૂત માનવામાં આવ્યો છે. અહીં જે અન્ય અર્થની પ્રતીતિ થાય છે તે શાબ્દી પ્રતીતિ નથી જ, કારણ કે શબ્દને અભિધા સિવાય અન્ય વ્યાપાર જ નથી. તેથી અહીં લિંગ-લિંગી સંબંધથી અન્ય
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન
3
અર્થની પ્રતીતિ થાય છે, તે અનુમાનજન્ય પ્રતીતિ છે. એ પ્રતીતિ વાચકાશ્રિત (=શબ્દાશ્રિત) લક્ષણાજન્ય છે તેવું સિદ્ધ થતું નથી.૧૦
(ક)
લક્ષણો અને ધ્વનિ એકરૂપ છે.
આનંદવર્ધને ભક્તિ અને ધ્વનિને એકરૂપ માનનારા ભાક્તવાદનું ખંડન કર્યું છે તે આપણે પ્રારંભે જોઈ ગયા. મહિમભટ્ટ આનંદવર્ધનના ભક્તિ અને ધ્વનિના પૃથકતાવાદનું ખંડન કરીને, તર્કસંગત યુક્તિઓ વડે ભક્તિ અને ધ્વનિની એકરૂપતા સિદ્ધ કરી બતાવે છે. ક્યાં પોષક એ ઉદાહરણમાં હમણાં જ જોયું કે મહિમભટ્ટ અહીં લક્ષણો અને વ્યંજના બંનેને અર્વાશ્રિત માનીને બંનેનો અનુમાનમાં અંતર્ભાવ દર્શાવ્યો છે. તેથી એવું સિદ્ધ થયું કે લક્ષણો અને ધ્વનિ પર્યાયવાચી છે. આ ચર્ચા પ્રસંગે મહિમભટ્ટે આનંદવર્ધનની જ કારિકાઓ લઈ, તેમાં થોડુંક શાબ્દિક પરિવર્તન કરી દઈ, સ્વમતને રસાળ શૈલીમાં રજૂ કર્યો છે. (૧) ધ્વનિકારની પ્રથમ દલીલ એવી હતી કે લક્ષણા વાચકત્વને આશ્રયે અને ધ્વનિ વ્યંજકત્વને આશ્રયે છે, આ તે બંને વચ્ચેનું પાર્થક્ય છે. વ્યક્તિવિવેકકારનો પ્રત્યુત્તર એવો છે કે લક્ષણો અને વ્યંજન - બંને અર્થ પર આશ્રિત છે. વળી, બંનેમાં જે અર્થાન્તરની પ્રતીતિ થાય છે તેના મૂળમાં ગમ્યગમકભાવ રહેલો છે અને લક્ષણા ગમતત્વમૂલક છે. ધ્વનિની વ્યંજકત્વમૂલકતા અસિદ્ધ છે. તેથી ગમતત્વમૂલક લક્ષણા ધ્વનિનો વિષય શા માટે ન બને ? પોતાનું આ મંતવ્ય તેમણે નીચેના કારિકાયુગ્મમાં વ્યક્ત કર્યું છે :
वाचकत्वाश्रयेणैव गुणवृत्तिरसङ्गता । गमकत्वैकमूलस्य ध्वनेः स्याद् विषयो न किम् ।। व्यजकत्वैकमूलत्वमसिद्धञ्च ध्वनेर्यतः ।। गमकत्वाश्रयापीष्टा गुणवृत्तिस्तदाश्रयः ।।१५
(૨) ધ્વનિકારે કહ્યું છે કે ભક્તિને ધ્વનિનું લક્ષણ માનવાથી અતિવ્યામિ અને અવ્યામિ દોષો થાય છે. મહિમભટ્ટ જણાવે છે કે તેવા કોઈ દોષો થતા નથી. ભક્તિ એ ધ્વનિનું લક્ષણ છે તેવું આનંદવર્ધનના ઉદાહરણો વડે જ સિદ્ધ કરી બતાવ્યું છે. ધ્વનિકારે શીક્રયા: સન્તાd afસ વિલિનપત્રયનમ્ II ને લક્ષણાનું અને “સુવર્ણપુષ્પાં પૃથિવ વિન્વત પુરુષસ્ત્રિયઃ | લક્ષણામૂલક ધ્વનિનું ઉદાહરણ ગયું છે. પરંતુ વાસ્તવમાં આ બંને ઉદાહરણોમાં કશો જ ફરક દેખાતો નથી. બંને ઉદાહરણોમાં લક્ષણો છે. જો બીજા ઉદાહરણમાં લક્ષણાનો અસ્વીકાર કરવામાં આવે, તો તેને લક્ષણામૂલક ધ્વનિ પણ શી રીતે કહેવાય ? દ્વિતીય ઉદાહરણમાં લક્ષણાને માનવાથી ધ્વનિકારે દર્શાવેલો અવ્યામિદોષ ટળે છે. અમારા મતે તો લક્ષણા બે પ્રકારની હોઈ શકે છે : પ્રથમ ઉદાહરણમાં પદાર્થરૂપ અને દ્વિતીય ઉદાહરણમાં વાક્યાર્થરૂપ લક્ષણા દષ્ટિગોચર થાય છે. ગ્રંથકારના શબ્દોમાં -
सुवर्णपुष्पामित्यादौ न चाव्याप्तिः प्रसज्यते । यतः पदार्थवाक्यार्थभेदात् भक्तिधिोदिता ।।१२
૧૦. ૧૧. ૧૨.
ભટ્ટ મહિમ, એજન – પૃ. ૧૨૧. ભટ્ટ મહિમ, એજન – ૧-૬૩, ૧-૬૪. ભટ્ટમહિમ, એજન – ૧-૫૯.
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨
www.kobatirth.org
(૩) જે વસ્તુ જે નથી, તેના પર તેનો આરોપ, તે ભક્તિનું સામાન્ય લક્ષણ છે. પણ અમે કહીએ છીએ કે આ તો અર્થાન્તર-પ્રતીતિનો એક પ્રકાર જ છે, અને ધ્વનિમાં પણ આવી અર્થાન્તરપ્રતીતિ સમાવિષ્ટ છે. મહિમભટ્ટના શબ્દોમાં -
अतस्मिंस्तत्समारोपो भक्तेर्लक्षणमिष्यते ।
अर्थान्तरप्रतीत्यर्थः प्रकारः सोऽपि शस्यते ।। १३
૧૩.
૧૪.
૧૫.
૧૬.
(૪) ધ્વનિકારે કહ્યું છે કે સ્વવિષય સિવાય, અન્ય અર્થોમાં રૂઢ થઈ ગયેલા ‘લાવણ્ય’ આદિ શબ્દો ધ્વનિનો વિષય થતા નથી. અમારું કહેવું છે કે લાવણ્ય આદિ શબ્દોમાં થતી અન્ય અર્થની પ્રતીતિ વ્યંજનાનો જ વિષય ઠરે છે. ગ્રંથકારના શબ્દોમાં
रूढा ये विषयेऽन्यत्र शब्दाः स्वविषयादपि ।
लावण्याद्याः प्रसक्तास्ते न भवन्ति पदं ध्वनेः १ ।। भवन्त्येवेत्यर्थः १४
ભક્તિ અને ધ્વનિની પૃથા દર્શાવતાં આનંદવર્ધને જણાવ્યું છે કે
भक्त्या बिभर्ति नैकत्वं रूपभेदादयं ध्वनिः ।
अतिव्याप्तेरथाव्याप्तेर्न चासौ लक्ष्यते तया ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદવર્ધનના આ મંતવ્યનો વિવિધ યુક્તિઓ અને દલીલો વડે સંપૂર્ણ ઉચ્છેદ કરી નાખીને, ચર્ચાના સમાપનમાં વિજયઘોષરૂપે મહિમાચાર્ય જણાવે છે કે
भत्क्या बिभर्ति चैकत्वं रूपभेदादयं ध्वनिः ।
न च नाव्याप्त्यतिव्याप्त्योरभावाल्लक्ष्यते तथा ।।
અરુણા કે પટેલ
હિમ, એજન - પૃ. ૧-૬,
ક્રિમ, એજન - પૃ. ૧-૨૧,
આનંદવર્ધન, ધ્વન્યાલોક પૂર્વાર્ધ - ૧૧૪.
મહિમ, ભક્તિવિવેક - ૧-૫.
અર્થાત્ નિ નામનું તત્ત્વ લમણાના સ્વરૂપથી અભિન્નરૂપે સિદ્ધ થાય છે અને અતિવ્યામિ તેમજ અવ્યાધિ દોોના અભાવથી તે ( ધ્વનિ) તેના ( લક્ષણા દ્વારા લક્ષિત નથી થતો તેમ નહિ (ધ્વનિ લક્ષણો દ્વારા લક્ષિત થાય છે)'
નિષ્કર્ષ :
સમગ્ર ચર્ચામાં મહિમભટ્ટે લક્ષણા નામની શબ્દશક્તિનો અસ્વીકાર કર્યો છે એટલું જ નહિ, લક્ષણા અને વ્યંજના - બંને શબ્દશક્તિઓનો અસ્વીકાર કરી દઈ, બંનેનો અનુમાનમાં અંતર્ભાવ દર્શાવ્યો છે. આ ચર્ચાનો મુખ્ય હેતુ આનંદવર્ધનના વિચારોનું ખંડન છે. આનંદવર્ધનના મતનું ખંડન કરતાં પહેલાં, ગ્રંથકારે સ્વમનના
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન
૩૩
પાયાના સિદ્ધાંતને આગળ ધર્યો છે કે “શબ્દને તો એકમાત્ર અભિધાશક્તિ જ છે, અભિધાથી અતિરિક્ત જે શક્તિઓ માનવામાં આવી છે તે વાસ્તવમાં અર્થની શક્તિઓ છે, શબ્દની નહિ.” આ મૂળભૂત મંતવ્ય રજૂ કર્યા બાદ, તેમણે પ્રથમ લક્ષણાનું ખંડન કર્યું છે. તેમની દલીલ એવી છે કે લક્ષણો અને વ્યંજના શબ્દાશ્રયા ન હોતાં અર્થાશ્રયા છે અને એ બંને અનુમાનનો વિષય સિદ્ધ થાય છે. તેથી બંને વચ્ચે આનંદવર્ધને જે પાર્થક દર્શાવ્યું છે, તે અસિદ્ધ કરે છે. આનંદવર્ધને ભાક્તવાદીઓનું ખંડન કરતાં જણાવ્યું છે કે (૧) ભક્તિ અને ધ્વનિ એકરૂપે નથી, (૨) ભક્તિ એ ધ્વનિનું લક્ષણ નથી, (૩) ભક્તિ એ ધ્વનિનું ઉપલક્ષણ નથી. મહિમભટ્ટ આ ત્રણેય વિકલ્પોનું ખંડન કરીને એટલે કે ખંડનનું પણ ખંડન કરીને લક્ષણો અને ધ્વનિને એકરૂપે સિદ્ધ કર્યા છે. આનંદવર્ધને રૂઢિ લક્ષણાને ધ્વનિનો વિષય ગણ્યો નથી. મહિમભટ્ટ જણાવે છે કે રૂઢિ લક્ષણામાં પણ વાચ્યાર્થ સિવાયનો જે અર્થ પ્રાપ્ત થાય છે, તેને ધ્વનિનો વિષય માનવો જોઈએ. વળી, આનંદવર્ધને લક્ષણા અને લક્ષણામૂલક ધ્વનિને નિરૂપ્યો છે ત્યાં મહિમભટ્ટનું કહેવું છે કે લક્ષણો અને લક્ષણામૂલક ધ્વનિ એકરૂપ જણાય છે. તેમાં કોઈજ તાત્ત્વિક ભેદ નથી. આમ, ભક્તિ અને ધ્વનિ વચ્ચે આનંદવર્ધન દર્શાવે છે તેવું કોઈ પાર્થક સિદ્ધ થતું નથી. વળી, ભક્તિ અને ધ્વનિ બંને - અર્થના વ્યાપારો છે તેથી અનુમાનરૂપે સિદ્ધ થાય છે.
ઉલ્લેખનીય છે કે મહિમભટ્ટની જેમ જ મુકુલભટ્ટ પણ અભિધાવાદી છે. મુકુલભટ્ટે તેમના અભિધાવૃત્તિમાતૃકા'માં દસ પ્રકારની અભિધાનું નિરૂપણ કરીને લક્ષણો અને વ્યંજનાનો તેમાં અંતર્ભાવ થતો દર્શાવ્યો છે. પરંતુ મુકુલભટ્ટ મીમાંસાવાદી છે તો મહિમભટ્ટ બૌદ્ધ નૈયાયિક છે. તેથી લક્ષણો અને વ્યંજનાના ખંડનમાં આ બંને આચાર્યોના ચિંતનમાં પાયાનો તફાવત રહ્યો છે.
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૨
૩૭૩
૩૭૪
શ્રી સયાજી સાહિત્યમાળા
ભારતરત્ન શ્રી ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭)
મહાગુજરાતના મુસલમાનો, ભાગ ૧-૨ - શ્રી કરીમ મહંમદ માસ્તર પેટ્રોલિયમ - શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૭૦)
પંચદશી તાત્પર્ય - સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧)
૩૪૩
૩૪૪
૩૪૬
૩૪૭
૩૪૮
૩૪૯
૩૫૦
૩૫૧
૩૫૨
૩૫૩
૩૫૪
૩૫૫
૩૫૬
૩૫૭
૩૫૮
૩૫૯
૩૬૦
વનૌષધિકોશ - પ્રો. કે. કા. શાસ્ત્રી
૩૬૧
૩૬૨
સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય - (સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. કર્યુ વૈષ્ણવતીર્થ ડાકોર - (સ્વ.) ડૉ. મંજુલાલ ૨, મજમુંદાર વહેત્રી અને લઘુત્રયી - (સ્વ.) ડૉ. બાપાલાલ ગ. વૈદ્ય વડોદરા એક અધ્યયન - ડૉ. આર. એન. મહેતા
૩૬૧
૩૬૩
૩૬૪
મહારાજા સયાજીરાવ ત્રીજા - (સ્વ.) પ્રો. સિત બૂચ
૩૬૫ નાભાત ભક્તમાલના ઐતિહાસિક ભક્તો-એક અધ્યયન-શ્રી મૂળશંકર કિ. કૈવલીયા
૩૬૬
૩૬૮
૩૬૯
390
૩૭૧
૩૧૭
અખો અને મધ્યકાલીન સંતપરંપરા - (સ્વ) ડૉ. પો. જ. ત્રિપાઠી શ્રીમદ્ ભાગવત : ભાગ ૨ - (સ્વ.) નાગરદાસ અ. પંડયા (૧૯૭૨) ચરકનો સ્વાધ્યાય, ભાગ ૧ - (સ્વ.) ડૉ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ગુજરાતનો પૉંટી ઉદ્યોગ શ્રી શાંતિલાલ પી પુરોહિત (૧૯૭૫) ઊંડાણનો તાગ-શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫)
ભારતીય વીણા-(સ્વ.) પ્રો. રસિકલાલ એમ. પંડયા (૧૯૭૮)
ચરકનો સ્વાધ્યાય, ભાગ ૨-(સ્વ.) ડૉ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯)
ચાંપાનેર : એક અધ્યયન-ડૉ. રમણલાલ ના.મહેતા (૧૯૮૦) દ્વારકાના પ્રદેશનો સાંસ્કૃતિક ઈતિહાસ-સ્વ.) શ્રી ક. ન. જોષી આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨ - ડૉ. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) સૂર્યશક્તિ-શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૮૧)
કવિ ગિરધર : જીવન અને કવન - ડૉ. દેવદત્ત જોશી
લેસર-શ્રી પદ્મકાન્ત ૨. શાહ
અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ-(અનુ.) એ. જે. રાવલ અને વી. એસ. લેલે
મંજૂલ વિમર્શ-શ્રી જે. પી. ઠાકર
પ્રાણવોનોના રોગો : ાસ-દમ-વૈદ્ય મણિભાઈ બ
વડોદરાનાં મંદિરો-કુ. મંજૂલા એમ. સોની
આહાર વિજ્ઞાન-(પુનઃ મુદ્રÄ) ડૉ. જયશંકર ધ. પાઠક અને (સ્વ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૧)
ભવાઈ : સ્વરૂપ અને લક્ષણો - કુષ્ણકાંત ઓ. કડકીયા
શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી - લવકુમાર દેસાઈ
નાભાકૃત ભક્તમાતના ઐતિહાસિક ભક્તો ભાગ ૨-મૂલાંક૨ મી. કેવલિયા
પ્રાપ્રિસ્થાન : યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ,
જનરલ ઍજ્યુકેશન સેન્ટર, પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
. પૈ.
૧૫.૦૦ ૧૭.૦૦
૧૩,૦૦
૬.૦૦
૧૪.૫૦
૧૧.૫૦
૨૬.૦૦
૮.૭૫
૧૫.૦૦
૩૧.૦૦
૯૬.૦૦
૩૬.૦૦
૪૪.૦
૪૫.૦૦
૧૨.૦૦
૫૧.૦૦
૩૫.૭૫
૭૯.૦૦
૪૮.૦૦
૩૩.૦૦
૪૪.૦૦
૪૯.૦૦
૪૪.૦૦
૪૮.૦૦
૧૮૮.૦૦
૨૩૬.૦૦
૧૭૬.૦૦
૬૮.૦૦
૬૦.૦૦
૧૯૩,૦૦
૧૯૫.૦૦
૧૦૬.૦૦
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભારતીય સાહિત્યશાસ્ત્રમાં વાચ્યવ્યત્ર્ય સ્વરૂપભેદનો સૌપ્રથમ વિચાર કરનારા આનંદવર્ધન હતા. પરંતુ આનંદવર્ધન અને તેમના અનુગામી આચાર્યો મમ્મટ, વિશ્વનાથ વગેરેની તુલનામાં હેમચંદ્રાચાર્યનું વાચ્યવ્યાસ્વરૂપભેદનિરૂપણ વિશેષ નોંધપાત્ર છે.
www.kobatirth.org
આનંદવર્ધને ધ્વન્યાલોકમાં (૧) વસ્તુનિ (૨) અલંકારધ્વનિ અને (૩) રસધ્વનિ એવા ધ્વનિના ત્રણ ભેદ આપેલા છે. તેમાં ધ્વનિના પ્રથમ ભેદ વસ્તુધ્વનિના નિરૂપણમાં વાચ્યવ્ય સ્વરૂપભેદ દર્શાવતાં માત્ર પાંચ જ ઉદાહરણો આપ્યાં છે. (૧) ભ્રમ છાર્મિક એ પદ્યમાં વાચ્યાર્થ વિધિ૫૨ક છે જ્યારે વ્યજ્ગ્યાર્થ નિષેધપક છે. (૨) ‘શ્વભૂત્રએ પદ્યમાં વાચ્યાર્થ નિષેધપરક છે જ્યારે વ્યગ્યાર્થ વિધિપ૨ક છે. (૩) વ્રજ્ઞ’એ પદ્યમાં વાચ્યાર્થ વિધિપ૨ક છે જ્યારે વ્યજ્ગ્યાર્થ અનુભય૫૨ક છે. (૪) પ્રાર્થય એ પદ્યમાં વાચ્યાર્થ નિષેધપરક છે જ્યારે વ્યજ્ગ્યાર્થ અનુભયપરક છે. (૫) ‘સ્ય વા એ પદ્યમાં વાચ્યથી વ્યગ્યનો વિષય ભિન્ન છે.
⭑
૧.
આનંદવર્ધનના અનુગામી અને ધ્વનિના પ્રબળ સમર્થક મમ્મટાચાર્યે કાવ્યપ્રકાશમાં વાચ્યાર્થથી વ્યગ્યાર્થના સ્વરૂપભેદનાં માત્ર ત્રણ જ ઉદાહરણ પ્રસ્તુત કર્યાં છે.” નિઃશેષદ્યુતવન્દ્રન એ પદ્યમાં વાચ્યાર્થ નિષેધરૂપ છે જ્યારે વ્યગ્યાર્થ વિધિરૂપ છે (૨) ‘માત્સર્ય એ પદ્યમાં વાચ્યાર્થ સંશયરૂપ છે જ્યારે વ્યગ્યાર્થ નિશ્ચયરૂપ છે. (૩) થર્ એ પદ્યમાં વાચ્યાર્થ નિન્દારૂપ છે જ્યારે વ્યજ્ગ્યાર્થ સ્તુતિરૂપ છે. વિશ્વનાથ કવિરાજ સાહિત્યદર્પણમાં આનંદવર્ધન અને મમ્મટે આપેલાં બે જ ઉદાહરણોનો ઉલ્લેખ કરીને સંતોષ માને છે. હેમચંદ્રાચાર્યના અનુયાયી અને અનુગામી નરેન્દ્રપ્રભસૂરિના નિરૂપણમાં કંઈક પ્રકર્ષ સધાયેલો જોવા મળે છે. તેઓ વાચ્યાર્થવ્યગ્યાર્થસ્વરૂપભેદના નવ જેટલા પ્રકારો આપે છે. ઉદાહરણ સાથે આપેલા આ પ્રકારોમાં વિધિથી નિષેધ, નિષેધથી વિધિ, વિધિથી વિધ્યન્તર, નિષેધથી નિષેધાન્તર, વિધિથી અનુભય, નિષેધથી અનુભય, સંશયથી નિશ્ચય, નિન્દાથી સ્તુતિ અને વાચ્યથી વ્યજ઼્યના વિષયભેદનો સમાવેશ થાય છે. જો કે એ નોંધવું જોઈએ કે આમાંથી મોટા ભાગનાં ઉદાહરણો હેમચંદ્રાચાર્યને અનુસરે છે.
૨.
3.
૪.
હેમચંદ્રાચાર્યનો વાચ્ચવ્યય-સ્વરૂપભેદ વિચાર
એ. એમ. પ્રજાપતિ
‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૩૫-૪૦,
સંસ્કૃત અને ભારતીયવિદ્યા, ઉત્તર ગુજરાત યુનિ., પાટણ.
આતંવર્ધન, ધ્વન્યાલોઃ - વ્યા. માર્ય વિશ્વેશ્વર, પ્રજા, ગૌતમ બુર્જ ડીપો, નરૂં મડળ, વિલ્હી, પ્રથમ સરળ, अगस्त १९५२, पृ. २०
તઃવ પૃ. ૨૦-૨૧.
તત્રેવ પૃ. ૨૦-૨૧
મમ્મટ, વાવ્યપ્રાશ, વ્યા. ક્ષતીર વામનમટ્ટ, પ્રા. નિર્ણયસાગર પ્રેસ, મુમ્બર્ફ, દ્વિતીય સંસ્કરણ, ૧૦૬, પૃ. ૨૪૨-૨૪૪.
વિશ્વનાથ, સાહિત્યવર્ષળ : વ્યા, ડૉ. સત્યવ્રતસિદ્, પ્રા. ચૌરવમ્બા વિદ્યાપવન, વારાળસી, તૃતીય સંસ્કારળ, વિ. સ. ૨૦૨૬, પૃ. ૨૪૧
૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬.
नरेन्द्रप्रभसूरि, अलंकारमहोदधिः, संपा. लालचन्द्र भगवानदास गांधी जैनपंडित, प्रका. સીરીન, વડીલ, ૧૪૨, પૃ. ૬-૮
For Private and Personal Use Only
गायकवाड ओरियण्टल
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ. એમ. પ્રજાપતિ
હવે આપણે હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં નિરૂપેલા વાચ્યાર્થવ્યગ્યાર્થસ્વરૂપભેદનો વિગતે વિચાર કરીએ.
હેમચંદ્રાચાર્યે ધ્વનિના પ્રથમ ભેદ વસ્તુધ્વનિના જુદા જુદા ૧૩ પ્રકારો સોદાહરણ પ્રસ્તુત કર્યા છે. તેમના મતે કયારેક વાચ્યાર્થ વિધિરૂપ હોય છે તો પ્રતીયમાન અર્થ નિષેધરૂપ હોય છે. જેમકે –
भम धम्मिय वीसत्थो सो सुणओ अज्ज मारिओ तेण । गोलाणइ कच्छकुडङ्गवासिणा दरियसीहेण ||
હે બાવાજી, હવે નિઃશંક થઈને ફરો, કારણ ગોદાવરીના કિનારાની કુંજમાં રહેનારા સિંહે તે કૂતરાને મારી નાખ્યો છે.” અહીં “તમે નિઃશંક થઈને ફરો એવો વાર્થ વિધિરૂપ છે જ્યારે તમે કૂતરાથી પણ ડરો છો અને હવે તો સિંહ છે તેથી તમારે ત્યાં જવું ન જોઈએ’ એવો પ્રતીયમાન અર્થ નિષેધરૂપ છે.
કયારેક વાચ્યાર્થ નિષેધરૂપ હોય છે તો પ્રતીયમાન અર્થ વિધિરૂપ હોય છે. જેમ કે -
अत्था एत्थ तु मज्जइ एत्थ अहं दियसयं पुलोएसु । मा पहिय रतिअंधय सेज्जाए महं नु मज्जिहसि ।।
હે રતાંધળા પથિક ! તું દિવસે જ બરાબર જોઈ લે. અહીં સાસુ સૂએ છે અને અહીં હું. રાત્રે અમારી બંનેની પથારીમાં આવી પડતો નહિ”. અહીં “અમારી બન્નેની પથારીમાં આવી પડતો નહિ” એવો વાચ્યાર્થ નિષેધાત્મક છે જ્યારે “આ સાસુની પથારી છે અને આ મારી, તો દિવસે બરાબર જોઈ લે અને રાત્રે મારી પાસે આવજે' એવો પ્રતીયમાન અર્થ વિધિપરક છે.
કયારેક વાચ્યાર્થ વિધિરૂપ હોય છે તો પ્રતીયમાન અર્થ વિધ્યત્તરરૂપ હોય છે.
જેમકે -
बहलतमा हय राई अज्ज पउत्थो पई घरं सुन्न । तह जग्गिज्ज सयज्झय न जहा अम्हे मुसिज्जामो ।।
આ રાત્રિ ઘણી જ દુઃખદાયક અને અંધકારપૂર્ણ છે, પતિદેવ પરદેશ ગયા છે અને ઘર સૂનું છે, એટલા માટે હે પાડોશી ! તું જાગતો રહેજે, જેથી આપણી ચોરી થાય નહિ'. અહીં “આપણી ચોરી ન થાય માટે તું જાગતો રહેજે” એ વાચ્યાર્થ વિધિરૂપ છે, જ્યારે “રાત્રિ અંધકારયુક્ત છે, પતિદેવ પરદેશ ગયા છે, ઘર સૂનું છે, તેથી તે નિર્ભય થઈને મારી પાસે આવી જા' એ વ્યગ્યાર્થ વિધ્યન્તરરૂપ છે.
કયારેક વાચ્યાર્થ નિષેધરૂપ હોય તો પ્રતીયમાન અર્થ નિષેધાત્તરરૂપ હોય છે.
हेमचन्द्र, काव्यानुशासन : सं. महामहोपाध्याय पं. शिवदत्त शर्मा, काशीनाथ पांडुरंग परब, प्रका, निर्णयसागर प्रेस द्वितीय संस्करण सन् १९३४, पृ. ४७ તન્નેવ પૂ. પુરૂ, तत्रैव पृ. ५३
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હેમચંદ્રાચાર્યનો વાચ્યવ્યત્ર્ય સ્વરૂપભેદવિચાર
www.kobatirth.org
કે -
आसाइयं अणाएण जेत्तियं तेत्तियण बंधदिहिं ।
ओरमसु वसह इहि रक्लिज्ज गहवई च्छित्तं ॥
૧૦.
૧૧.
૧૨.
૧૩.
હૈ વૃષભ ! અન્યાયથી જેટલું પ્રામ કરી લીધું છે તેટલાથી ધૈર્ય ધારણ કરે અને નિવૃત્ત થઈ જા. અત્યારે ગૃહપતિ ખેતરની રક્ષા કરી રહ્યો છે'. અહીં ગૃહપતિના ક્ષેત્રમાં દુષ્ટ વૃષભના નિવારણ એટલે કે નિષેધરૂપ વાચ્યાર્થ છે. તેથી ઉપપતિના નિવારણરૂપ નિષેધાન્તરની પ્રતીતિ થાય છે.
કયારેક વાચ્યાર્થ વિધિરૂપ કે નિષેધરૂપ ન હોય ત્યારે પણ વિધિરૂપ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે. જેમકે -
महुएहि किंव पंथिय जड़ हरसि नियंसणं नियंबाओ ।
साहेमि कस्स रन्ने गामो दूरे अहं एक्का ।।
‘હું મધુક ! અથવા તે પર્ષિક ! જો તું મારા નિતંબ પરથી વસ્ત્રને સંપૂર્ણપણે દૂર કરે, તો હું આ જંગલમાં કોર્ને કહ્યું ? ગામ દૂર છે અને હું એકલી છું' અહીં વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી પણ 'હું એકલી છું, ગામ દૂર છે, આ નિર્જન પ્રદેશમાં મારું નિતંબ પરનું વસ્ત્ર હટાવી લે', એવો વ્યંગ્યાર્થ વિધિપક છે.
કયારેક વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ ન હોય છતાં નિષેધરૂપ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે.
જેમકે -
जीविताशा बलवती धनाशा दुर्बला मम ।
૧૨
गच्छ वा तिष्ठ वा कान्त स्वावस्था तु निवेदिता ॥ २
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવવાની ઈચ્છા પ્રબળ છે. ધનપ્રામિની ઈચ્છા દુર્બલ છે. છે પ્રિય - હવે તું ચાલ્યો જાય કે રોકાઈ તું જાય, મેં મારી વાત કહી દીધી છે'. અહીં ‘ચાલ્યા જાઓ કે રોકાઈ જાઓ' એ રીતે વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી પરંતુ ‘થવાની આશા પ્રબળ છે. ધન પ્રાચિની ઈચ્છા વિશેષ નથી' તેના દ્વારા 'તમારા વિના હું જીવતી રહી શકીશ નહિ' તેથી ગમનરૂપ નિષેધની પ્રતીતિ થાય છે, એટલે વ્ય′ગ્યાર્થ નિષેધ રૂપ છે.
કયારેક વાચ્ચાર્ય વિધિ અને નિષેધરૂપ હોય ત્યારે પ્રતીયમાન અર્થ વિધ્યુત્તર રૂપ હોય છે. જેમકે -
निषदइवदंसणुक्लित्त पहिय अनेण वच्चसु पहेण । गहवइधूआ दुल्लंघवाउरा इह हयग्गामे ||१७
तत्रैव पृ. ५४
तत्रैव पृ. ५४
तत्रैव पृ. ५४
तत्रैव पृ. ५५
૩૭
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
-
www.kobatirth.org
પોતાની પત્નીને જોવામાં તત્પર કે પથિક ! બીજા માર્ગથી જા. આ ગામમાં સ્વામીની પુત્રીની જાળથી બચવું મુશ્કેલ છે.' અહીં બીજા માર્ગથી જા'માં વાચ્યાર્થ વિધિ અને નિધરૂપ છે જ્યારે પ્રતીયમાન અર્થ ‘આ ગામમાં સ્વામીની પુત્રીના રૂપને પણ જોવું જોઈએ' વિધ્યન્તરરૂપ છે.
ક્યારેક વિધિ અને નિષેધ દ્વારા નિષેધાન્તરની પ્રતીતિ થાય છે.
જેમકે
उच्चिणसु पडियकुसुमं मा धुण सेहालियं इलियसुण्हे ।
एस अवसाणविरसो ससुरण सुओं वलयसहो ।। *
૧૪.
૧૫.
૧૬.
હે કૃષકની પુત્રવધૂ | નીચે પડેલાં ફૂલોને જ વીણ, શેફાલિકાના વૃક્ષને હલાવીશ નહિ. અંતે તારા અપ્રિય કંકણનો અવાજ શ્વશુરજીએ સાંભળી લીધો છે.' અહીં ‘નીચે પડેલાં ફૂલોને જ વીણ, શેફાલિકાના વૃક્ષને હલાવીશ નહિ' એ પ્રમાણે વાચ્યાર્થ વિધિ અને નિષેધકપરક છે તેથી ‘હે સખિ ! ચૌર્યરતમાં આસકત તારે કંકણનો અવાજ ન કરવો જોઈએ' એવા નિષેધપરક વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે.
કયારેક વાચ્યાર્થ વિધિરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે.
જેમકે
सणियं वच्च किसोयरि पए पयत्तेण ठवसु महिवट्ठे ।
भज्जिहिसि वत्थयत्थणि विहिणा दुक्खेण निम्मविया ॥।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશોદરી ! ધીરેથી ચાલ, આનંદપૂર્વક સંસારમાં સુખી રહે, પોતાની ઈચ્છા પ્રમાણે અભિષ્ટનું સેવન કર, વિધાતાએ તને દુઃખથી મુક્ત કરી દીધી છે.’ અહીં ‘ધીરેથી ચાલ' એ પ્રમાણે વિધિરૂપ વાચ્યાર્થનું કથન કર્યું હોવા છતાં વ્યંગ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી, માત્ર વર્ણનરૂપ છે.
કયારેક વાચ્યાર્થ નિષેધરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે.
જેમકે -
दे आ पसिअ नित्तसु मुहससिजोहाविलुत्ततमोनिवहे ।
अहिसारिआण विडघं करेसि अण्णाण वि हयासे ।। १६
એ. એમ. પ્રજાપતિ
तत्रैव पृ. ५५
तत्रैव पृ. ५५
तत्रैव पृ. ५५
હૈ સુંદરી ! પ્રસન્ન થા, પાછી જી, મુખરૂપી ચંદ્રમાની ચાંદનીથી અંધકારના સમૂહો નાશ કરનારી હતાશે ! તું અન્ય અભિસારિકાઓના કાર્યમાં પણ વિઘ્ન ઉપસ્થિત કરી રહી છે.' અહીં 'પાછી જા' એવો વાર્થ નિષેધપરક છે પરંતુ વ્યંગ્યાર્થ વિધિ કે નિષેધપરક નથી, માત્ર નાયિકાના મુખસૌંદર્યના વર્ઝનરૂપ છે.
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હેમચંદ્રાચાર્યનો વાચ્યવ્યય સ્વરૂપભેદવિચાર
www.kobatirth.org
કયારેક વાચ્યાર્થ વિધિ કે નિષેધરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે.
જેમકે -
वच्च महं चिअ एक्काए होंतु नीसासरोइअव्वाइं ।
मा तुज्झ वि तीए विणा दक्खिण्णहयस्स जायंतु ।। ७
'જાઓ, હું એકલી જ નિયાસ અને રુદન સહન કરી લઈશ, દાક્ષિણ્યથી ઘવાયેલા તમારે તેના વિના આ બધું સહન ન કરવું પડે. અહીં હું નિઃશ્વાસ અને રુદનને સહન કરી લઈશ, તેના વિના તારે પણ આ બધું સહન કરવું ન પડે' એ વાચ્યાર્થ વિધિ અને નિષેધપરક હોવા છતાં વ્યંગ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી પરંતુ અનુચિત આચરણ કરનાર પ્રિયતમ પ્રત્યે ઉપાલંભરૂપ છે.
કયારેક વાચ્યાર્થે વિધિરૂપ કે નિષેધરૂપ ન હોવા છતાં વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે,
જેમકે
૧૭.
૧૮.
૧૯.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हमुहपसाहिअंगो निदाघुम्मंतलोअणी न तहा ।
जह निव्वणाहरो सामलंग दूमेसि मह हिअयं ॥ ८
હું શ્યામલાંગ ! નખાદ્મથી પ્રસાધિત ચિહ્નિત) અંગ તથા નિદ્રાધી અડધાં ખુલ્લાં નેત્રોની સ્થિતિથી મારું હૃદય એટલું દુ:ખી થતું નથી, જેટલું તમારા વ્રણરહિત અધરને જોઈને.' અહીં નાયક અને પ્રતિનાધિકા વચ્ચેના ધનિષ્ઠ પ્રેમની સૂચના આપનારી નાયિકાનો નાયક પ્રત્યેનો નિરાશાજનક પ્રેમ યંગ્ય છે.
કયારેક વાચ્યાર્થથી વ્યંગ્યાર્થ ભિન્ન વિષયવાળો પણ હોઈ શકે છે.
જેમકે -
कस्स व न होइ रोसो दट्ठूण पिआइ सव्वणं अहरं ।
ક
सभमरपउम धाइरि वारिअवामे सहसु इण्हिं ||
૩૯
‘અથવા પ્રિયતમના સત્રલ અધરને જોઈને કોર્ન ક્રોધ નહિ આવે ? ના પાડવા છતાં ભમરાવાળા ફૂલને સંપનારી, હવે સહન કર.' અહીં વાચ્યાર્થનો વિષય સખી છે જ્યારે વ્યંગ્યાર્થીનો વિષય તેના પતિ અને ઉપપતિ છે.
तत्रैव पृ. ५६
तत्रैव पृ. ५६
तत्रैव पृ. ५७
પ્રસ્તુત લેખમાં આપણે ઉપર જોયું તેમ આનંદવર્ધન વાચ્યાર્થવ્યંગ્યાર્થસ્વરૂપભેદના માત્ર પાંચ પ્રકારો આપે છે. મમ્મટાચાર્ય ત્રણ જ પ્રકારો આપે છે. વિશ્વનાથ તો માત્ર બે પ્રકારોનો ઉલ્લેખ કરીને જ સંતોપ માને છે. નરેન્દ્રપ્રભસૂરિએ આઠ પ્રકારો આપ્યા છે. આ રીતે આચાર્ય હેમચંદ્રે વાચ્યાર્થવ્યંગ્યાર્થસ્વરૂપ ભેદના ૧૩ જેટલા પ્રકારો આપી પોતાના પુરોગામી અને અનુગામી આચાર્યોની સરખામણીમાં પ્રસ્તુત વિષયના નિરૂપણમાં પોતાની સૂક્ષ્મ દૃષ્ટિનો પરિચય આપ્યો છે, જે ભારતીય સાહિત્યશાસ્ત્રના ઈતિહાસમાં ઉલ્લેખનીય છે.
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४०
२.
३.
४.
५
www.kobatirth.org
=
સંદર્ભગ્રંથ સૂચિ:
काव्यानुशासन
हेमचन्द्र, सं. महामहोपाध्याय पं. शिवदत्त शर्मा, काशीनाथ पाण्डुरंग परब, प्रका. निर्णयसागर प्रेस, द्वितीय संस्करण, सन् १९३४ ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
रो. प्रेम प्रभापति
ध्वन्यालोक : आनंदवर्धन, व्या० आचार्य विश्वेश्वर प्रका० गौतम बुक डीपो, नई सडक, दिल्ही, प्रथम संस्करण, अगस्त १९५२ ।
काव्यप्रकाश मम्मट, व्या० झलकीकर वामनभट्ट, प्रका० निर्णयसागर प्रेस, बम्बई, द्वितीय संस्करण, १९०१ ।
साहित्यदर्पण विश्वनाथ, व्या० डॉ० सत्यव्रतसिंह, प्रका० चौलम्बा विद्याभवन, वाराणसी, तृतीय संस्करण, वि०सं० २०२६ ।
For Private and Personal Use Only
अलंकारमहोदधि : नरेन्द्रप्रभसूरि, संपा० लालचन्द्रभगवानदास गान्धी जैन पंडित, प्रका० गायकवाड ओरियण्टल सीरीज बडौदा, १९४२ ।
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
કવિ અમસ્ટ અને અનુકરણ
યોગિની પંડ્યા*
અનુહરણ એ “વાફચૌર્ય” નથી પરંતુ કાવ્યજગતમાં ઉપજીવ્ય-ઉપજીવક અથવા ઉપકાર્ય-ઉપસ્કારકના સ્વાભાવિક સંબંધની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાના અનુસરણામાં જે કુશળ હોય છે તે “કવિ” અને જે કુશળ હોતા નથી તેમને “કાવ્યચોર”ની નિંદાને પાત્ર બનવું પડે છે. આવા જ અકુશળ અથવા મન્દમતિ કાવ્યાપકારોના ઉપલક્ષમાં રાજશેખરે કહ્યું છે -
"पुंसः कालातिपातेन चौर्यमन्यद् विशीर्यति । अपि पुत्रेषु पौत्रेषु वाक्चौर्य च न शीर्यति ।।'
અર્થાત, કોઈ વસ્તુની ચોરીને તો લોકો સમયના વ્યવધાનથી ભૂલી પણ જાય છે, પરંતુ કવિતાની ચોરીને તો પેઢીની પેઢીઓ પસાર થવા છતાં પણ લોકો ભૂલી શકતા નથી, કાવ્યમાં બે પ્રકારની અપહરણની પ્રવૃત્તિઓ છે. તેમાં નિંદનીય અપહરણ ત્યાજ્ય છે. જ્યારે પ્રશંસનીય કાવ્યાપહાર ઈચ્છનીય છે, ઉપાદેય છે. માટે તો શ્રી રાજશેખરે કાવ્યમીમાંસામાં કહ્યું છે કે “અનુહરણ”ની કલા વગર કોઈ જ કવિ બની શકતો નથી. જેને કાવ્યસર્જન કરવાની ઈચ્છા જાગે છે તેને માટે “અનુકરણ” એક અત્યંત આવશ્યક કાવ્યકૌશલ છે. આ અનુકરણ આ પ્રમાણેના રૂપોમાં જોવા મળે છે - “છાયાનુહરણ, પદાનુહરણ પાદાનુહરણ, સકલાનુહરણ.
એ સત્ય છે કે પ્રાકૃત-સાહિત્ય પર સંસ્કૃત સાહિત્યની પરંપરાઓનો ખૂબ મોટો પ્રભાવ છે અને એ કહેવું અનુચિત નથી જ કે તે પ્રાયઃ સંસ્કૃત સાહિત્યના પંથે ચાલ્યો છે છતાં પણ “પ્રાકૃત-સાહિત્ય” સ્વયં પોતાનામાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને સંસ્કૃત કાવ્યધારાને નવી દિશા આપવામાં તેનો પણ થોડોક યોગ છે.
ઉન્મુક્ત પ્રેમ”ના ચિત્રણની પરિપાટી સંસ્કૃતમાં પ્રાકૃતમાંથી જ આવી છે. સંસ્કૃતના શૃંગારિક પ્રગીત મુક્તકોને પ્રભાવિત કરવાને માટે, માત્ર એકલી “ગાથાસપ્તશતી”નો જ ફાળો ઘણો છે.
સંસ્કૃત સાહિત્યમાં રસપરિપાકની દષ્ટિથી પ્રબન્ધશતાયમાન પદ્યોના પ્રણેતા અમરુએ પણ આ ગાથાકારોમાંથી કંઈક અનુહરણ કર્યું છે અર્થાત્ તેટલા તેઓ ગાથાકારોના ઋણી છે, પરંતુ તેમણે અનેક ગાથાઓના માત્ર ભાવનું છાયારૂપથી અનુગ્રહણ - અનુકરણ કર્યું છે અને પોતાની મૌલિક પ્રતિભાથી અધિક પલ્લવિત કરીને સહૃદયોના હૃદયને આકર્ષિત કરેલ છે. તેમનાં કેટલાંક મુક્તક તો ધ્વનિપ્રધાન અને ચમત્કૃત છે.
આપણે કેટલીક “ગાથાસમશતી”માંથી ગાથા જોઈએ જેની માત્ર ભાવછાયા લઈને અમરુએ કેટલું ભવ્ય ભાવચિત્ર ચિત્રિત કર્યું છે.
“ગાથાસમશતી” (૧-૨)માંના ભાવને જોતાં
“સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૪૧-૫૨.
૮, ફત્તેહબાગ પૅલેસ, વેરી હનુમાન રોડ, લુણાવાડા, જિ. પંચમહાલ, ૩૮૯૨૩૦ રાજશેખર, કાવ્યમીમાંસા, ૧૧મો અધ્યાય, ગાયકવાડ ઑરિએન્ટલ સીરીઝ, પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૧૬.
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
યોગિની પંડયા
"अलिअपसुत्तअविणिमीलिअच्छ दे सुहअ मज्झा ओआसम् । गण्डपरिउम्बणापुलइअङ्गण पुणो चिराइस्सम् ।।'
“સૂઈ ગયાના બહાને આંખો બંધ કરીને પડેલા એવા અને કપોલ ચુંબનથી પુલકિત-અંગ પ્રિયતમ ! મને પણ (શસ્ત્રાપર) અવકાશ-જગ્યા આપો. પછી વિલંબ કરીશ નહીં.
આજ ભાવને અમરુએ ખૂબ સુંદર રીતે આ પદ્યમાં દર્શાવ્યો છે - "शून्यं वासगृहं विलोक्य शयनादुत्थाय किञ्चिच्छन्नै - निद्राव्याजमुपागतस्य सुचिरं निर्वर्ण्य पत्युर्मुखम् ।। विसब्धं परिचुम्ब्य जातपुलकामालोक्य गण्डस्थलीम् लज्जानम्रमुखी प्रियेण हसता बाला चिरं चुम्बिता ।।"
આમાં અમરુકે “મુગ્ધા નવોઢા નાયિકા”નું અતિસુંદર ભાવવાહી ચિત્ર આપીને ચિરસ્થાયી દશ્ય - (મંગલસંભોગ પ્રેમ) ઊભું કરી દીધું છે - “ઘરને સૂનું જોઈને અને પથારીમાંથી ઊઠીને (પોતાના) પ્રિયતમને સૂવાનું બહાનું કરીને (જાગતા) પડી રહેલાને (તેના) મુખને આરામથી ચિંતા વગર લાંબા સમય સુધી ચુંબન કરી લીધું, જેનાથી તેનો (પ્રિયતમનો) કપોલ પુલકિત (સાત્વિકભાવથી) થઈ ઊઠયો. આ જોઈને નાયિકા લજ્જિત થઈ ગઈ અને પ્રિયતમે હસતાં હસતાં તેણીને (મુગ્ધાને) લાંબા સમય સુધી ચુંબન કર્યું.” એના અનુસંધાનમાં બીજો શ્લોક આ પ્રમાણે છે.
“સખીઓ એવું કહીને કે - “આ (નાયક) તો સૂઈ ગયા; તું પણ સૂઈ જા” પોતાના ઘેર ચાલી ગઈ હું (નાયિકા) સરલ સ્વભાવથી પ્રેમાવેશમાં પ્રિયના મુખ પર પોતાનું મુખ રાખી દીધું પરંતુ તે કપટીએ (સાત્વિકભાવથી) રોમાંચથી તેની ખોટી આંખો બંધ હોવાનો ભેદ બહાર આવ્યો તો મને શરમ-લજ્જા આવી ગઈ. તેને (નાયકે) સમયોચિત વ્યાપારથી તે લજ્જાના ભાવને પણ દૂર કરી દીધા.”
ગાથાસમશતીની એક ગાથા છે જેમાં કોપવશ પ્રિયા નાયકને કહે છે મને અડકશો નહીં - તેનું ચિત્ર આ પ્રમાણે છે
"आअम्वन्तकवोलं खलिअक्खरजम्पिरि फुरन्तोट्ठिम् । मा छिवसु त्ति सरोसं समोसरन्तिं पिअं भरिमो ।।५।। તમતમતા કપોલ અને ફેફડતા એવા હોઠથી તૂટ્યા-ફૂટ્યા શબ્દોમાં કોપવશ એવું કહીને કે - “મને
થાસતશતી, ૨/૨૦ પ્રાશન – પ્રતિષ્ઠાન, કાનપુર, ૩ (૩૦U૦) પ્રથમ રળ, . ૧૨૬૬. सुप्तोऽयं सखि सुप्यतामिति गताः सख्यस्ततोऽनन्तरम् प्रेमावेशियता मया सरलया न्यस्तं मुखं तन्मुखे । ज्ञातेऽलीकनिमीलने नयनयोधूर्तस्य रोमाञ्चतो તના ૫ તેન સMદિતા તાત્રયો નૈ ||રૂપી અમરુશત-- ૩૭ રસિકસંજીવની, હિન્દી ટીકાકાર પ્રદ્યુમ્ન પાંડેય, ચૌખંબા સીરીઝ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬. गाथासप्तशती-२/९२
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અમર અને અનુકરણ
અડકશો નહીં” જતી એવી પ્રિયાની સ્મૃતિ આજે પણ આવે છે. આ જ ભાવને કવિ અમરુએ આ પ્રમાણે અભિવ્યક્ત કર્યો છે -
"स्वं दृष्ट्वा करजक्षतं मधुमदक्षीवा विचार्येर्षया गच्छन्ती क्व न गच्छसीति विधृता बाला पटान्ते मया । प्रत्यावृत्तमुखी सबाष्पनयना मां मुञ्च मुञ्चति सा कोपात्प्रस्फुरिताधरा वद वदत्तत् केन विस्मार्यते ।।२६।।"
પોતાના દ્વારા જ (નાયકના પર) કરેલા નખચિહુનને જોઈને મધુમત્ત પ્રિયા જ્યારે ઈર્ષાવશ કંઈક વિચાર કરવા લાગી અને જવા લાગી તો મેં તેણીને એમ કહ્યું કે “કયાં જઈ રહી છો ?” તેનો છેડો પકડી લીધો. તેણીએ પાછા વળીને સજલ નયનોથી અને ધ્રૂજતા અધરોથી જે કંઈક કહ્યું તેને કોણ ભૂલાવી શકે છે ?
ખરેખર અમએ ખૂબ જ સુંદર રીતે ઈર્યાવશ “કોપયુક્તા મુગ્ધા નાયિકા”નું ચિત્ર રજૂ કર્યું છે. એક વિરહી નાયકના સંબંધમાં ગાથાસમશતીમાં આ એક સુંદર ગાથા છે.
अज्ज सहि केण गोसे कं पि मणे वल्लहं भरन्तेण । अम्हं मअणसराहअहिअअव्वण फोडनं गीअम् ॥
“હે સખી ! જાણવા મળે છે કે આજે પ્રાતઃ જ કોઈકે પોતાની પ્રિયતમાનું સ્મરણ કરતાં એવું ગીત ગાયું કે જેણે અમારા કામના બાણોથી આહત હૃદયના ઘા પર ચોટ-ઘા કર્યો.” આ જ ભાવને કવિ અમરુએ વર્ણવ્યો છે -
“રાતમાં જલભરેલા મેઘની ધ્વનિ સાંભળીને બેચેન સજલ-નયન પથિકે પોતાના વિયોગનું સૂચક ગીત એવા વિરહથી ગાયું કે લોકોને પ્રવાસની વાત તો દૂર રહી, માનને પણ છોડી દીધું.
"रात्रौ वारिभरालसाम्बुदरवोद्विग्नेने जाताश्रुणा पान्थेनात्मवियोगदुःखपिशुनं गीत तथोत्कण्ठया । आस्तां जीवितहारिणः प्रवसनालापस्य संकीर्तनम्, मानस्यापि जलाञ्जलीः सरभसं लोकेन दत्तो यथा ।।
આ ભાવ સદશ બીજો શ્લોક પણ અમરુશતકમાં છે જેનો ભાવાર્થ આ પ્રમાણે છે “અડધી રાત્રે મેઘધ્વનિ સાંભળીને નિસાસો અને આંસુભરીને પથિકે પોતાની વિરહિણી પ્રિયાને યાદ કરતાં એવું રુદન કર્યું કે ત્યારથી લોકોએ કોઈપણ મુસાફરને - પથિકને ગામમાં આશરો આપવાનું બંધ કરી દીધું. આ શ્લોકમાં કવિએ પ્રાણના બલિદાનથી રસના જ ચમત્કારથી શ્રેષ્ઠ કોટિ પર આરોહણ કર્યું છે.
૩૪ - ૫૬ - એજન गाथा सप्तशती. ४/८१ મરુશતક - ૬૪ - રસિકસંજીવની ટીકા - સંપાદક - રામનારાયણ આચાર્ય - નિર્ણયસાગ૨પ્રેસ, મુંબઈ- ૨. તુતીયા ૧૯૫૪, અમરુશતવ - ૬૩ - એજન ધર વાઘરા વારિ વિરત: શ્રી નિચે ધ્વનિ, --- વસતિગ્રામે નિષિદ્ધ ઘા રૂાા
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
નાયક નાયિકાનો વાર્તાલાપ આ ગાથામાં વર્ણવ્યો છે.
पसिन पिए का कविश्रा सुश्रणु तुमं परभ्रणम्मि को कोवो । को हुं परो नाथ तुमं कीस श्रपुज्जाणं मे सती ॥४॥
“હે પ્રિયા માની જાઓ !”
ગુસ્સે જ કોણ છે ? સુન્દર ! તું !
પાકા માણસ પર શો રોષ ?
પારકો કોણ છે ?
તમે
કેવી રીતે ”
મારા ખરાબ નસીબના કારણે -
૬.
૬૦.
www.kobatirth.org
આજ વાર્તાલાપનો આપણે “અમરુતક”ના આ મુક્તક સાથે તુલના કરીએ તો જણાય છે કે "ભાવના અનુ૨ન્નમાં પણ ઉત્તમ પ્રતિભા અમરુકના મુક્તકમાં છે -૦
"बाले नाथ विमुञ्च मानिनि रुषं रोषान्मया किं कृतम् । खेदोऽस्मासु न मेऽपराध्यति भवान् सर्वेऽपराधा मयि । तत्कि रोदिषि गद्गदेन वचसा कस्याग्रतो रुद्यते नन्वेतन्मम का तवास्मि दयिता नास्मीत्यतो रुद्यते ॥
“હું બાલા -"
નાથ.
આ પદ્યમાં ધીરાધીરા મળ્યા નાયિકા છે અને તેનું ધૈર્ય "ન મૅપાક વાવવા મય વનન ધ્યેયમ્ । ચંચળતારહિતનું ધૈર્ય છે.
અમરુકે આ પક્ષમાં આકર્ષક કોપક્લન રજૂ કર્યું છે -
માનિનિ ! રોષ ન કરો
રોપથી મેં શું કર્યું ?
“મને દુઃખ”.
આપે તો મારો કોઈ અપરાધ કર્યો નથી. બધા અપરાધ તો મારામાં છે.”
गाथासप्तशती. ४/८४
अमरुशतक એજન - નિર્ણયસાગરપ્રેમ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોગિની પંડયા
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અમર અને અનુહરણ
૪૫
તો પછી ગદ્ગદ્વાણીથી કેમ રડી રહી છું ? કોની આગળ રડી રહી છું? નિશ્ચય જ મારી આગળ. “આપની હું કોણ છું ?”
પ્રિયા.” (હું) નથી માટે તો રડી રહી છું.
આનાથી પણ ગંભીરતર ચિત્રણ થઈ શકે છે. ખરેખર આ પદ્યથી સ્પષ્ટ થાય છે કે અમરકનું આ પદ્ય અધિક માર્મિક છે. ભલે, ગાથાકારનું ઋણ લીધું પરંતુ ભાવનો અત્યંત સુંદર ઉપયોગ કર્યો છે. એ જ તેમની સ્વયં પ્રતિભા છે. અને તેથી જ પદ્યની શ્રીવૃદ્ધિ કરી દીધી છે. માટે તો ધ્વનિકારે “મુક્તકકાર અમરુ”ની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.
ગાથાની આ માનુનીનો ક્રોધ તો જુઓ જેનું હૃદય પ્રિયદર્શનના માટે વ્યાકુળ બનતા પોતાના હૃદયની ભર્લ્સના આ શબ્દોમાં કરે છે.'
"डज्झसि डज्झसु कट्टसि कट्टसु अह फुडसि हिअअ ता फुडसु । तह वि परिसेसिओ जिअ सो हुँ मए गलिअसम्भावो ।।
“હૃદય ! જો તું બળતું હોય તો બળ, વ્યાકુળ હોય તો વ્યાકુળ રહો, અને વિદીર્ણ થતું હોય તો થયા કરો, હું તો તેના કમનસીબ પ્રેમને ત્યાગી ચૂકી છું.”
રસસિદ્ધ કવિશ્રી અમરુએ આ ભાવને આ પ્રમાણે મૌલિકતાથી અભિવ્યક્ત કર્યો છે -
"रससिद्ध हृदयं कामः कामं करोतु तनुं तनुम, न सरिख ! चपल प्रेम्णा कार्य पुनर्दयितेन मे । इति सरभसं मानावेशादुदीर्य वचस्तया - रमण-पदवी सारङ्गाक्ष्या निरन्तरमीक्षिता ।।१२
હૃદય ફાટી પડે છે તો ફાટી જવા દો. કામ શરીરને ક્ષીણ કરે છે તો કરવા દો. પરંતુ સખી ! અસ્થિર પ્રેમ પ્રિયથી હવે મારે કોઈ સંબંધ નથી. મૃગનયની માનના આવેશમાં આવીને એકદમ આવું કહીને નિરન્તર તે તરફ જોઈ રહી જ્યાં તેનો પ્રિય ચાલ્યો ગયો હતો.”
કેટલું સુંદર, ભાવવાહી અને વાસ્તવિક ચિત્ર ચિત્રિત કર્યું છે.
આ બીજી ગાથામાં એક સખી નાયિકાને શીખવવા છતાં પણ માન ધારણ કરવામાં અસમર્થ બને છે તે
8. १२.
गाथा सप्तशती ५/१ अमरुशतक-७२
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૬
નાયિકાને આ પ્રમાણે કહે છે -
"पाअपडजाणं मुद्धे रहसबलामोडिचुम्बिअल्याणम् । दंसणमेत्तपसण्णे चुक्कासि सुहाणं बहुआणम् ॥"
www.kobatirth.org
“પ્રિયના દર્શનમાત્રથી પરસેવો થવાવાળી મુગ્ધા ! પ્રિયતમનો તારા ચરણોમાં પડવું તથા બળપૂર્વક ચુંબન કરવું વગેરે ઘણાં બધાં સુખોથી (તું) વંચિત છો !
અમરુકે આ ગાથામાંની સખીના ઉપાલંભનો ઉત્તર નાયિકાના મુખેથી ખૂબ સુંદર રીતે દર્શાવ્યો છે કે “ગાથાસમાની"ની આ ગાથાનો સમાવેશ સ્વતઃ જ થઈ ગર્યો છે –
"चरणपतनं साम्रालापा मनोहरचाटवः
कृशतरतनोर्गाढाश्लेषो हठात्परिचुम्बनम् ।
इति हि चपलो मानारम्भस्तथापि हि नोत्सहे, हृदयदयितः कान्तः कामं किमत्र करोम्यहम् ॥ ४
૨.
૪.
શ્ય.
7
E.
“પ્રિયતમનું ચરણોમાં પડવું, સખીઓનો આલાપ, મનોહર ચાટૂક્તિઓ, ક્ષીણતર શરીરનું ગાઢ આલિંગન અને બળપૂર્વક ચુંબન વગેરે માનના આકર્ષણ છે છતાં પણ મને માન કેળવવા માટેનો ઉત્સાહ જ થતો નથી શું કરું ? મારા હ્રદયને પ્રિયતમ વ્હાલો જ લાગે છે.
કેટલું વૈધ છતાં સાચું નિદર્શન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવભૂતિએ પણ સીતાના મુખેથી કહેવડાવ્યું છે કે “જો મારા મન ઉપર કાબૂ હશે તો હું રામ ઉપર ગુસ્સે થઈશ."
યોગિની પંડયા
ગાયાસમતીની નાયિકા સારિકા દ્વારા પોતાની સુરતકેલિનો ભેદ તેના વડીલો સમક્ષ ખોલી દે છે ત્યારે શરમાઈ જાય છે - તે ગયા જોઈ
जिणश्रणसिप्यं तह सारिआई उल्लाविक्षं म्ह गुरुपुरओ ।
जह तं वेलं माए ण श्राणिमो कत्थ वच्चामो ।।"
થરાપ્તશતી ૫૬૫ (૧-૬)
“સારિકા (મેના)એ ગુરુજનોની સમક્ષ સુરતકલાનું વર્ણન એવું પ્રગટ કર્યું કે તે સમયે (નાયિકાને) મનમાં એવું થયું કે જાણે કાં ચાલી નઉં ?"
For Private and Personal Use Only
अमरुशतक ९५
ભવતુ ! "તમે હોપિયામિ પણ્િ તે પ્રેક્ષમાળાત્મનઃ પ્રમવિષ્યામિ !” ઉત્તરરામચરિત-૧ અંક પૃ. ૬૨ (સંપાદક-ઉમાશંકર જોપી)
गाथासप्तशती १/८२
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અમર અને અનુહરણ
જ્યારે અમરુકે આ પરિસ્થિતિમાં નાયિકાની પ્રત્યુત્પન્નમતિ બતાવીને પરિસ્થિતિ કેવી ઝડપથી સંભાળી લે છે તે વર્ણવ્યું છે - જે જોઈએ -૧૭
* दम्पत्योर्निशि जल्पतोर्गृहशुकेनाकणित यद्वचः, तत्प्रातर्गुरुसन्निधौ निगदतः श्रुत्वैव तारं वधूः । कर्णालम्बितपद्यरागशकलं विन्यस्य चञ्च्वोः पुरां वीडा तां प्रकरोति दाडिमफलव्याजेन वाग्बन्धनम् ।।
“રાત્રિમાં વાતચીત કરતાં એવાં દંપતીના જે વચનો ગૃહ શુકે સાંભળ્યાં હતાં તે સવારના સમયમાં ગુરુજનો સમક્ષ મોટા અવાજથી કહેવા લાગ્યો. આથી કાનમાં લટકતા એવા પદ્યરાગમણિના ટૂકડાને દાડમના ફળના બહાના હેઠળ તેની ચાંચમાં રાખીને-મૂકીને શરમાઈ ગયેલી વધૂ તેનું વાબંધન કરે છે, અર્થાત્ બોલવાનું બંધ કરી દે છે.” આ પદ્ય પર્યાયરૂપથી અમરુની શૈલીનું સૌંદર્ય તથા યથાર્થતા તથા તેમની કવિતાની મનોહરતા અને પ્રભાવોત્પાદકતાને પ્રદર્શિત કરે છે.
ગાથાસમશીતીમાં નાયક-નાયિકાની માનલીલાનું વર્ણન આ બે ગાથામાં આ પ્રમાણે થયું છે.
"पणअकुविआण दोह वि अलिअपसुत्ताण माणइल्लाणम् । . निचलणिरुद्धणीसासदिण्णकण्णाण को मल्लो ।। अण्णोण्णकडक्खन्तर पेसिअमेलीणदिद्विपसराणम् । दो चिअ मण्णे कअभण्डणाइँ समअं पहसिआई ।।
પરસ્પર રિસાઈને સૂવાનું બહાનું કરીને બન્ને શ્વાસ રોકીને નિશ્ચલ પડેલા હતા કે એક બીજાને નીચે જ નીચે તીરછી દષ્ટિથી જોવામાં (અચાનક) બન્નેની નજર મળી ગઈ અને બન્ને એક સાથે હસી પડ્યા.”
અમરુકે આ બન્ને ગાથાઓના ભાવનું નિરૂપણ આ એક શ્લોકમાં ખૂબ મનોરમભાવથી આપ્યો છે.
"एकस्मिन् शयने पराङ्मुखतया वीतोत्तरं ताम्यतो, - रन्योन्यस्य हृदि स्थितेऽप्यनुनये संरक्षतोगौरवम् । दम्पत्योः शनकैरपाङ्गवलनान्मिश्रीभवच्चक्षुषोर्भग्नो मानकलिः सहासरभसव्यासक्तकण्ठग्रहः ।।
“નાયક-નાયિકા માન ધારણ કરીને એક જ પથારી ઉપર એકબીજાની તરફ મુખ ફેરવીને પડી રહ્યાં હતાં. અનુનયની ઈચ્છા બન્નેના મનમાં હતી પરંતુ બન્ને જ પોતાના ગૌરવમાનની રક્ષા કરી રહ્યાં હતાં. (અર્થાતુ કોઈપણ પહેલાં બોલવાની ઈચ્છા રાખતું નહોતું.) કે બન્ને એ ધીરેથી એકબીજાની તરફ આંખ ફેરવી કે આંખો એકબીજા સાથે મળી ગઈ પછી તો પૂછવું જ શું ! (બન્નેનું) માન તૂટી ગયું અને તે હસતાં હસતાં
१७.
अमरुशतक - १७ गाथा १/२७ तथा ७/९९
૧૮.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
યોગિની પંડ્યા
આલિંગનપાશમાં બંધાઈ ગયા.૧૯
આ બીજી ગાથામાં અન્યમાં આસક્ત નાયકે હસતાં પોતાની કૃશતર સ્વકીયા નાયિકાને કૃશતાનું કારણ પૂછયું તો તેણી આવું કહીને રોઈ પડી કે ગ્રીષ્મમાં ક્ષીણ થઈ જવાની મારી પ્રકૃતિ જ છે. -
जं तणुआअइ सा तुह कण्ण कि जेण - पुच्छसि हसन्तो । अह गिम्हे मह पअई एव्वं भणिऊण ओरुण्णा ।।१९।।२० આ ભાવને લઈને અમકે આ પ્રમાણે પ્રણયન કર્યું છે. "अङ्गानामतितानवं कुत इदं कम्पश्च कस्मात् कुतो, मुग्धे ! पाण्डुकपोलमाननमिति प्राणेश्वरे पृच्छति । तन्व्या सर्वमिदं स्वभावत इति व्याहृत्य पक्ष्मान्तर - व्यापौ बाष्पभरस्तया बलितया निःश्वस्य मुक्तोऽन्यतः ।।२१
“મુગ્ધા ! તમારા અંગોની કૃશતા અને કંપનું કારણ શું છે અને તમારા મુખ પાંડુકપોલ કેમ છે ? પ્રાણનાથના આવું પૂછવા પર કૃશાંગી નાયિકાએ એવું કહીને કે “આ બધું પ્રકૃતિ જન્ય છે.” દીર્ધ શ્વાસની સાથે પાંપણોમાં ભરાયેલા આંસુઓને એક તરફ ફરીને છોડી દીધા.”
પ્રવાસી પ્રિયતમની ફરિયાદના રૂપમાં ગાથાની નાયિકા કહે છે - दिष्ठा चुआ अग्धाइआ सुरा दक्षिणाणिलो सहिओ । कज्जाई व्विअ गरुआई मामि को वल्लहो कस्स ।।
કોણ કોને વ્હાલું છે ? થી નાયિકાનો પોતાના પ્રતિ નિર્વેદ સ્પષ્ટ છે. “આંબાને મ્હોરતો એવો જોયો. સુરા-મદિરાની ગંધ પણ લીધી. અને દક્ષિણ પવનને પણ સહી લીધો. (છતાં પ્રિયતમ હજુ પણ આવ્યા નહીં) મામી ! કોણ કોને પ્યારું છે ? લોકો કામને જ મહત્ત્વ આપે છે.?
અમરુકની નાયિકા પણ કંઈક આવો જ ભાવ આ પદ્યમાં પ્રગટ કરે છે -
"मलय मरुतां व्राता वाता विकसित मल्लिका, परिमलभरो भग्नो ग्रीष्मस्त्वमुत्सहसे यदि । धन घटयितुं तं निःस्नेहं य एव निवर्तने प्रभवति गवां कि नश्छिन्नं स एव धनञ्जयः ।।२३
अमरुक ७७ गाथासप्तशती ७/११ अमरुशतक - ४५ (अन्यसंस्करणे - ५०) गाथासप्तशती १/९७ अमरुक० ३३
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અમર અને અનુકરણ
૪૯
“દક્ષિણ પવન પણ ચાલ્યો અને ચમેલીને વિકસિત કરીને સૌરભથી સંપન્ન ગ્રીષ્મ પણ સમાપ્ત થઈ ગયો હે ઘન ! (વાદળ) કદાચ તમે તે સ્નેહ વગરનાને (મારાથી) મેળવવા માટે ઉત્સુક છો. અમારું શું જાય છે ? અમારા માટે તો જે હોય (તે) પણ ગાયોને પાછી વાળીને લાવે તે જ ધનંજય.
ગાથાકાર શ્રેષ્ઠ મહિલાઓનાં માનનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે -
"हसिएहिं उवालम्भा अझुवचारेहि खिज्जिअव्वाई । अंसूहि मण्डणाई एसो मग्गो सुमहिलाणं ।।४
હાસ્ય દ્વારા ઉપાલંભ (ઠપકો), અત્યંત આદર દ્વારા રોષ, તથા આંસુઓ દ્વારા કલહ, શ્રેષ્ઠ મહિલાઓની પદ્ધતિ આ છે. કવિ અમરુકે આ લક્ષણને ચરિતાર્થ કરતાં આ પદ્યમાં પ્રસ્તુત કર્યું છે -
"कृतो दूरादेव स्मितमधुरमभ्युद्गमविधिः । शिरस्याज्ञा न्यस्ता प्रतिवचनमत्यानतिमति । न दृष्टेः शैथिल्यं मिलन इति चेतो वहति मे, निगूढान्तः कोपा कठिनहृदये संवृत्तिरियं ॥२५
“દૂરથી જ હાસ્યની સાથે મધુર અવ્યુત્થાન આપી દીધું. અત્યંત વિનયની સાથે માથું ઝુકાવીને આજ્ઞા સ્વીકાર કરી લીધી. દષ્ટિ મળવા છતાં પણ દષ્ટિમાં કોઈ શિથિલતા આવી નહીં. આ બધાએ મારા હૃદયને સંતમ કરી દીધું છે. તે કઠિન હૃદયા ! તારા આ (અત્યાદરના) આવરણમાં કોપ અન્તર્નિહિત છે.” પ્રિયાના અધરરસની સમક્ષ અમૃતને તુચ્છ સ્વીકાર કરતા ગાથાકાર કહે છે* -
"मण्णे आसाओ च्चिअ ण पाविओ पिअअमाहररसस्स ।' तिअसेहिँ जेण रअणाअराहि अमअं समृद्धरिअं ।।
“માનિનિ પ્રિયતમાને ચાક્તિઓથી મનાવતાં અધરરસપિપાસુ નાયક કહે છે.” માલૂમ પડે છે દેવતાઓએ (પોતાની) પ્રિયતમાના અધરરસનો આસ્વાદ જ નથી ચાખ્યો. ત્યારે તો તેમણે રત્નાકર (સાગર)થી અમૃત કાઢયું. ભાવ એ છે કે પ્રિયાના અધરરસનું પાન અમૃતથી પણ અધિક મધુર હોય છે.”
આ જ ભાવને અમરુકે પ્રકારાન્તરથી અભિવ્યક્ત કર્યો છે -
"संदष्टेऽघरपल्लवे सचकितं हस्ताग्रमाधुन्वती, मा मा मुञ्च शठेति कोपवचनैरानर्तितधूलता । सीत्काराञ्चितलोचना सरभसं यैश्चुम्बिता मानिनी प्राप्तं तैरमृतं श्रमाय मथितो मूठैः सुरैः सागरः ।।
૨૪.
૨૬.
गाथासप्तशती / ६/१३ અH+ - ૨૬. गाथासप्तशती ६/९३
૨૬.
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
યોગિની પંડયા
“અધર-પલ્લવના દંશન કરવા પર હાથ હલાવીને ક્રોધની સાથે આમ કહેતી એવી કે -” શઠ મને છોડો” તથા ભ્રકુટિ ચઢાવીને સીત્કાર કરતી એવી માનિનિનું ચુંબન જેણે કર્યું, અમૃત તેમને મળ્યું. મૂઢ સૂરગણને તો વૃથા જ પરિશ્રમ માટે સાગરનું મંથન કર્યું.”૨૭.
ગાથાકારનો એક નાયક કહે છે કે પ્રિયતમાના મનોહર તથા અમૂલ્ય મુખદર્શનની વાત તો જવા દો તેના ગામની સીમાં પણ આનંદ પ્રદાન કરે છે. ૨૮
"अच्छउ दाव मणहरं पिआई मुहदंसणं अइमहाधं । तग्गामछेत्तसीमा वि झत्ति दिवा सुहावेइ ।
“પ્રિયતમાના અત્યધિક મૂલ્યવાન (જ હૃદયરુપી મૂલ્ય આપવાથી જ ખરીદી શકાય છે) મુખદર્શનની તો વાત જ શી ? તેના ગામના ક્ષેત્રની સીમાનું દર્શન પણ તત્કાળ સુખપ્રદાન કરે છે.” જ્યારે અમરુકનો નાયક પોતાની પ્રેયસી (નાયિકા)ની ગલીમાં ચક્કર મારવામાં પરમ નિવૃત્તિનો અનુભવ કરે છે. -
"आस्तां दूरेण तावत्सरभसचितालिङ्गनानङ्गलाभ ।२४ स्तद्गेहोपान्तरध्याभ्रमणमपि परां निर्वृत्ति संतनोति ॥
“પ્રિયાના બલપૂર્વક આલિંગનથી સ્ફર્જિત અનંગરંગ તો દૂર રહ્યો તેના ઘરની પાસેની ગલીમાં ફરવામાં પણ અત્યંત આનંદ મળે છે. સખીથી પોતાના સૌભાગ્યનું વર્ણન કરતી આ ગાથામાં નાયિકા કહે છે -૩૦
"एक्कं पहरुव्विण्णं हत्थं मुहमारुएण वीअन्तो । सो वि हसन्तीएं मए गहिओ बीएण कण्ठम्मि ।।
કોઈ સ્વાધીનપતિકા નાયિકા સખીઓને પોતાના સૌભાગ્યનું પ્રખ્યાપન આ શબ્દોની સાથે કરે છે ...” (પ્રિયતમ) પર પ્રહાર કરવાથી દુઃખતા એવા મારા એક હાથને જ્યારે તે (તમારા કોમળ હાથમાં ઘા લાગી ગયો હશે એવું કહેતા તે) પોતાના મુખની વાયુથી પંપાળવા લાગ્યો તો મેં પણ તેને બીજા હાથથી પકડીને ગળે લગાડી દીધો.” જ્યારે અમરુશતકમાં નાયક-નાયિકાનું આચરણ કવિએ આ પ્રમાણે વર્ણવ્યું છે -
"कोपात् कोमललोलबाहुलत्तिकापाशेन बद्धवादृढं, नीत्वा केलिनिकेतनं दयितया सायं सखीनां पुरः । भूयोऽप्येवमिति स्खलन्मृदृगिरा संसूच्य दुश्चेष्टितं धन्यो हन्यत एव नियुतिपर: प्रेयान् हसन्त्या रुदन ।।
તે પ્રેમી ધન્ય છે જેને ક્રોધથી તેની પ્રિયતમા પોતાના કોમલ બાહુલત્તાપાશમાં દઢતાથી બાંધીને ધીરેથી કામભવનમાં સખીઓની સમક્ષ લઈ જઈને કંપતી એવી ધીમા અવાજથી “ફરી આવું કર્યું” એવું કહીને તેના દુષ્ટકર્મને સૂચિત કરે છે જ્યારે તે પોતાના અપરાધોને છૂપાવતો એવો હસે છે અને પ્રિયતમા રોતી એવી તેને
अमरुक० ३७ गाथासप्तशती २/६८ अमरुक - १०० गाथासप्तशती १/८६
३०.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અમર અને અનુકરણ
૫૧
ઠપકારે છે.”૩૧
આમ કવિએ ભલે ભાવનું અનુકરણ કર્યું, પરંતુ તેમની મૌલિક પ્રતિભાથી એમના મુક્તકોમાં રસનો મધુર પરિપાક જોવા મળે છે. ભાવની દ્રાવક આર્દ્રતા જોવા મળે છે.
ગાથાની વિરહિણી નાયિકા સર્વત્ર પ્રિયતમની જ મૂર્તિનાં દર્શન કરે છે. આ પ્રસંગનું અનુકરણ અમારુ ખૂબ સુંદર રીતે કરે છે -
जं जं पुलएमि दिसं पुरओ लिहिअ व्व दीससे तत्तो । तुह पडिमापडिवाडि वहइ व सअलं दिसाअक्कम् ।।३२
અમરુક આ પ્રસંગની ચમત્કારી નવીનતાને માટે શૈલીની મનોહર પ્રસાદને માટે વાણીની સાદાઈથી નાયક ધ્વારા “અદભૂત અદ્વૈતવાદ”ની સૃષ્ટિ સર્જે છે.
"प्रासादे सा दिशि च सा पृष्ठतः सा पुरः सा, पर्यः सा पथि पथि च सां तद्वियोगातुरस्य । हहो चेतः प्रकृतिरपरा नास्ति मे कापि सा सा सा सा सा सा जगति सकले कोऽयमद्वैतवादः ।।
નાયક “નાયિકા”ના વિયોગમાં આતુર હોવાને કારણે કહે છે કે મને મહેલ અને દિશાઓમાં આગળ, પાછળ પલંગ અથવા માર્ગ પર તે જ જોવા મળે છે. મારું ચિત્ત અને કોઈ સ્વભાવ રહેતો જ નથી. સમસ્ત જગતમાં બસ તે તે તેજ છે. આ કેવો અદ્વૈતવાદ છે.?
આમ મુક્તકકાર અમરુએ ગાથાસમશતીમાંથી કંઈક થોડુંક અનુકરણ સ્વીકાર્યું છે. પરંતુ પોતાની પ્રાતિસ્વિક પ્રતિભાથી એવું સર્જન કર્યું છે કે તેમનાં મુક્તક શુદ્ધ ચિત્ર અને સંવિધાનાત્મક મુક્તકનાં ઉદાહરણ બની રહે છે અને પ્રબંધની કીર્તિ મેળવવાને પાત્ર પામ્યા છે. એ જ અમરુની શ્રેષ્ઠ કવિત્વશક્તિ છે.
ભાવ્યના અર્થમાં વામને “અમરુશતક” ના શૂન્ય વસfJર્દ વિનોવચ ---- ----- ૪તા વાર્તા વિર વિતા * આ પદ્યની સૂક્તિની ભાવનામાં સુંદર કાવ્યસૂક્તિ ઉદ્ધત કરી છે - "अन्योऽन्यसंवलितमांसलदन्तकान्ति सोल्लासमाविरलसंवलितार्धतारम् । लीलागृहे प्रतिकलं किकिञ्चितेषु व्यावर्तमाननयनं मिथुनं चकास्ति ।।
अमरुक-९ गाथासप्तशती-६-३० अमरुक-१०१ અમ-૮(૬૦) વામન,
ચાતકૂારસૂત્રવૃત્તિ - રૂ.૨૧૦ સં.સી. કેપલકર, ૧૯૫૭
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
યોગિની પંડયા
આમાં જે અર્થ ઉપનિબદ્ધ છે તે શૃંગારરૂપ કાવ્યર્થ છે આ સંભોગશૃંગારરૂપ કાવ્યર્થની ઘટનામાં નિમ્નલિખિત વિભાવાદિ રૂપ અર્થોપકરણોના હાથ કાવ્યરસિકોની ભાવનાથી સ્પષ્ટ પરિલક્ષિત થાય છે –
૧. પ્રેમી યુગલનો આલંબન વિભાવરૂપ અર્થ ૨. રતિમંદિર (લીલાગૃહ)નો ઉદીપન વિભાવરૂપ અર્થ
સ્મિત, વિકસિત, અધરાસ્વાદન, નયન, થાવર્તન, અંગક્લાન્તિ વગેરે અનુભાવરૂપ અર્થ ૪. હર્ષ, ઔત્સુકય, ભય, આનંદ રોષાદિનું સંબલિત રૂપ સંચારી અથવા વ્યભિચારી ભાવ.
સંભોગ શૃંગારરૂપ “ભાવ્ય” કાવ્યર્થના બન્ધમાં કોઈપણ સંસ્કૃત કાવ્ય “અમરુશતક”ની મૌલિકતાનું પ્રતિસ્પધી છે જ નહીં તેથી આચાર્ય વામને અન્યોન્યસંવતિત સૂક્તિનો જ ભાવ્ય કાવ્યર્થના દષ્ટાંતરૂપમાં ઉપસ્થિત કાર્યો છે. વામને આવું એટલા માટે કર્યું કે " --- અમરુશતક”ના પદ્યની ભાવનામાં પોતાના મનઃસમાધાન કર્યું અને પોતાના સમાહિતચિત્તમાં આ પદ્યની રૂપરેખા ઉતારી જેને તેમણે પોતાના નિષ્કપ અથવા મધુર અને “ઉદાર પદયોજના”માં પ્રકાશિત કર્યો.
જ્યારે આ જ શ્લોકને ધ્વન્યાલોકમાં પણ ધ્વનિકારે "મસંતશ્ચમચંધ્વનિની યોજનાથી પોતાના પદ્ય રચીને તેમાં કેવી રીતે નવીનતા ઉત્પન્ન કરી શકાય છે એનું નિદર્શન જોઈએ.
"निद्राकैतविनः प्रियस्य वदने विन्यस्य वक्त्रं वधू - र्बोधत्रासनिरुद्धचुम्बनरसाप्याभोगलोल स्थिता । वैलक्ष्यादिमुखी भवेदिति पुनस्तस्याप्यनारम्भिणः साकांक्षप्रतिपत्तिनाम हृदयं यातं तु पारं रतेः ।।
આ બન્ને સૂક્તિઓ રસરાજશૃંગારની અભિવ્યંજનામાં કૃતાર્થ થાય છે. “અમરુશતક”નો શૃંગારનાયક અને નાયિકાની પારસ્પરિકરતિની જે વિશેષ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થઈ રહી છે તેની અપેક્ષાએ "નિદ્રાવિન" - સૂક્તિના શૃંગારની પરિસ્થિતિ વિલક્ષણ છે.
આ સૂક્તિના કવિના પ્રેમી અને પ્રેમિકાની પ્રેમાર્દ ચિત્તવૃત્તિની એકરસતાની ભાવનાની છે. જેમાં રતિના પરિતોષ ઉભયગતરૂપથી પરાકાષ્ઠા પર પહોંચી જાય છે. કેમ કે અહીં પરસ્પર પ્રણયકામનાના પ્રસાર અને નિરોધની પરંપરા બન્નેના હૃદયમાં સમાનરૂપથી નિરંતર પ્રવાહિત જોવા મળે છે. આ અભિપ્રાય “અમરુશતક”ના શૃંગારપદ્યમાં નથી. અમરુશતકની સૂક્તિમાં નાયિકા અને નાયકની પરસ્પર પ્રણયકામનાની ચરિતાર્થતાનું ચિત્રણ છે. બંનેમાં સંભોગશૃંગારની અભિવ્યંજના હોવા છતાં પણ એક સૂક્તિનો શૃંગાર બીજી સૂક્તિનો શૃંગાર નવા-નવીન જેવો જણાઈ રહ્યો છે. આ છે અનુકરણ કૌશલયી સિદ્ધિ.
આમ કવિ અમરુએ ગાથાસમશતીમાંથી અનુકરણ કર્યું છે પણ પોતાની મૌલિકતાથી નિત્યનૂતના મુક્તકોનું સર્જન કર્યું છે તે જ પ્રમાણે ધ્વનિકારે પણ એક મુક્તકના ભાવનું અનુકરણ કરીને કેટલું સુંદર ચિત્ર ચિત્રિત કર્યું છે જે પ્રશંસનીય કાવ્યહરણ છે.
આનંદવર્ધન, ધ્વન્યાલોક, ૪-૨ની વૃત્તિ, તેની ઉપર લોચન - અભિનવગુમની ટીકા નિર્ણયસાગરપ્રેસ, દ્વિતીય, મુંબઈ-૧૯૧૧
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ - એક આધ્યાત્મિક અર્થઘટન*
માધવી એ. પંડયા*
મહાદેવી દુર્ગાના અપરિમિત સામર્થ્યનો પરિચાયક ગ્રંથ “દુર્ગાસપ્તશતી' હિંદુ જનમાનસમાં શ્રદ્ધેય સ્થાન ધરાવે છે. માર્કન્ડેય પુરાણના અંગરૂપ આ ગ્રંથને ત્રણ ચરિતરૂપે વિભાજીત કરવામાં આવ્યો છે. પ્રસ્ત મધ્યમ ચરિતરૂપે ૨ થી ૩ એ ૩ અધ્યાયો માનવામાં આવે છે. આ ચરિતના દેવતા મહાલક્ષ્મી છે. અને તેમના જ સ્વરૂપ એવા મહાદેવી દુર્ગાનો અહીં આવિર્ભાવ છે. દ્વિતીય અધ્યાયના આરંભ પછી (૯ થી ૩૩ એમ) કુલ ૨૫ શ્લોકોમાં મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ નિરૂપિત થયો છે. આ વર્ણનને આધારે પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
આ ગ્રંથની શરૂઆતમાં જ મેધસુ ઋષિ કહે છે તેમ આ મહાદેવી નિત્યા છે. દેવોના કાર્યોની સિદ્ધિ અર્થે નિત્યા હોવા છતાં મહાદેવીનો આ પ્રસંગે સાવયવ ભવ્ય આવિર્ભાવ નિરૂપાયો છે. આમ તો નિત્યા ચિતિશક્તિ જ તેમનું યથાર્થ સ્વરૂપ છે. છતાં માનવ તેના હૃદયની ઊર્મિઓના આવિર્ભાવોનું પ્રકટીકરણ મૂર્ત સ્વરૂપ પાસે વધારે આંતરિક તીવ્રતાપૂર્વક કરી શકે છે. સામીણના આનંદની જે અનુભૂતિ સામાન્ય માનવ મૂર્ત સ્વરૂપની પરિકલ્પનામાં પામે છે, તે નિરાકાર પરબ્રહ્મની પરિકલ્પનામાં પણ પામી શકતો નથી અને અહીં નિરાકાર ચિતિશક્તિ જ દુર્ગાદેવી રૂપે પ્રગટ થાય છે.
તેથી જ કહી શકાય કે આ આવિર્ભાવ અદૂભુતપણે મૂર્તિ અને અમૂર્ત સ્વરૂપ વચ્ચે સામંજસ્યની પ્રસ્થાપના કરે છે. માત્ર એટલું જ નહીં પ્રસ્તુત ચરિતમાં મહાદેવી દુર્ગાના આલેખનમાં વિભિન્ન દેવતાઓની વાસ્તવિક મૌલિક એકતાના સિધ્ધાંતનું જે પ્રતિપાદન છે તેટલું હૃદયંગમ આલેખન અન્યત્ર ક્યાંય જોવા નથી મળતું. વાસ્તવમાં વૈદિક મન્ટોને ગંભીરતાપૂર્વક મૂલવવામાં આવે તો ત્યાં પણ આવો જ અનેક સ્વરૂપયુક્ત બહુદેવતાવાદ અંતતઃ એકત્વમાં પરિપૂર્ણ થતો જોવા મળે છે. ઋગ્વદના “દેવીસૂક્તનું હાર્દ પણ આ જ છે.
સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૨૩-૬૧.
ગુજરાત રાજ્ય યુનિ. અને કૉલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૨૨મા અધિવેશન અંતર્ગત નારેશ્વર ખાતે યોજાયેલ શોધપત્ર સ્પર્ધામાં ‘વેદ-પુરાણ” વિભાગમાં ઉત્તમ લેખનું પારિતોષિક મેળવનાર સંશોધન પત્ર, (માર્ચ-૧૯૯૭). ૫૩૯/૧, “કમલા', મહાવીર સોસાયટી, સે.-૨૧, ગાંધીનગર. નિત્યa Rા નમૂતિઃ | - ૩fસતશતી. ૪૭ पं व्यंकटरामात्मजहरिकृष्णशर्मणा संगृहीता सप्तटीका संवलिता 'दुर्गासप्तशती' बुटाला एन्ड कंपनी ९८ यु. बी. જવાહરનગર, હિન્દી - ૨૦ ૦૦૭, ૨૧૮૪, પૃષ્ણ - ૬૪. (નોંધ - આ ઉપરાંત પ્રસ્તુત શોધપત્રમાં પ્રયુક્ત દુર્ગાસપ્તશતી', “પ્રાધાનિક રહસ્ય” તથા “વૈકૃતિક રહસ્ય'ના તમામ સંદર્ભો ઉપર્યુક્ત પુસ્તકમાંથી લેવામાં આવ્યાં છે. આ જ રીતે “ઋગ્વદ” તથા “કેન ઉપનિષદ’ના સંદર્ભો પણ પાદટીપમાં પ્રથમ વાર દર્શાવેલ પુસ્તકમાંથી જ ત્યારબાદના સંદર્ભો માટે લીધાં છે.) ऋग्वेद १०/१२५. सास्तबलेन कुलजेन दामोदरभट्टसूनना श्रीपादशर्मणा संपादिता 'ऋग्वेदसंहिता' औन्धराजधान्यां भारतमुद्रणालये मुद्रयित्वा स्वाध्यायमण्डलद्वारा प्रकाशिता प्रथमा आवृत्ति, विक्रमीय संवत, १९९४, पृष्ठ - ३४८.
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www.kobatirth.org
આટલી પૂર્વભૂમિકાના અંતે કહી શકાય કે મહાદેવી દુર્ગાનો પ્રસ્તુત આવિર્ભાવ કોઈ પુરાણ સાહિત્યનું સામાન્ય કથાનક નથી પરંતુ ગંભીર આધ્યાત્મિક રહસ્યોનું વહન કરનાર અદ્ભૂત પ્રસંગરત્ન છે અને તેથી જ તેનું વિશદ વિશ્લેષણ અસ્થાને નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસંગનો પ્રારંભ કંઈક આ રીતે છે. પૂર્વકાલમાં દેવતાઓ અને અસુરો વચ્ચે શનાબ્દિ પર્વન યુધ્ધ થયું જેમાં અસુરોનો સેનાનાયક મહિષાસુર વિજયી થયો જ્યારે સેનાનાયક ઈન્દ્ર સહિત પરાજિત દેવતાઓ બ્રહ્મા સાથે ભગવાન શિવ અને વિષ્ણુના શરણે ગયા. આ દેવગણની દૈત્યવર્ષ માટેની પ્રાર્થનાને કારણે ભગવાન શિવ અને વિષ્ણુને દૈત્યો પર ક્રોધ થયો ત્યારે કોપિત વિષ્ણુ અને ઈન્દ્ર આદિ અન્ય દેવતાઓમાંથી મહાન તેજ નિકળ્યું અને એકીભૂત થયું. (‘દેવીભાગવત'માં પણ આ પ્રસંગની કથા જોવા મળે છે.)
માધવી એ. પંડયા
અહીં વિષ્ણુને કોપિત થયા અને ત્યારબાદ તેમનામાંથી મહાન તેજનો ઉદ્ભવ થતો દર્શાવાયો છે. તેમના આ કોપનું કારણ શું છે ? તે વિચારીએ. વિષ્ણુ ભગવાન ધારા અને પાલનનું કર્તવ્ય બજાવે છે. તેથી જ તેઓ ‘નાગોજી ભઠ્ઠી' ટીકાના મને સત્ત્વગુણ પ્રધાન છે. આમ સત્ત્વગુણ પ્રધાન આ દૈવનો કોપ નિરર્થક તો ન જ હોય. સામાન્યતઃ આપણે માનતા આવ્યા છીએ કે અક્રોધ વડે ક્રોધ પર, અહિંસા વડે હિંસા પર વિજય મેળવવો જોઈએ. પરંતુ આ તો 'ચંડીપાઠ' છે. 'ગુમવતી' અનુસાર 'પક એવા કોપદર્શક ધાતુ પરથી વ્યુત્પન્ન શબ્દ ‘ચંડિકા' સ્વયં ભયજનક કોપનો પરિચાયક છે. તેથી જ કયારેય હિંસાનો વિરોધ અહિંસાથી કરવાની સાહ આ ગ્રંથ નથી આપતો, આ તો વીરકથા છે. અને તેથી જ હિંસા અને હિંસકનો નાશ અર્થે ભગવાન વિષ્ણુનો કોપ પથાર્થ છે.
3.
ભગવાન વિષ્ણુના આ તેજ સાથે બ્રહ્મા, શિવ તેમજ ઈન્દ્ર આદિ દેવોનું તેજ એકત્વ પામ્યું. અત્રે એ વાત નોંધપાત્ર છે કે આ તેજમાંથી ભવિષ્યમાં જે મહાદેવીના દેહનો આવિર્ભાવ થવાનો છે તે નાગજી મડી ટીકા અનુસાર ત્રિગુણાત્મિકા હશે. કારણ કે બ્રહ્માનો રસ પ્રધાન કોપ, શિવનો તમસ પ્રધાન કોપ અને વિષ્ણુનો સત્ત્વપ્રધાન કોપ સાથે મળીને આ મહાદેવીનું પૂર્વરૂપ તેજ બને છે.
ખૂ
૬.
ઈન્દ્ર આદિ સમસ્ત દેવતાઓમાંથી નિષ્પન્ન આ તેજસમૂહ જાજવલ્યમાન પર્વત સમાન ભાસતો હતો. અતુલ્ય તેવા તે તેજપુંજની જ્વાલાઓથી સંપૂર્ણ દિશાઓ વ્યાસ થતી હતી. અહીં આ જે અતુલ્ય તેજપુંજનો મહિમા ગવાયો છે તેની સાથે ગીતાના વિશ્વરૂપ દર્શનનું વર્ણન દર્શનીય છે.
શ્રીમદ્ ભગવતી ભાગવત (દેવી ભાગવત}', સ્કંધ-પ, અધ્યાય-૮,૯,
'શ્રીમદ્ ભગવતી ભાગવત, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ, તેરમી આવૃત્તિ, ૧૯૮૬, પૃષ્ઠ ૨૪૦-૨૪૩.
For Private and Personal Use Only
दुर्गासप्तशती ૨/૮, નાનોની મટ્ટી ટીના, પૃષ્ઠ-૮૪.
'કુમાર', 'મુાતી રીયલ ની પ્રારંભિક ચર્ચા, પ્રથમ અધ્યાય, પૃષ્ઠ.
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद् भासस्तस्य महात्मनः ।।
‘વીતા’//T.
શાસ્ત્રી છે. કા. (સંશોધક) 'શ્રીમદભગવદ્ગીતા' (ભોજપત્રી ૭૫ શ્લોક સમાવતા ગીતા ગુર્જરી, શ્રી ભુવનેશ્વરી પ્રકાશન, ગોંડલ, (ગુજરાત) ભારત, ૧૬મી આવૃતિ, ૧૬, પૃષ્ઠ - ૨૨૨.
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવી દુગનો આવિર્ભાવ-એક આધ્યાત્મિક અર્થઘટન
૫૫
આ તેજપુંજ એક નારી રૂપે પરિણત થયું. આ નારી પણ ત્રણે લોકને પ્રકાશિત કરે તેવી તેજસ્વિની હતી. આમ તેજપુંજમાંથી મૂર્તસ્વરૂપે પરિણમતા આ નારીરૂપના આધારે કહી શકાય કે ગ્રંથકારના મતે નારી જ પરમાસત્તા છે. આમ આ આવિર્ભાવનો સૌથી હૃદયસ્પર્શી સંદેશ એ છે કે નારી “અબળા” નથી. “શક્તિ' છે. એવી શક્તિ કે દેવો પણ જેનું શરણ સ્વીકારે અને બળવાન દૈત્યોનો પણ જે અનાયાસ લીલાપૂર્વક જ નાશ કરી શકે.
પુરુષપ્રધાન સમાજમાં નારીનું માત્ર દેવી નહીં પણ સર્વેશ્વરેશ્વર મહાદેવી તરીકેનું આલેખન ભારતીય જન માનસને ઘડવાનું કાર્ય કરે છે. આ ગ્રંથમાં જ અન્યત્ર સમસ્ત વિશ્વમાં જેટલી સ્ત્રીઓ છે તે આ મહાદેવીના જ સ્વરૂપો હોવાની ઉદાત્ત ભાવના છે. અને તેથી જ મહાદેવી દુર્ગા પરત્વે શ્રદ્ધા ધરાવનાર પરિવારોમાં નારીપૂજા અને નારી સન્માન અંગે હકારાત્મક અભિગમ હોય તેમાં સંશય હોવો ન ઘટે.
અહીં એક ઉપનિષદ સંદર્ભ પણ તુલના યોગ્ય છે. “કેન ઉપનિષદુ' ના તૃતીય ખંડમાં ઉમાહૈમવતીની સુવિખ્યાત કથા છે. જેમાં બ્રહ્મના અનંત સામર્થ્યને દર્શાવાયા પછી જ્યારે ઈન્દ્ર તે બ્રહ્મ પાસે જાય છે ત્યારે તે જ આકાશમાં કે જ્યાં યક્ષ (રૂપી બ્રા) અંતર્ધાન થાય છે ત્યાં એક અત્યંત શોભાયમાન અને સુવર્ણાભૂષણભૂષિતા ઉમા (નારીરૂપ બ્રહ્મવિદ્યા) ઉપસ્થિત થઈ અને ઈન્દ્ર તેની પાસે ગયા. અહીં તુલના યોગ્ય મુદ્દાઓ ક્રમશઃ જોઈએ.
કેનઉપનિષદ્
પ્રસ્તુત આવિર્ભાવ
૧. આ ઉપનિષદ્ પ્રસંગમાં ઉમા આકાશમાં
પ્રગટ થઈ હોવાનું સ્પષ્ટ કહેવાયું છે. શંકરાચાર્ય પણ તેમના ભાગ્યમાં આ વાતનું સમર્થન કરે છે.
૧. પ્રસ્તુત આવિર્ભાવમાં પણ મહાદેવીના પૂર્વરૂપ
એવા તેજસમૂહની જવાલાઓને સંપૂર્ણ દિશાઓમાં વ્યામ દર્શાવવામાં આવી છે. જે તેમનું અસીમત્વ પ્રગટ કરે છે. અને અસમત્વ, તેજ અર્થાત્ પ્રકાશ ગતિ તેમજ દિશાઓનું અસ્તિત્વ અવકાશ કે આકાશમાં જ સંભવિત છે. આમ આ બંને પ્રસંગોમાં આવિર્ભાવના સ્થાનમાં સામ્ય છે.
ત્રિયા સમા સવારના નાસ્તુ | કુસતશતી, ૨/, , પૃષ્ઠ-૨૩૬. स तस्मिन्नेवाकाशे स्वियमाजगाम बहुशोभमानामुमां हैमवती ताँ होवाच किमेतद्यक्षमिति -- केनउपनिषत् , ३/१२. 'केनोपनिषत्' (सानुवाद शाङ्करभाष्यसहित) गोविन्दभवन कार्यालय, गीताप्रेस, गोरखपुर, सत्रहवाँ संस्करण, सं. ૨૦૫૦. પૃષ્ઠ-. तद्यक्षं यस्मिन्नाकाशे आकाशप्रदेशे आत्मानं दर्शयित्वा ..... - 'केनोपनिषद्' ३/१२. शांकरभाष्य (पदभाष्य), પૃષ્ણ-૨ अतीव तेजसः कूट ज्वलन्तमिव पर्वतम् । ददृशुस्ते सुरास्तत्र ज्वालाव्याप्तदिगन्तरम् ।। - 'दुर्गासप्तशती २/११, પૃષ્ઠ-૮૬.
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધવી એ. પંડયા
૨, ઉમાને અહીં “હૈમવતી' અર્થાતુ “સુવર્ણા- ૨. અત્રે પણ મહાદેવના આવિર્ભાવ પછી
ભૂષણભૂષિતા' અને શોભાયમાન દર્શાવવામાં ક્ષીરસાગર, વિશ્વકર્મા, જલધિ, હિમાલય, કુબેર, આવ્યા છે.
શેષનાગ આદિ દેવતાઓ મહાદેવને ઉજ્જવલ હાર, દિવ્ય ચૂડામણિ, કુંડલો, કટક, કેયૂર, નૂપુર, રૈવેયક, વીંટીઓ, પંકજભાલા, દિવ્ય વસ્ત્રો આદિ અનેકવિધ વસ્ત્રાભૂષણો પ્રદાન કરે છે.' આમ તેઓ પણ હૈમવતી સમાન
સુશોભિતા છે. ૩. ઉમા હૈમવતી બ્રહ્મવિદ્યા કે બ્રહ્મની શક્તિ છે. ૩. પ્રસ્તુત આવિર્ભાવમાં સ્વયં મહાદેવીને જ
બ્રહ્મવિદ્યારૂપે અને પરમતત્ત્વરૂપે અર્થાત્ બ્રહ્મ રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે.
૪. ઉપનિષદૂ પ્રસંગમાં દેવતાઓની શક્તિ
અપૂર્ણ તેમજ બ્રહ્મની શક્તિ પર અવલંબિત નિરૂપવામાં આવી છે.
૪. જ્યારે પ્રસ્તુત આવિર્ભાવમાં પરાજિત દેવતાઓનું
શરણ પણ આ જ વાત સ્પષ્ટ કરે છે.
આમ આ બંન્ને કથાઓમાં અભૂત સૂક્ષ્મ સામ્ય છે. શકય છે કે આ બન્ને રૂપકો એક જ તત્ત્વજ્ઞાનને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરતા હોય. આમ પણ વેદના દર્શનો અને ઉપનિષદોના તત્ત્વચિંતનરૂપ આધ્યાત્મિક જ્ઞાનને સામાન્ય જનમાનસ સરળતાપૂર્વક સમજી શકે તે માટે જ પુરાણો રૂપકરૂપે પ્રસ્તુત કરાયા હોવાનું પરંપરાનું પણ સમર્થન છે. ૧૨
અતુલ્ય તેવા તે તેજ પુંજનું નારીરૂપે પરિણમન થયા પછી ગ્રંથકાર દ્વારા તેના વિવિધ અવયવો, આયુધો અને વસ્ત્રાભૂષણોના આવિર્ભાવક દેવતા તેજની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. જે આ પ્રમાણે
આવિર્ભાવક આવિર્ભત અંગ શિવનું તેજ - મુખ યમનું તેજ - કેશરાશિ, વિષ્ણુનું તેજ - ભુજાઓ ચન્દ્રમાનું તેજ - સ્તનયુગ્મ ઈન્દ્રનું તેજ - કટિપ્રદેશ વરુણનું તેજ - જંધા અને પિંડલી
આવિભવિકા આવિર્ભત અંગ પૃથ્વીનું તેજ - નિતંબ પ્રદેશ બ્રહ્માનું તેજ - ચરણયુગ્મ સૂર્યનું તેજ - ચરણાંગુલિઓ,
રોમકૂપોમાં સમાયું વસુઓનું તેજ - હસ્તાંગુલિઓ કુબેરનું તેજ - નાસિકા
‘દુસરતી ર/ર૪.૩૦, પુષ્ય- ૮૨.૨૨. इतिहासपुराणाभ्यां वेदं समुपबृह्येत । विभेत्यल्पश्रुताद्वेदो मामय प्रहरिष्यति ।। - 'महाभारत' १/१//२०४. 'महाभारत' भाण्डारकर ओरिएन्टल रिसर्च इन्स्टिटयुट, पूना, १९७१, वॉ. १.
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ-એક આધ્યાત્મિક અર્થઘટન
૧.
૨.
આવિર્ભાવક
પ્રજાપતિનું તેજ અગ્નિનું તેજ સંધ્યાનું તેજ વાયુનું તેજ
આવિર્ભાવક
૩.
૬૪.
શિવ
વિષ્ણુ
વરુણ
અગ્નિ
વાય
શ્ય.
ઈન્દ્ર
યમ
પ્રજાપતિ
બ્રહ્માજી
કાલ
વિશ્વકર્મા
-
-
I
T
-
આવિર્ભૂત અંગ દાંત
નેત્રત્રય
શ્રમરો
ક
આવિર્ભૂત આયુધ
લ
ચક્ર
પાશ, શંખ
શક્તિ
ધનુષ,
બાણના બે ભાષાઓ
www.kobatirth.org
વજ્ર, પંય
દંડ
સ્ફટિકમાલા
કમંડલુ
ઢાલ, તલવાર
પરશુ, અનેકવિધ અસ્ત્રો, અભેદ્ય કવચ
3.
આવિર્ભાવક
ક્ષીરસાગર
વિશ્વકર્મા
જલધિ
હિમાલય
કુબેર
શેષનાગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वस्याद्या महालक्ष्मीस्त्रीगुणा परमेश्वरी પ્રાયાનિહસ્યમ્ ૪, ૬-૬. પુખ્ત-૨૮૦.
हेतुः समस्तजगतां त्रिगुणापि दोषैर्नशायसे हरिहरादिभिरप्यपारा ।
૫૭
આમ મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ અનેક દેવતાઓના તેજના નિષ્કર્ષરૂપ છે. અને તેથી જ આપણને પ્રશ્ન થાય કે ‘રહસ્યત્રય' અનુસાર તો સર્વનું આદિ કારણ પરમેશ્વરી છે.૧૩ ગ્રંથમાં અન્યત્ર પણ આ વાતનું સમર્થન મળી રહે છે.” આમ જો મહાદેવી જ સર્વેની સર્જકા હોય તો તેમના જ સર્જન એવા દેવો વડે તેમનું સર્જન કઈ રીતે શકય છે ? આ પ્રશ્નનું સમાધાન ‘દેશોદ્વાર' ટીકામાં મળે છે. તે અનુસાર અહીં મહાદેવીની નહીં તેમના અવયવોની ઉત્પત્તિ છે. જો મહાદેવીની ઉત્પત્તિ માનવામાં આવે તો અહીં અનિત્યત્વની આપત્તિ થશે.૧૫ જ્યારે મહાદેવીને પૂર્વે જ નિત્યા કહેવામાં આવ્યા છે.
આવિર્ભૂત વસ્ત્રાભૂષણ
ઉજ્જવલ હા૨, બે અજર
વસ્ત્રો, દિવ્ય ચૂડામણી,
કુંડલો, કડાંઓ, ઉજ્જવલ
અર્ધચંદ્ર, સર્વબાહુઓ માટે કેયૂર, સર્વ ચરણો માટે
નુપુર, શૈવેધ, રત્નતિ વીંટીઓ .
મદેવી દુર્ગાનું મૂર્ત સ્વરૂપ સમસ્ત દેવોના તેજમાંથી ઉત્પન્ન થયું છે. તેમનું મુખ શિવના તેજમાંથી, કેશ યમના તેજમાંથી કે પછી બાહુઓ વિષ્ણુના તેજમાંથી ઉત્પન્ન થયાં છે. મહાદેવી દુર્ગાનો દે સમસ્ત દેવશક્તિના અદ્વૈતનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં જે જે દેવતામાંથી જે જે અંગ આવિર્ભાવ પામ્યા છે તેમાં પણ સૂક્ષ્મ રહસ્ય છે, જેમકે મહાદેવી દુર્ગાનું મુખ શિવના તેજમાંથી ઉત્પન્ન થયું છે. શિવ એ જ્ઞાનના પ્રતિનિધિ છે
For Private and Personal Use Only
મસ્તક તથા વક્ષ:સ્થલ માટે
અમ્લાન પંકજા માલાઓ
સુંદર કમલપુષ્પ
વાસ્તુન સિંહ, વિવિધ રત્નો
પાનપાત્ર
રત્નોયુક્ત નાગહાર
सर्वाश्रयाखिलमिदं जगदंशभूतमव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या ।। - 'दुर्गासप्तशती ४/६, पुष्ठ-१२२. तेजोराशिसमुद्भवाम् इत्यस्यावयवोत्पत्तिमात्रे तात्पर्यं न तु देव्या ब्रह्मादीनां देव्यधीनत्वेन पूर्वोक्तेन सह विरोधात । अनित्यत्वापत्तेश्च । 'दुर्गासप्तशती' २/१८, दंशोद्धार टीका पृष्ठ- ८७.
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
માધવી એ. પંડયા
અને મુખ (મસ્તકોમાં જ ઈન્દ્રિયોના જ્ઞાનકેન્દ્રો વિદ્યમાન છે. તેથી જ શિવના તેજથી તેમનું મુખ નિર્મિત થયું. વૈકૃતિક રહસ્ય' અનુસાર તેમના મુખનો વર્ણ શ્વેત છે જે તેમની જ્ઞાનપૂર્ણ ગરિમાનું સમર્થન કરે છે. ૧૧ યમ સંયમન કર્તા છે તેને શ્યામવર્ણ માનવામાં આવે છે. ઘન અંધકાર તે બહુત્વનો વિલય અને અનિર્વચનીયતા વ્યક્ત કરે છે. “નાસદીય સૂક્ત’ પણ “અંધકારથી આવૃત્ત અંધકાર”ની પરિસ્થિતિનું વર્ણન કરે છે. ૧૭ વિષ્ણુ સત્ત્વગુણયુક્ત છે અને ધારણ તથા પાલન તેમના કર્તવ્યો છે. ધારક શક્તિ શરીરમાં બાહુઓની છે તેથી જ મહાદેવી દુર્ગાના બાહુ જગદ્ધારક વિષ્ણુના તેજમાંથી ઉત્પન્ન થયા. “વૈકૃતિક રહસ્ય’ સ્પષ્ટ જણાવે છે કે મહાદેવી સહસ્રભુજા હોવા છતાં તેને અષ્ટાદશભુજા માનવામાં આવે છે. અને આ જ રીતે મહાદેવીના પ્રત્યેક અંગ-ઉપાંગો વિવિધ દેવતાના શ્રેષ્ઠ ગુણો વડે નિર્માણ પામ્યા.
મહાદેવીનું શ્રીવિગ્રહ અનેક દેવતેજના ઐકયનું પરિણામ હોવાને કારણે તે વિવિધ વર્ગો ધરાવે છે. પ્રસ્તુત આવિર્ભાવના વર્ણન અંગે આ ગ્રંથના ‘વૈકૃતિક રહસ્ય' અંતર્ગત નિરૂપિત મહાદેવના મૂર્તસ્વરૂપનું વર્ણ સંબંધિત નિરાકરણ મળી રહે છે. જેમ કે, શિવના મુખ અનુસાર દેવીનું મુખ શ્વેત, યમના વર્ણ અનુસાર તેમના કેશનો વર્ણ કૃષ્ણ, વિષ્ણુના વર્ણ અનુસાર તેમની ભુજાઓનો વૂર્ણ શ્યામ, ઈન્દ્રના તેજ અનુસાર તેમજ બ્રહ્માના તેજ અનુસાર તેમનો કટિભાગ અને ચરણોનો વર્ણ લાલ અને વરુણના તેજ અનુસાર તેમના જંઘા તથા પિંડલી નીલા વર્ણના છે.૧૮ મહાદેવીના આ વિવિધ વર્ણી સ્વરૂપ વડે જ અહીં તેમનું ત્રિગુણત્વ સૂચિત થયું હોવાનું નાગોજી ભટ્ટી’ ટીકામાં નોંધે છે.૧૯
કોઈપણ મૂર્ત સ્વરૂપ તેના અવયવોના વર્ણન માત્રથી સમાપ્ત થતું નથી. તેના વૈશિષ્ટયનું ફલક તેમના વસ્ત્રો, આભૂષણો, આયુધો, વાહન અને ચહેરા પર પ્રતિબિંબિત મનોભાવોના સૂક્ષ્મ નિરૂપણો સુધી વિસ્તૃત છે. ભગવતી દુર્ગાના પૂર્ણ સ્વરૂપનો પરિચય મેળવવા માટે આ વિગતોની નોંધ લેવી પણ આવશ્યક છે.
પ્રસ્તુત આવિર્ભાવ અનુસાર જે દેવતાનું જે આયુધ હોય તેમાંથી તેના સમાન આયુધ ઉત્પન્ન કરીને મહાદેવને અર્પણ કરવામાં આવે છે. જેમ કે, ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને દેવીને આપ્યું, અહીં તાત્પર્યાર્થ એ છે કે દેવતાઓમાં સ્થિત તેજરાશિ તેમજ તેમના આયુધરૂપ શક્તિઓનો સાક્ષાત આકાર આ મહાદેવીનું પ્રસ્તુત મૂર્ત સ્વરૂપ છે. સમસ્ત વિશ્વનું સંચાલક બળ અને સામ્રાજ્ઞીપદ ચિતિશક્તિનું જ છે. તે નિઃતાંત સત્યને સમજ્યા વિના મહાદેવીના આ આવિર્ભાવનું સત્ય સમજવું શકય નથી. સમસ્ત બ્રહ્માંડ, સચરાચર વિશ્વના સર્જિકા સ્વયં મહાદેવી જ છે તેમ સ્પષ્ટરૂપે “પ્રાધાનિક રહસ્ય'માં નોંધાયું છે. ૨૦ અને તેથી જ આ પ્રસંગે દેવતાગણ તેમને જે આયુધો અર્પણ કરે છે તેની શક્તિ તો મૂલતઃ મહાદેવીએ જ તેમને આપી હતી તેમ કહી શકાય. અને આ કથનનું સમર્થન “દુર્ગાસપ્તશતી” તો કરે જ છે. ૨૧
૬.
श्वेतानना नीलभुजा । - वैकृतिकरहस्यम् ८, अ पृष्ठ-२८२. ઋવેઃ ૨૦/૬૨૬, પૃષ્ણ-રૂ.૨. रक्तमध्या रक्तपादा नीलजङ्घोरुन्मदा । - 'वैकृतिकरहस्यम्' ८ क, ड. एवं च रूपेणापि त्रिगुणत्वं सूचितम् । - 'दुर्गासप्तशती २/१५, 'नागोजी भट्टी टीका पृष्ठ-८६. लक्ष्यालक्ष्यस्वरुपा सा व्याप्त कृत्स्नं व्यवस्थिता । - ‘प्राधानिकरहस्यम्' ४ क, डक पृष्ठ-२८०. अहंविभूत्या बहुभिरिह रूपैर्यदास्थिता । तत्संहत्य मयेकैव तिष्ठाभ्याजौ स्थिरो भव ।। - 'दुर्गासप्तशती' १०/५, पृष्ठ-२२५.
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવી દુગનો આવિભવ-એક આધ્યાત્મિક મૃઘટન
પ૯
પણ ત્રા.શ્વેદના “વાગંણી સૂક્ત' અનુભૂતિઓ પણ આ જ વાતનું સમર્થન કરતાં કહે છે કે બ્રાહ્મણોના પી અસરોને હણવા માટે હું જ નું ધનુષ્ય ચડાવું છું. અને ભક્તો માટે હું જ (શત્રુઓ સાથે) સંગ્રામ કરું છું.”૨૨
તેમના મુખ પર પ્રતિબિંબિત ભાવો બે વિચારીએ તો મહાદેવી દુર્ગાના મુખ મંડલને આગળ મધુર સ્મિત વડે સુશોભિત, નિર્મલ પૂર્ણચન્દ્રબિંબ લગ્ન અને સુવર્ણ કાન્તિ સમાન કમનીય ગણાવાયું છે. ૨૩ જ્યારે તેમના ક્રોધના મનોભાવોનું મુખ મંડળ પર પ્રન થાય છે ત્યારે તે ઉદયકાળના ચંદ્ર સમાન લાલ અને તંગ ભ્રમરોને કારણે વિકરાળ મુખવાળા ગણાવયાં , ૧૪
આમ, વિવિધ દેવતાઓના તેજથી અબૂિત મહાદેવીએ યુધ્ધના આહ્વાન અર્થે ભયંકર સિંહનાદ કર્યો. જેના ધ્વનિ સામે આકાશ લઘુ પ્રતિત વતું હતું. તેના મહાન પ્રતિધ્વનિ વડે સમસ્ત વિશ્વ કાંપવા લાગ્યું. ત્યારે તેમના જયની કામના વડે મહર્ષિએ તેમનું સ્તવન કર્યું. આ સમયે મહાદેવીના ચરણોના ભાર વડે પૃથ્વી દબાતી હતી, મસ્તકના મુકુટ વડે આકાશમાં પણ ખેંચાતી હતી, ધનુપ ટંકાર વડે પાતાળો પણ ક્ષુબ્ધ થતાં હતાં. યુધ્ધમાં તેમણે ચામર, મહાહનુ અસિભા બાપ્પલ, બિડાલાક્ષ અને મહિષાસુરની સેનાઓનો તૃણના ઢગને અગ્નિ જેમ ક્ષણવારમાં ભસ્મ કરે તેમાશ કર્યો.
મહાદેવીના આવિર્ભાવ અને અહીં પ્રબિંન્તિ ભવ્ય વ્યક્તિત્વ આલેખનનું આ સુંદર ચિત્ર અત્યંત હૃદયસ્પર્શી છે. પ્રસ્તુત આવિર્ભાવના આધારે ' આ ગ્યનું નામ ‘દુર્ગા સપ્તશતી' અપાયું છે. તે વાત જ આ આવિર્ભાવના માહાભ્યને સિદ્ધ કરે છે. આમ સ્તુત અવિર્ભાવ કોઈ પુરાણ સાહિત્યનું સામાન્ય કથાનક નહીં પણ ગંભીર આધ્યાત્મિક રહસ્યોનું વહન કરન' અદ્ભૂત સિંગરત્ન છે એમ જે પૂર્વે કહેવાયું તે સિદ્ધ થાય
આ આવિર્ભાવના તાત્પર્યાર્થ અંગે વિ૨ કરીએ તો પૂ જેની ચર્ચા કરેલી છે તે પ્રમાણે પરમાસત્તારૂપે નારીનું અહીં પ્રતિપાદન છે. આ ઉપરાંત અહમહાદેવી પ્રત્યેની પન્ન શરણાગતિ અને . પણ સૂચન છે. જ્યાં સુધી દેવતાગણ પોતાના પક્તિત્વને અહંકારિ પ અલગ રાખે છે ? પામે છે. પરંતુ જ્યારે તેમાંથી નિઃશેષarશવિત્તસમૂHી અને મuદેવી દુર્ગાનો આવિર્ભાવ થાય છે. ત્યારે તેઓ વિજયશ્રી પ્રાપ્ત કરે છે. આ ઉપત એમ પણ કહી શકાય કે દેવી એ વિના માત્ર પોતાના બળના આધારે વિજય મ થવો શકય નથી તેથી જ દેવતા શકયા તેમનો સંહાર મહાદેવી દેવો પણ કરી લાવી લીલા માત્રથી કરે છે. પ્રસ્તુત આવિર્ભાવનો સૌથી અર્થy jદેશ હોય તો તે છે દ્વૈતનો, આ ગ્રંથમાં
અવસા ‘ચત્ર પણ સ્વયં
,
२२.
अहं रुद्राय धनुरा तनोमि ब्रह्मद्विषे रिवे हनवा उ । આ ગાય સ’ કોઈ ઘTઈથી ૪ વિવેશ - 287 ૨૦/૧૨/૬ પૃ૪-૩૪૮. ईषत्सहासममलं परिपूर्णचन्द्रबिम्जुकारि कनोत्तमकान्तिम् । अत्यद्भूतं प्रहतमात्तरूषा तथापिवक्त्रं विलोक्य सहसा महिषासुरे ।। - 'दुर्गासप्तशती' ४/११, पृष्ठ-१२६. दृष्टवा तु देवि कुपितं भृकुटीरालमुद्यच्छषाङ्करदृशच्छवि यन्न द्यिः । प्राणान्ममोच महिषस्तदतीव चत्रं कैजीव्यते हि कुपितान्तक दर्शन ।। - 'दुर्गासप्तशती' ४/१२, पृष्ठ-१२७
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધવી એ. પંડયા
મહાદેવી પોતે અદ્વિતીયા હોવાનું જણાવે છે. ૨૫ વૈદિક “દેવી અથર્વશીર્ષ' પણ આમ જ નિરૂપે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઈશાન, ઈન્દ્ર આદિ અનેક દેવતાઓનું મહાદેવીના આ વરૂપમાં સંપૂર્ણ અદ્વૈત છે. અને છતાં આશ્ચર્યની વાત તો એ છે કે, આપણે હંમેશાં અદ્વૈત તત્ત્વને નિરાકાર પરબ્રહ્મરૂપે કલ્પતા આવ્યા છીએ. જ્યારે અહીં અદ્વૈત હોવા છતાં તેનું સ્વરૂપ સંપૂર્ણ સાકાર છે.
આવિર્ભાવની આ ઘટનાનું સામાજિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અર્થઘટન કરીએ તો ભારતીય ધર્મના શૈવ, વૈષ્ણવ, શાક્ત, આદિ વિવિધ સંપ્રદાયોના વિવાદ ને દૂર કરવા માટે મહામુનિ માર્કય દ્વારા આલેખિત આ સમાયોજન સર્વસ્વીકાર્ય તેમજ સર્વ શ્રેષ્ઠ છે અને તેમાં જ મહાદેવીના આ આવિર્ભાવનું માહાભ્ય
આમ, પ્રસ્તુત પરિશીલનના અંતે કહી શકાય કે મહાદેવનો દુર્ગા સ્વરૂપે આવિર્ભાવ સમસ્ત વિશ્વના દેવપ્રાકના વર્ણનોમાં અનન્ય અને ઉત્કૃષ્ટ છે. હિંદુ બહુદેવતાવાદનો ના સંતોષપ્રદ અદ્વૈતયુક્ત પ્રત્યુત્તર છે. નારીરૂપનું પરમાસત્તારૂપે પ્રતિપાદન, સંઘશક્તિનું મહિમાગાન, અને ઔપઔષદિક તત્ત્વજ્ઞાનનું રૂપકમય કથન વગેરે આ આવિર્ભાવની વિશિષ્ટતાઓને કારણે તેની અદ્વિતીય સ્પષ્ટ છે. અને તેથી જ મહાદેવીનું આ આવિર્ભાવિત દુર્ગા સ્વરૂપ સંપૂર્ણ ભારતવર્ષમાં અને વિશેષતઃ બંપ આદિ પૌવત્ય પ્રદેશોમાં પૂજનીય બન્યું છે.
૨૬.
પર્વવા દ્વિતીયા શા માપરા | - ‘દુસતત ૨૦ રૂ. પૃષ્ઠ – ૨૨૪. ભટ્ટ (ડ) કૃણ (સંકલનકાર), સેવ્યથર્વશીર્ષન, ‘નાTઘfજ નગોડસ્તુતે અધ્યાત્મ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૦, પૃષ્ઠ-૨૩.
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ–એક આધ્યાત્મિક અર્થન
1.
२.
३.
४.
1
§.
७.
www.kobatirth.org
-
'श्री दुर्गा, कल्पतरु' (हिन्दी) संपादक ६, प्रथम संस्करण, २६-९-१९८९.
प्रयाग -
સંદર્ભ ગ્રન્થસૂચિ
'The Worlel as Power' (अंग्रे) by Sir Woodroffe John, published by Ganesh & company Mactras, 5th Edition-1994.
शर्मा ऋतशील, प्रकाशक
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
शाक्तसाधनापीठ आलोपीबाग मार्ग,
7
'श्री दुर्गासप्तशती' (हिन्दी) (हिन्दी अनुवाद तथा पाठविधि सहित) अनुवादिक श्री शास्त्री रामनारायणदत्त प्रकाशक- गोविन्दभवन कार्यालय, गीताप्रेस गोरखपूर, तिहरवां संस्करण, संवत २०५१.
'मार्कण्डेय पुराण' एक अध्ययन (हिन्दी), आचार्य शुकल बदरीनाथ, प्रकाशक चौखम्मा विद्याभवन, वाराणसी मुद्रक विद्याविलास प्रेस, वाराणसं, संस्करण प्रथम, संवत २०१८.
अग्रवाल (डॉ) वासुदेवशरण, 'मार्कण्डेय पुराण' एक सांस्कृतिक अध्ययन (हिन्दी) प्रकाशक- हिन्दुस्तानी एकेडेमी, इलाहाबाद, प्रथम आवृति- १९६१.
For Private and Personal Use Only
‘એકાદર્શોપનિષદ' પ્રકીર્ણ સહિત (ગુજરાતી), (શ્રી શંકર ભગવાનની ટીકા અનુસાર શુદ્ધ ગુજરાતી भाषांतर) संपा६- शास्त्री छोटाबाद चंद्रशं२.
મહેતા નર્મદાશંકર દેવશંકર, ‘હિન્દુ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ' (ગુજરાતી), સંપાદક-ટીપ્પણ પ્રા. હૈં, કુ, सोसोमन स्तर से, अडाश-गुभ्रात विद्यासला, भद्र, अमहावाह, जीक जावृति, १८६२.
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
JOURNAL (F THE
M. S. UNIVERSITY OF BARODA
The Journal is published every year in three parts. These parts are devoted respectively to topics relaing to
(i) Humanities, (ii) Social Sciences and (iii) Science.
Advertisement tariff vill be sent on request.
Communications pertaingng to the Journal should be addressed to
THE EDITOR
(Humanities/Social Science/Science)
Journal of the M. S. University of Baroda
Faculty of Arts Compound Baroda 390 002 (India)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપીમાહાભ્ય – એક પરિચય
મુકુંદ લાલજી વાડેકર*
પ્રાસ્તાવિક :
સંસ્કૃત વાભયના ઈતિહાસમાં પુરાણોનું ખૂબ મોટું અને મહત્ત્વનું સ્થાન છે. સૌથી વિશાળ, લોકપ્રિય અને લોકભોગ્ય બનેલું આ વાડ્મય છે. પ્રાચીનકાળથી અસ્તિત્વ ધરાવતું આ વાડ્મય ક્રમશઃ વિકાસ પામતું આવ્યું છે. એમાં અનેક પ્રક્ષેપો અને પરિવર્તનો પણ કાલક્રમે થતાં ગયાં છે. વૈદિકકાળમાં મૂળ પુરાણરૂપે અવતરેલું અને પછીથી અનેક પુરાણોમાં પરિણત થયેલું આ સાહિત્ય વિશાળ છે. ૧૮ મહાપુરાણો સાથે કેટલાંક ઉપપુરાણોનો પણ પછીથી પ્રાદુર્ભાવ થવા માંડ્યો. ઉપ એટલે ખરેખર તો પૂરક (supplementary) એવું એમનું સ્વરૂપ છે. વિશિષ્ટ જ્ઞાતિ, ધર્મસંપ્રદાય તથા વિશિષ્ટ સ્થળનું માહાભ્ય વર્ણવતાં ઉપપુરાણો કે જેમને જ્ઞાતિપુરાણો કે સ્થળમાહાભ્ય અથવા સ્થળપુરાણો પણ કહેવાય છે, એમનો વિસ્તાર થવા માંડ્યો. સ્થળ માહાભ્યમાં કોઈ વિશિષ્ટ સ્થાન, નદી, પર્વત, તીર્થ વગેરેનું વર્ણન અને એની સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓનું નિરૂપણ કરી છે તે પ્રદેશનું અને ત્યાંના તીર્થસ્થાનોનું મહત્ત્વ બતાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેવામાહાભ્ય, નર્મદામાહાભ્ય, અર્બુદમાહાભ્ય, વિશ્વામિત્રીમાહાભ્ય, સાભ્રમતી માહાભ્ય વગેરે. આવા માહાભ્ય ગ્રંથોમાં ગણનાપાત્ર તાપીનદીના મહત્ત્વનું વર્ણન કરતું, એના કાંઠાના પવિત્રસ્થાનોનો ઉલ્લેખ કરી, પૌરાણિક કથાઓનું નિરૂપણ કરતું તાપીમાહાભ્ય રમે એક મહત્ત્વનું સ્થલપુરાણ છે, જેનો કેવળ પરિચય પ્રસ્તુત લેખમાં આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
તાપીમાહાસ્ય એ એક સ્કંદપુરાણનો ભાગ હોવાનું માનવામાં આવે છે. તાપીમાહાભ્યની પુપિકામાં ‘તશ્રીવન્દ્રપુરાને તીરે' એવો ઉલ્લેખ મળે છે. પ્રો. આર. સી. હાજરા એમના ગ્રંથમાં નોંધે છે કે તાપીમાહાસ્ય સ્કંદપુરાણનો ભાગ હોવાનું કહેવાય છે, પણ ઉપલબ્ધ પ્રકાશિત સ્કંદપુરાણમાં તે મળતું નથી New catalogus catalogorum માં તાપીમાહાભ્યની એકવીસ જેટલી હસ્તપત્રોનો ઉલ્લેખ છે, જેમાથી કલકત્તા સંસ્કૃત કૉલેજ લાયબ્રેરીની અને વડોદરાની પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રત ઉપલબ્ધ થઈ છે.
તાપી નદીને આ માહાભ્યગ્રંથમાં “વિટશ પુત્રી, ‘મનુના, ‘તપતી તેમજ તાપી એવા નામોથી વર્ણવામાં આવી છે. એટલે જ એ સૂર્યની પુત્રી છે, તે સ્પષ્ટ છે. સુરતનું પ્રાચીન નામ સૂર્યપુર તરીકે જે છે, તે આ સંદર્ભમાં નોંધપાત્ર છે. ગ્રંથનો પ્રારંભ નીચેના શ્લોકથી થાય છે -
पूर्वापरौ पावयनी पयोधी तीर्थैरशेषैः परिमण्डिता च । अनेकजन्मान्तरपापही पुत्री दिवाटस्य पुनाति लोकान् ।।
આ ભાનુજા - ઉદ્ભવ માહાભ્ય પ્રથમ શંકરભગવાને કૈલાસ પર્વત ઉપર બધા દેવોની હાજરીમાં પડાનન એટલે સ્કંદ-કાર્તિકેયને કહ્યું. એની પાસેથી રોમશે સાંભળ્યું. રોમશે ગોકર્ણને કહ્યું પછી પૃથ્વી પરના મુનિઓએ ‘સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૬૩-૬૬.
સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, નવસારીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૭-૮ માર્ચ, ૧૯૯૮ના દિવસોમાં નવસારી ખાતે યોજાયેલ “સંસ્કૃત સાહિત્યમાં દક્ષિણ ગુજરાતનું પ્રદાન” પરિસંવાદમાં રજૂ કરેલ શોધપત્ર. પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४
મુકુંદ લાલજી વાડેકર
દ્વાપરયુગના અંતમાં ગોકર્ણ પાસેથી શ્રવણ કર્યું. પ્રસ્તુત ગ્રંથમાં મુનિઓ ગોકર્ણને તાપીના તીર્થોનું વર્ણન કરવા જણાવે છે, આવી રીતે પ્રસ્તુત ગ્રંથનો પ્રારંભ થાય છે.
आख्यातं शंकरेणैन्माहात्म्यं भानुजोद्भवम् । शृण्वतां सर्वदेवानां कैलासे षण्मुखस्य हि ।। तीर्थानि वद संक्षेपात्तापीतीरद्वयस्य च ।।
ત્યાર પછી પ્રથમ અધ્યાયમાં તાપીનદીના બન્ને કાંઠા ઉપર આવેલાં ૧૦૮ મહાલિંગોનો - અર્થાત્ ૧૦૮ શિવલિંગોનો-તીર્થસ્થાનોનો ઉલ્લેખ કરેલો છે. પ્રથમ અધ્યાયમાં ૬૧ શ્લોકો છે. તાપીમાહાભ્યમાં કુલ ૭૬ અધ્યાય અને લગભગ ૪૬૦૦ શ્લોકો છે. વિસ્તારભયથી અહીં કેવળ દરેક અધ્યાયમાં નિરૂપિત વિષય અને શ્લોક સંખ્યા આપી છે.
અધ્યાય ૨ - તાપીસ્તોત્ર, તાપીના અનેક નામો-કુલ શ્લોક ૧૪
અધ્યાય ૩ - પડાનન શંકરભગવાનને રામેશ્વર ક્ષેત્રનો મહિમા પૂછે છે. આ અધ્યાયમાં સાભ્રમતી એટલે જ સાબરમતી નદીનો ઉલ્લેખ છે. સ્કંદપુરાણમાં સાભ્રમતીમાહાભ્ય છે, તે બધાને વિદિત છે જ. ૧૦૪ શ્લોક.
અધ્યાય ૪ - આષાઢસ્નાનનું માહાભ્ય, ૧૮ોક અધ્યાય ૫ - પ૬ શ્લોકોમાં શરભંગ અને ગોલા નદી સાથેના સંગમનું વર્ણન છે.
અધ્યાય ૬ - ૨૪ શ્લોકોમાં નંદતીર્થનો પ્રભાવ વર્ણવ્યો છે.
અધ્યાય ૭ - ૩૩ શ્લોકોમાં ઉચ્ચ શ્રવણેશ્વરનું મહત્ત્વવર્ણન અધ્યાય ૮ - ૨૩ શ્લોકોમાં સ્થલેશ્વરતીર્થમાં દાનનું મહત્ત્વ.
અધ્યાય ૯ - ૭૬ શ્લોકોમાં પ્રકાશકતીર્થનું મહત્ત્વ.
અધ્યાય ૧૦ - પ્રકાશકતીર્થમાં ગૌતમેશ્વર નજીક અક્ષરમાલાતીર્થનું વર્ણન- ૬ શ્લોકો.
અધ્યાય ૧૧ - ૨૦ શ્લોકોમાં કરકેશ્વરતીર્થનો પ્રભાવ.
અધ્યાય ૧૨ - ૬૦ શ્લોકોમાં ખંજનેશ્વરતીર્થપ્રભાવ.
અધ્યાય ૧૩ - ૪૯ શ્લોકોમાં બ્રહ્મશ્વરતીર્થના પ્રભાવનું વર્ણન અધ્યાય ૧૪ અને ૧૫ - ભીમેશ્વરતીર્થના પ્રભાવનું વર્ણન શ્લોક સંખ્યા ૧૮ અને ૫૫.
અધ્યાય ૧૬ શિવતીર્થપ્રભાવ ૮૦, અધ્યાય ૧૭ ચક્રતીર્થપ્રભાવ ૨૪, અધ્યાય ૧૮ કાશ્યપીયસંગમપ્રભાવ ૧૧, અધ્યાય ૧૯ અક્ષરેશ્વરપ્રભાવ ૩, અધ્યાય ૨૦ કાશ્યપીયસંગમપ્રભાવ ૭, ૨૧ શામ્બાદિત્યપ્રભાવ ૧૮, ૨૨ ધર્મશિલામાહાત્મ - ૩૧, ૨૩ ગંગેશ્વરપ્રભાવ ૩૦, ૨૪ અર્જુનેશ્વરપ્રભાવ ૪૭, ૨૫ વાસવેશ્વરપ્રભાવ
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
તાપીમાહાત્મ્ય-એક પરિચય
www.kobatirth.org
अमा वै सोमवारेण रविवारेण सप्तमी ।
चतुर्थी भौमवारेण पितॄणां दत्तमक्षयम् ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦, ૨૬ મહિપેપર પ્રભાવ ૩૦, ૨૭ ધારેશ્વર પ્રભાવ ૨૭, ૨૮ અંબિકેશ્વરપ્રભાવ ૩૩, ૨૯ આમકેશ્વર પ્રભાવ ૪૫, ૩૦ રામેશ્વરપ્રભાવ ૩૩, ૩૨ રામેશ્વર ઉત્પતનપ્રભાવ ૫૮, ૩૨ કપિલેશ્વરપ્રભાવ ૧૬, ૩૩ બધિરેશ્વરપ્રભાવ ૨૮, ૩૪ વ્યાદ્રેશ્વરપ્રભાવ ૩૩, ૩૫ રામેશ્વર પ્રભાવ ૪૨, ૩૬ વિરહાનદીસંગમપ્રભાવ ૩૮, ૩૭ વૈદ્યનાથપ્રભાવ ૪૫, ૩૮ ગૌતમેશ્વરપ્રભાવ ૪૬, ૩૯ ગલિતેશ્વર નારદેશ્વર પ્રભાવ ૯૮, ૪૦ ગલિતેશ્વર પ્રભાવ ૫૦, ૪૧ શ્રીસોમેશ્વરપ્રભાવ ૧૨, ૪૨ શ્રીરત્નેશ્વરપ્રભાવ ૪૭, ૪૩ ઉલ્કેશ્વરપ્રભાવ ૧૧૫, ૪૪ વરુણેશ્વરપ્રભાવ ૩૩, ૪૫ ભીમેશ્વરપ્રભાવ ૨૦, ૪૬ શંખેશ્વરતીર્થપ્રભાવ ૪૪, ૪૭ કશ્યપેશ્વરપ્રભાવ ૩૦, ૪૮ શાંબાર્કપ્રભાવ ૧૮, ૪૭ મોક્ષેશ્વરપ્રભાવ ૩૬, ૫૦ ભૈરવીચર્ચાપ્રભાવ ૩૨, ૫૧ ભૈરવીપ્રભાવ ૧૬૫, ૫૨ ભૂતપાપપ્રભાવ ૬, ૫૩ ૠણમોચનપાપમોચનપ્રભાવ ૧૩૦, ૫૪ કપાલેશ્વરપ્રભાવ ૧૩, ૫૫ ચંદ્રેશ્વરપ્રભાવ ૪૬, ૫૬ ગૌરીતીર્થપ્રભાવ ૧૨, ૫૭ ચંદ્રેશ્વરપ્રભાવ ૩૪, ૫૮ કોટીશ્વરપ્રભાવ ૬૭, પ એકવીરાપ્રભાવ છે, ૬૦ ભવમોચનપ્રભાવ ૨૮, ૬૧ હરિહરક્ષેત્રરુદ્રપ્રભાવ ૬૩, ૬૨ સુભદ્રાહરણખોલચપ્રભાવ ૧૩, જન્મસમમીપ્રભાવ ૯૦, ૬૪ અંબરીષેશ્વરપ્રભાવ ૨૮૬, ૬૫ અશ્વતીર્થપ્રભાવ ૪૫, ૬ નેશ્વરપ્રભાવ ૧૫, ૬૭ ગુપ્તેશ્વરપ્રભાવ ૯૪, ૬૮ સંવરણતપઃપ્રારંભ ૬૬, ૬૯ વારિનામપ્રભાવ ૭૩, ૭૦ કુરુક્ષેત્રપ્રભાવ ૩૮, ૭૧ સોમેશ્વરપ્રભાવ ૧૨૪, ૭૨ અટબેકારપ્રભાવ ૪૫, ૭૩ રામેશ્વરપ્રભાવ ૨૨, ૭૪ સિગ્નેશ્વરપ્રભાવ ૧૬૮, ૭૫ શીતનેારપ્રભાવ ૬૮, ૭૬ શ્રીસાગરસંગમે નાગેશ્વર, જરકારેશ્વર, શ્રીનાલબિલશ્રીત પીસાગરસંગમપ્રભાવ પડે.
૬૩
૬૫
પ્રસ્તુતઃ સઁધમાં નોંધવામાં આવ્યું છે કે આપાઢ સુદ ૭ રવિવારના રોજ તાપી નદીનો પ્રાદુર્ભાવ થયો છે, તેથી તે દિવસ ખુબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. આજનો મુક્તપણે આવર્તના પાપfhff -
પદ્મકપર્વનું વિશ્લેષણ આપવામાં આવે છે કે -
કન્યાનો સૂર્ય હોય ત્યારે મહણ થાય તો એ સમય પણ તાપી નદીમાં સ્નાન-દાન વગેરે માટે મહત્ત્વનો કહ્યો છે. આમ તાપીનદીનું સ્મરણ, દર્શન, એમાં સ્નાન, વિશિષ્ટ પર્વોમાં વિશેષતો સ્નાન, દાન, શ્રાદ્ધવિધિ, પિતૃઓને પિંડદાન, એના ઉપરનાં તીર્થો-શિવાલયોનું દર્શન, શિવનું પૂજન વગેરેનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એ સાથે અનેક પ્રકારની પૌરાણિક કથાઓને જોડીને સ્થાનનું માહાત્મ્ય વધારવાનો સવિશેષ પ્રયત્ન થયો છે. ઉં. દા. તરીકે રામભગવાને પણ તાપીનદીના તીરે પિતરોને પિંડદાન કર્યાનો ઉલ્લેખ તેમ જ વિરાટનગર તરફ પ્રયાણ કરતાં અર્જુનને બાણ ધોવાના નિમિત્તે તાપી નદીનું સેવન કર્યું વગેરે. એક શ્લોકમાં નોંધ્યું છે. ગંગાનદીમાં સ્નાન કરવાથી, નર્મદાના નિરીક્ષણથી, સરસ્વતીના સંગમના જલપાનથી પવિત્ર થવાય છે, પણ તાપીને માટે તો કેવળ એનું સ્મરણ જ પૂરતું છે. તાપી સ્મરણમાત્રથી પાવન કરે છે,
For Private and Personal Use Only
सरस्वतीसंगमतोयपानात् पुनाति नूनं स्मरणेन तापी ।
તાપીનદી વિન્ધ્યપર્વતમાંથી મધ્યપ્રદેશમાં બૈતુલનાક મુલતાઈ (મૂલતાપી)થી ઉગમ પામી ૧૫મૈલ પર્વતશ્રેણી ભાગમાં વહી, બદાણપુરનજીક ખાનદેશમાં પ્રવેશે છે, પછી નંદુરબારથી આગળ ગુજરાતમાં પ્રવેશ કરી સુરતપાસે સાગરને મળે છે. ગ્રંથમાં વર્ણવેલાં ઘણા તીર્થો આજે પણ મળે છે. ધુલિયા નજીક ૨૫ મૈલ ઉપર પ્રકાશા એ સ્થાન જે ગામના પૂર્વમાં ગૌતમેશ્વરનું મંદિર છે, ધારોલીમાં અારેશ્વર, મોરા ગામમાં મુક્તેશ્વર, બહુધાનગામમાં ગોમતેશ્વર, કમરેજમાં કોટેશ્વર, ખોલવનમાં ક્ષિપ્રવટ, અભ્રમાગામમાં અંબરીષેશ્વર, સુરતનજીક કતરગામમાં કાંતારેશ્વર, ફુલપાડાગામમાં ગુપ્તેશ્વર, રામનાથયેલામાં રામેશ્વર, તાપી-સાગર સંગમ નજીક
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોરાગામમાં જરત્કારેશ્વર અને હજીરા ગામની નજીક તાપીસાગરસંગમ- આવાં અનેક પવિત્રસ્થાનો તાપીના કાઠાં ઉપર આવેલાં છે. આ સિવાય જે અન્ય તીર્થોનો ઉલ્લેખ છે, તેમાંથી પણ ધણાં આજે મળી આવે છે. ઉપસંહાર :
तपनात्त्वं समुत्पन्ने तपने पापनाशिनि । गृहाणार्घ्यमिदं देवि आषढे जन्मसंभवे ॥
મુકુંદ લાલજી વાડેકર
પ્રસ્તુત માહાત્મ્યગ્રંથમાં તાપીનદીના અનેક તીર્થસ્થાનોનો ઉલ્લેખ છે. એ બધાંનો સૂક્ષ્મ અભ્યાસ કરી અત્યારે નદી કાંઠા ઉપર આવેલાં સ્થાનો સાથે મેળ બેસાડવાનું કામ ખૂબ જ અગત્યનું પણ થોડું અઘરું પણ છે. ભૌગોલિક પરિવર્તનોના કારણે બધાજ તીર્થસ્થાનોનું સંગતીક૨ણ શકય બને કે કેમ એ પણ વિચારણીય છે. પણ એમાં આવતાં કેટલાંક સ્થાનો આજે પણ એજ નામથી ઓળખાય છે. પ્રકાશકક્ષેત્ર એ પ્રકાશાતરીકે પ્રસિદ્ધ છે. ગ્રંથમાં એકવીરામાતાના પ્રભાવનું વર્ણન મળે છે. ધુલિયામાં એકવીરામાતાનું મંદિર છે. ઘણા લોકોની એકવીરા એ કુલદેવી છે. ગોલા નદીમાં ગરમપાણી હોવાનું ગ્રંથમાં નોંધવામાં આવ્યું છે. અંતિમ અધ્યાયમાં તાપીના સાગરસંગમની વાત છે. તાપીના ઉગમસ્થાનથી સાગરસાથેના એના સંગમસુધીના બધા પ્રદેશનો ભૌગોલિક તુલનાત્મક અભ્યાસ કર્યા પછી શૈવતીર્થો અને અન્ય પવિત્રસ્થાનોનું સંગતીકરણ કરી શકાશે. આમ ભૌગોલિક, પુરાતત્ત્વદષ્ટિથી, સાંસ્કૃતિક અને ગુજરાતની અસ્મિતાની દૃષ્ટિથી આ ગ્રંથનું ખૂબ જ મહત્ત્વ છે. આ ગ્રંથ દક્ષિણ ગુજરાતમાં આશરે ૪૦૦ વર્ષ પહેલાં લખાયેલો હોય, તેવું માની શકાય. પુરાણ વાડ્મયની જેમ આમાં વ્યાકરણ, છંદ વગેરેના દોષો શ્લોકોમાં મળે છે. કયાંક ગુજરાતી ભાષાનો આછો પડછાયો દેખાય છે. એક જગ્યાએ ‘સંબંધ ચાર એવો શબ્દ સંબંધ કર્યો અર્થાત્ તેની સાથે ‘રતિક્રીડા કરી' એ અર્થમાં વપરાયેલો છે. અહીં કેવળ દક્ષિણ ગુજરાત પ્રદેશમાં આવતી તાપીનદીને સંબંધિત ગ્રંથ હોવાથી (અને એ ખૂબ જ દુર્લક્ષિત અને અજ્ઞાત હોવાથી) આ શોધપત્રમાં એનો પરિચય આપવાનો જ મેં પ્રયત્ન કર્યો છે. તાપીનદીનો ઉલ્લેખ મહાભારત (આદિપર્વ ૧૭૧-૧૭૩) તેમજ દેવલધર્મસૂત્રમાં આવે છે, જેથી એ નદી લગભગ બે હજા૨ વર્ષથી પણ પ્રાચીન છે, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે.
વિન્ધ્યપર્વતમાંથી નિકળતી અને સુરતનજીક અરેબિયન સાગરમાં વિલીન થતી તાપી નદીને જ તપતી એમ કહેવાય છે. આ નદીનો ઉલ્લેખ મત્સ્યપુરાણ (૨૨.૩૨-૩૩) (૧૧૪.૨૭), ભાગવતપુરાણ (૫.૧૯.૧૬), (૧૦.૭૯.૨૦), વિષ્ણુ (૨.૩.૧૧), બ્રહ્મપુરાણ (૨૭.૩૩), વાયુપુરાણ (૪૫.૧૦૨), અગ્નિપુરાણ (૧૦૯.૨૨), માર્કણ્ડેયપુરાણ (૧૦૫.૨૬) વગેરે પુરાણોમાં આવે છે. મહાભારત (આદિપર્વ ૧૭૧-૧૭૩)માં સૂર્યની પુત્રી તપતીનો વિવાહ સંવરણ રાજા સાથે થયો અને એમને કુરુનામનો પુત્ર થયો એવો વૃતાન્ત છે. માર્કણ્ડેયપુરાણમાં (૧૦૫.૨૬) સૂર્યની નાની (younger daughter) પુત્રી નદી તરીકે અવતરી છે, એવો નિર્દેશ છે. ઉસવદાતના નાસિક શિલાલેખમાં (insciption) (ક્રમાંક ૧૦) (બૉમ્બે ગૅઝેટિયર વૉલ્યૂમ ૧૬ પૃષ્ઠ ૫૬૯)માં તાપીનો ઉલ્લેખ છે. વીરમિત્રોદયનો ભાગ તીર્થપ્રકાશ (પૃષ્ઠ ૫૪૪-૫૪૭)માં તાપીમાહાત્મ્યના શ્લોકો ઉદ્ધૃત કરેલા છે, જેના લેખક મિત્રમિશ્રનો સમય ઈ.સ. ૧૬૧૬ થી ૧૬૪૦ માનવામાં આવે છે. આ બધા વર્ણનો ૫૨થી એ સિદ્ધ થાય છે કે તાપી નદી એ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં પણ પ્રસિદ્ધ હતી, પણ એનો માહાત્મ્યગ્રંથ (જેનો પ્રસ્તુત શોધપત્રમાં વિચાર કર્યો છે) મિત્રમિશ્ર પહેલાં એટલે કે લગભગ આજથી ૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હશે. આ ગ્રંથની ઈ.સ. ૧૬૦૩માં લખાયેલી સમયનિર્દેશ સાથેની હસ્તપ્રત નાસિકમાંથી મળી છે. (આ મહત્ત્વની માહિતી આપવા માટે હું ડૉ. સિદ્ધાર્થ વાકણકરનો ઋણી છું.) અંતે તાપીમાહાત્મ્યના એક શ્લોકથી વિરમું છું.
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ગુજરાતમાં જૈનધર્મનો પ્રસાર : એક વિહંગાવલોકન
આર. ટી. સાવલિયા
ભારતીય સંસ્કૃતિ એટલે ધર્મની સંસ્કૃતિ. ધર્મ એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. ભારતીય પરંપરામાં ધર્મ અને સંસ્કૃતિ એકબીજાના પર્યાય બની ગયા છે. પ્રાચીનકાળથી ભારતમાં ધર્મક્ષેત્રે બે પરંપરાઓ ચાલુ રહેલી જોવા મળે છે. એક બ્રાહ્મણ પરંપરા અને બીજી શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરામાંથી હિંદુધર્મનો અને એની શાખાઓનો વિકાસ થયો. જ્યારે શ્રમણ પરંપરામાંથી જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો. જૈન ધર્મના કોઈ એક સ્થાપક નથી, પરંતુ તે ચાલી આવતી પરંપરા છે. અને એને વિકસાવવામાં ૨૪ તીર્થકરોએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આજે આપણે જેને જૈન ધર્મ તરીકે ઓળખીએ છીએ તે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ‘નિગૂંથ સંપ્રદાય' તરીકે પ્રચલિત હતો.
ભારતની ભૂમિ એ અનેક ધર્મ-સંપ્રદાયોનું ઉદ્ભવ સ્થાન છે. આ દરેક ધર્મ-સંપ્રદાયોએ પોતપોતાની રીતે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ રીતે જૈનધર્મે પણ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપ્યું છે. લગભગ ૨૫૦૦ વર્ષોથી જૈનધર્મ ભારતની ભૂમિમાં પળાતો આવ્યો છે. આટલા લાંબા સમયપટ દરમ્યાન જૈનધર્મે ભારતીય સાહિત્યકારો, દાર્શનિકો અને કલાકારોને પ્રેરકબળ પૂરું પાડ્યું છે.
- ભારતવર્ષમાં ઉદ્ભવેલાં બ્રાહ્મણધર્મ અને બૌદ્ધ ધર્મ પછી જૈનધર્મ એક નોંધપાત્ર ધર્મસંપ્રદાય ગણાય છે. પાનાથ અને મહાવીર સ્વામી જેવી ઐતિહાસિક વ્યક્તિઓ દ્વારા આ ધર્મનો ઉદ્ભવ થયેલો છે. શરૂઆતમાં આ ધર્મનો પ્રચાર મર્યાદિત રહ્યો હશે. પરંતુ સમય જતાં એ ભારતવ્યાપી બન્યો છે.
જૈન ધર્મના ઉપલબ્ધ વર્તમાન આગમો ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧ હજાર વર્ષ પછી લખાયેલ છે. એક મત મુજબ જૈનધર્મના મુખ્ય આગમ ગ્રંથોની એક વાચના ઈ.સ.ની પાંચમી સદીમાં વલભીમાં થયેલી છે. આ ઉપરથી એવું માની શકાય કે ગુજરાત-સૌરાષ્ટ્રમાં જૈનધર્મનો પ્રવેશ દોઢેક હજાર વર્ષથી થયો હશે. આમ છતાં ગુજરાતમાં જૈનધર્મનો પ્રવેશ કઈ સદીમાં થયો તે વિશે મતભેદો પ્રવર્તે છે. પરંતુ ઈ.સ.ની છઠ્ઠી-સાતમી સદીથી પ્રાપ્ત થતાં જૈન પુરાવશેષો એક નક્કર ભૂમિકા પૂરી પાડે છે. આ સમયથી લાગલગાટ સંખ્યાબંધ જૈન પુરાવશેષો ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે.
મૌર્ય સમ્રાટ અશોકે કોતરાવેલ ગિરનાર ઉપરના ધર્મશાસનમાંથી નિગૂંથોનો ઉલ્લેખ મળે છે. તેમાં જણાવ્યું છે કે એણે નીમેલા ચૌદ ધર્મમહામાત્યોએ સંઘ, આજીવકો અને નિર્ગેથોની દેખરેખ રાખવી. આ નિગૂંથો એ જ જૈન સાધુઓ. આથી ઈ. પૂર્વે ગુજરાતમાં જૈન સંપ્રદાય પ્રચલિત હોવાની ઐતિહાસિકતા સૂચવે છે. મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લાના શિલાલેખમાંથી જૈન સંપ્રદાયનું અસ્તિત્વ સૂચિત થાય છે.આ લેખ કચ્છના ઔધ ગામમાંથી મળ્યો છે. જેમાં “ઋષભદેવ” નામનો નિર્દેશ છે. જ્યારે ક્ષત્રપ રાજા જયદામનના પૌત્રના સમયનો જૂનાગઢ પાસેના શિલાલેખમાં જૈન પારિભાષિક “કેવલિજ્ઞાન' શબ્દ આવે છે. વળી કાલકાચાર્ય કથામાં ગર્દભિલ રાજાના પંજામાંથી કાલકાચાર્યની દીક્ષિત બહેન સાધ્વી સરસ્વતીને મુક્ત કરાવ્યાની વાત આવે છે. આ કથન અનુસાર એ કાળે ગુજરાતમાં જૈનધર્મનો પ્રવાહ વહેતો હોવાનું સાબિત થાય છે. ક્ષત્રપાલમાં જૈનધર્મ ગુજરાત-કાઠિયાવાડમાં ફેલાયો હોવાનું, ઢાંકનગરની ક્ષત્રપકાલીન (ઈ.સ. ૧૦૦-૪૦૦) ગુફાની અંદર મૂકેલી “સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૬૭-૭૨. * ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. ટી. સાવલિયા
તીર્થંકરોની પ્રતિમાઓ નીચેના લેખો ઉપરથી માલૂમ પડે છે. આ પરથી ઈ. પૂર્વે કાઠિયાવાડમાં જૈન સંપ્રદાય પ્રચલિત હોવાની માન્યત્તાને પુષ્ટિ મળે છે.
ઈ. પૂર્વે ૩૦૦માં જ્યારે ભદ્રબાહુ સ્વામી ઉત્તરમાંથી દક્ષિણમાં ગયા ત્યારે પણ કાઠિયાવાડમાં જૈનધર્મ અવિરત પણે ફેલાયો હોવાનું વિજ્ઞાનો માને છે. અશોકન પૌત્ર શાલિકે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી જૈનધર્મનો પહેલો પ્રચાર કર્યો હોવાનું યુગ પુરાણના આધારે જણાય છે.
મૌર્યકાલથી ગુમકાલ (લગભગ ઈ. પૂ. ૩૨૨ થી લગભગ ઈ.સ. ૪૭૦) દરમ્યાન ગુજરાતમાં જૈનધર્મની લોકપ્રિયતા ચાલુ રહી હતી. ઈ.સ. ચોથા સૈકાના આરંભમાં તથા પાંચમાં સૈકાના ઉત્તરાર્ધમાં આગમ સાહિત્યની સંકલના માટેની અગત્યની પરિષદો ગુજરાત-સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં મળી હતી. એ બતાવે છે કે પૂર્વ ભારતમાં ઉદ્ભવેલા જૈનધર્મનું કેન્દ્ર સ્થાન એ કાળે પશ્ચિમ ભારત અને એમાંય ગુજરાત હતું.
ક્ષત્રપકાલમાં ગુજરાતમાં આર્ય ખપુટાચાર્ય, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વજ્રભૂતિ, નાગાર્જુન વગેરે પ્રભાવશાળી જૈન આચાર્યો થઈ ગયા. આર્ય ખપુટાચાર્ય ઈ. પૂર્વે પહેલી સદીમાં વિદ્યમાન હતા. એમનું પ્રવૃત્તિક્ષેત્ર ભરૂચની આસપાસનો પ્રદેશ હતું. પ્રસિદ્ધ જૈન તાર્કિક અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકરે પોતાની ઉત્તરાવસ્થામાં ભરૂચની આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો હતો. ભરૂચના રાજા નભોવાહન ઉત્તરાવસ્થામાં જૈન સાધુ થયા હતા એવી એક અનુશ્રુતિ છે. જૈન આગમની વલભીવાચના આર્ય નાગાર્જુને સંકલિત કરાવી હતી. અને એ સર્વ આગમો દૈર્નિંગઝિના અધ્યક્ષ સ્થાનમાં પ્રથમવાર વલભીમાં લિપિબદ્ધ થયાં હતાં. ઢંકપુરી (ઢાંક)માં યાત્રા પ્રસંગે ગયેલા પાદલિસરિનો સિદ્ધ નાગાર્જુન સાથે સમાગમ થયો હતો. નાગાઈને શેઢી નદીના કિનારે પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, સ્તંભન તીર્થ સ્થાપ્યું. પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા સમક્ષ નાગાર્જુનની રસિદ્ધિના પારાનું મન થયેલું હોવાથી તેઓ સ્તંભન પાર્શ્વનાથના નામે જાણીતા થયા. આ પ્રતિમાને ફરી સ્તંભતીર્થ-ખંભાત લાવવામાં આવી, જે આજે ખારવાડાના સ્તંભન પાર્શ્વનાથના પ્રસિદ્ધ જિનાલયમાં બિરાજમાન છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના રાધનપુર પાસે આવેલું શંખેશ્વર એ સમયનું નોંધપાત્ર પ્રાચીન જૈન તીર્થ હતું. તેની પાપના શ્રીકૃષ્ણના સમયમાં થયાનું મનાય છે.
સૌરાષ્ટ્રના ડુંગરોમાં જૈન સાધુઓ માટે અનેકવિહારો આ સમયમાં કોતરાયેલા જોવા મળે છે. જૂનાગઢમાં બાવા પ્યારાનો મઠ, ઢાંક ગામ પાસેના ડુંગરની કેટલીક ગુફાઓ, સાણાની ગુફાઓ પણ જૈન તીર્ધની હોવાનું મનાય છે. આ બધા પરથી આ સમયે ગુજરાતમાં જૈનધર્મની લોકપ્રિયતા જાણી શકાય છે.
For Private and Personal Use Only
મૈત્રક અને અનુ-મૈત્રકકાલ (લગભગ ઈ.સ. ૪૦ થી ૯૪૨) દરમ્યાન પણ ગુજરાતમાં જૈનધર્મ સારી રીતે પ્રસિદ્ધ હતો, એમ જૈન આગમોની બીજ વાચનાનો ઐતિહાસિક ઉલ્લેખો પરથી માલૂમ પડે છે. મૈત્રક રાજવી ધ્રુવસેન લાગે પોતાના પુત્રના મરણનો વિષાદ દૂર કરવા આનંદપુર (વડનગર)માં કલ્પસૂત્રનો પાઠ કરાવ્યો હતો એવા ઉલ્લેખ કલ્પસૂત્રની ટીકાઓમાં આવે છે. કેટલાક મૈત્રક રાજવીઓએ જૈન વિહારોને રાજ્યાશ્રય આપ્યો હતો. જે વલભીપુરમાં સમગ્ર જૈન આગમની સંક્લના થાય તથા એ લિપિબદ્ધ થાય ત્યાં અનેક જિનમંદિરો અને ઉપાશ્રયો હોય એ સ્વાભાવિક છે. એ સંકલના પછી આશરે દોઢ સૈકા પછી ઈ.સ. ૬ આસપાસ આચાર્ય જિનભદ્રાણિ તમામનો ગ્રંથ વિશેપાવશ્યક ભાષ્ય” વલભીમાં એક જિનભવનમાં ચાર્યો હતો. એ અત્યંત નોંધપાત્ર ઘટના છે. વલભી ભંગની આગાહી થતાં જૈન સંધ સલામતી શોધતો મોઢેરા, પ્રભાસપાટણ, શ્રીમાલ, સિંહા અને હારીજ જઈ વસ્યો. આ ઉલ્લેખો બતાવે છે કે મૈત્રકકાલમાં ગુજરાતમાં અનેક જૈન કેન્દ્ર સ્થપાયાં, અનેક પ્રભાવક જૈન આચાર્યો આ કાલમાં થઈ ગયા, અનેક ગ્રંથો સંસ્કૃતમાં રચાયાં.
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતમાં જૈનધર્મનો પ્રસાર : એક વિહંગાવલોક્મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
આમ, મૈત્રક અને અનુ-મૈત્રકકાલ ગુજરાતમાં જૈનધર્મનો ઉત્કર્ષનો કાલ હતો. સાતમા-આઠમા સૈકામાં થયેલા નાંદીપુરી (નાંદોદ)ના ગુર્જર રાજાઓ ‘વીતરાગ’ અને ‘પ્રશાંતરાગ' બિરુદો ધરાવતા હતા. આ પરથી તેઓ જૈનધર્મના અનુરાગી-અનુયાયીઓ હોવાનું મનાય છે. નવમા સૈકામાં નવસારી દિગંબર સંપ્રદાયનું મુખ્ય મથક હતું. એમ રાષ્ટ્રકુટોના તામ્રપત્રોના આધારે માલૂમ પડે છે. વલભી પછી પાણની સ્થાપના થયા બાદ જૈનધર્મ ગુજરાતમાં વ્યાપક પ્રસાર પામ્યો હોવાના પુરાવા પ્રામ થાય છે.
ચાવડા અને સોલંકી કાલ દરમ્યાન જૈનધર્મને સારો એવો રાજ્યાશ્રય મળ્યો. સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨ થી ૧૩૦૪) દરમ્યાન જૈનધર્મને લોકપ્રિય બનાવવામાં ચૌલુક્ય રાજવી કુમારપાલે મહત્ત્વનો ફાળો આપ્યો. મૂલરાજ ૧લાએ પાટણમાં મૂલવસાદિકા બંધાવી, ચામુંડરાજે એક જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. દુર્લભરાજના સમયમાં પાટલમાં એક જૈન શ્રેષ્ઠીએ મહાવીર સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. ભીમદેવ વલાના સમયમાં એના દંડનાયક વિમલે આબુ ઉપર વિમલવસહી નામનું મંદિર બંધાવ્યું હતું, કુંભારિયાના જૈન મંદિરો આ સમયે બંધાયા હતાં. કર્ણદેવ ૧લાએ અને સિદ્ધરાજ જયસિંહે લાડોલ પાસે જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. મુંજાલ મંત્રીએ પાટણમાં એક જિનાલય બંધાવ્યું હતું. દંડનાયક સજ્જન મંત્રીએ ગિરનાર ઉપર જૈન મંદિરો કરાવ્યાં હતાં. ધોળકામાં શ્રેષ્ઠી ધવલે મુનિસુવ્રત સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. કુમારપાલે અનેક જૈન મંદિરો બંધાવ્યા હતાં. અને પાટણમાં કુમારવિહાર ઉપરાંત ગિરનાર, શત્રુંજય, પ્રભાસપાટણ, ખંભાત વગેરે સ્થળોએ અનેક જિનાલયો બંધાવ્યા. પિતાના કોયાર્થી ત્રિભુવન-વિકાર અને હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં એક જૈન મંદિર બંધાવ્યું હતું. મંત્રી આભટે ભરૂચમાં કનિકાવિહાર તથા એનો ભાઈ વાઘભર્ટ શત્રુંજય ઉપર આદિનાથના જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સમસ્ત ગુજરાતમાં જૈનધર્મને લોકપ્રિય કરવાનો ચકા સૌલંકીકાલના મધ્યાહનકાલમાં જેમ કુમારપાલને મળ્યો એમ એના અંત ભાગમાં એનો પણ વસ્તુપાલને મળ્યો.
વાયેલા કાલ દરમ્યાન ધોળકાના રાલાના મંત્રી વસ્તુપાલે અને તેજપાલે પોતાની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા જૈનધર્મને ખૂબ જ વેગવંતો બનાવ્યો. ગિરનાર, શત્રુંજય અને આબુ જેવા પર્વતો તેમજ અણહિલપુરપાટણ, ભરૂચ, ખંભાત અને ધોળકા જેવા નગરોમાં નવાં જિનાલયો બાંધવામાં અને જુના જિનાલયને સમરાવવામાં વસ્તુપાલ-તેજપાલનું પ્રદાન અમૂલ્ય છે. આ ઉપરાંત જિનાલયોના નિભાવ માટે આર્થિક પ્રબંધી કર્યા. વિદ્યા અને સાહિત્યને પ્રોત્સાહન આપદ્માની વૃત્તિને લઈને સાધુઓ અને શ્રાવકોની પ્રવૃત્તિઓને અપૂર્વ વેગ મળ્યો. અનેક જૈન કવિઓને આશ્રય આપી ઉત્તમ જૈન ગ્રંથો લખાવ્યા. આ ઉપરાંત અમરચંદ્ર, જિનપ્રભસૂરિ, ઉદયપ્રભસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ, નરચંદ્રસુરિ, બાલચંદ્રસૂરિ, જયસિઁહરિ, માલુકચંદ્ર વગેરે જૈન કવિઓએ ઉત્તમ ગ્રંથો રચી જૈનધર્મને વિકરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
For Private and Personal Use Only
સોલંકીકાલમાં પાટ્ન જૈનો માટે ધર્મતીર્થ અને વિદ્યાતીર્થ હતું. ઉપરાંત ગંભાત, ધોળકા, આશાપલ્લી, ભરૂચ જેવાં પણ પ્રસિદ્ધ જૈન કેન્દ્ર હતાં. આ કાલ દરમ્યાન જૈન વિદ્વાનોએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓનું ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. જૈનાચાર્થીએ માત્ર ધાર્મિક જ નહિ, પણ લૌકિક આપ્યાનો રચીને પ્રાકૃત સાહિત્યના ભંડારને સમૃદ્ધ કર્યો હતો. આ કથાઓને હૃદયંગમ બનાવવા વાર્તા, આખ્યાન, ઉપમા, સંવાદ, સુભાષિત, સમસ્યાપૂર્તિ, પ્રશ્નોત્તર, પહેલિકા વગેરેનો એમણે આધાર લીધો હતો. એમાં કેટલાક વિદ્વાનોએ તો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં રચના કરી છે. ભારતીય સાહિત્યનો એક પણ પ્રદેશ એવી નથી, જેમાં જૈનોનું વિશિષ્ટ સ્થાન ન હોય. સૌથી વધારે તો એમણે વિપુલ કથા સાહિત્ય સર્જ્ય છે. જેને પરિણામે ગુજરાતને અનેકાનેક જૈન ગ્રંથો પ્રાપ્ત થયા.
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
৩০
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. ટી. સાવલિયા
સોલંકીકાલીન ગુજરાતમાં અનેક સંસ્કારિક-સામાજિક કારણોસર જૈનધર્મ ખૂબ પ્રતિષ્ઠિત થયો હતો. અહિલપુરપાટાના સ્થાપક વનરાજ ચાવડાનો જૈન આચાર્ય શ્રી શીલગુન્નસૂરિ સાથે ગાઢ સંબંધ હતો. અને એણે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જે આજ સુધી બહુ માન્ય જૈન તીર્થ છે. ત્યાર બાદ ગુજરાતમાં રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ વગેરેએ જૈન મંદિરોને દાન આપ્યાની, મંદિરો બંધાવવા કે જીર્ણોદ્ધાર કરાવ્યાનાં તથા મોટી સંખ્યામાં જિનબિ ભરાવ્યાનો તથા તેમણે કરેલ કરાયેલ સંઘાત્રાઓ વગેરેના એટલાં બધાં વર્ણનો, ઉલ્લેખો, પ્રમાણો મળે છે કે એ માટે એક સ્વતંત્ર ગ્રંથ થઈ શકે.
ગુજરાતના સોલંકી રાજાઓનો કુલધર્મ શૈવ હોવા છતાં જૈન ધર્મ પ્રત્યે એમને આત્મીયભાવ હતો. અનેક રાજવીઓ જૈન આચાર્યોનું બહુમાન દર્શન કરવા જતાં અને એમની સાથે જ્ઞાન ચર્ચા કરતાં. રાજદરબારોમાં જૈન આચાર્યોનું માનભર્યું સ્થાન રહેતું અને રાજકુટુંબના કેટલાક રાજ્યોએ જૈન સાધુ તરીકે દીક્ષા લીધાનો પણ ઉદાહરણ છે. જૈન આચાર્યો સામાન્ય પ્રજા સાથે સમરસ થયેલા હતા અને એ કારણે પ્રજાનો જે વર્ગ જૈન-ધર્માનુથાપી નહોતો એના ઉપર પણ એમનાં રહેણીકરણી અને ઉપદેશની ઊંડી અસર થયેલી હતી. કુમારપાલે જેવા પરાક્રમી રાજવી ઉપર પડેલા આચાર્ય હેમચંદ્રના પ્રભાવના કારણે અને એ પછી અર્ધી શતાબ્દિ બાદ થયેલ વિદ્યાપ્રેમી અમાત્યો વસ્તુપાલ-તેજપાલનાં જીવન અને કાર્યના પરિણામે ગુજરાતના જીવન ઉપર અહિંસાપ્રધાન જૈન વિચારસરણીની ઊંડી અસર થઈ.
સલ્તનતકાલ (ઈ.સ. ૧૭૩૯૪ થી ૧૫૭૩) દરમ્યાન પણ જૈનોએ પોતાનાં મંદિરો, વેપાર તેમ જ સાહિત્ય સેવાની અખંડતા તેમજ સાતત્ય જાળવવાનો પ્રયત્ન છેવટ સુધી પ્રવાહિત રાખો. આ કાલ દરમ્યાન ઘણાં મંદિરોનો જર્ણોદ્ધાર થયો.
જૈન શ્રેષ્ઠીઓ દિલ્હીના સુલતાનો સાથેના સારા સંબંધોનો ઉપયોગ કરી, ભગ્ન મંદિરોના જીર્ણોદ્ધાર તેમ જ નવાં મંદિરો બાંધવા તથા નવી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે એમની પાસેથી પવાનગી મેળવી શકયા હતા. મેવાડના શેઠ કર્મો શાહે ઈ.સ. ૧૫૩૧માં દિલ્હીના બાદશાહ બહાદુરશાહ પાસેથી ફરમાન મેળવી શત્રુંજય ઉપરનાં મંદિરોનો પુનરૂદ્ધાર કર્યો હતો.
અમદાવાદના સુલતાન અહમદશાહ ૧લાના માન્ય સમરસિંહ સોનીએ સોમસુંદરસૂરિના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી, ગિરનારની યાત્રા કરી. એ જ રીતે ઈડરના રાવ પૂંજાના માન્ય વચ્છરાજસુત ગોવિંદ શાહે તારણગિર (તારંગા) ઉપરના કુમા૨પાલે કરાવેલા વિહારનો ઉદ્ધાર કર્યો. અલ્પખાનના શાસનકાલ (ઈ.સ. ૧૩૧૦)માં શત્રુંજયાદિની યાત્રા કરનાર શાહ જૈસલે ખંભાતમાં પૌષધશાળા સહિત અજિતનાથનું વિધિચૈત્ય બંધાવ્યું હતું. આ જ અરસામાં ગિરનાર ઉપર પણ બે નવાં ચૈત્યો બંધાયાં,
જૂનાગઢના રા'માંડલિકે ઈ.સ. ૧૪૫૧માં રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકનો અવસરે પંચમી, અષ્ટમી અને ચતુર્દશીના દિવસોએ પોતાના રાજ્યમાં કોઈ જીવ હિંસા ન થવી જોઈએ એવી માર્વિષોષણા કરી હતી. તેમ જ ઈ.સ. ૧૯૫૩માં ખંભાતવાસી શાહ રાજે ગિરનાર પર વિમલનાથનો પ્રાસાદ બંધાવ્યો હતો. ઈ.સ. ૧૪૬માં સુંદર મંત્રીના પુત્ર અને સુલતાન મહમૂદના મંત્રી ગદાએ આબુના ભીમવિહાર ભીમાશાહવાળા પભદેવના મંદિરમાં ૧૨૦ મણ વજનનું પિત્તળનું ૠષભદેવનું બિંબ સોમજયસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવ્યું. આ કાળ દરમ્યાન ખંભાત, પાટણ, પાલનપુર, આશાવલ, ભરૂચ, ધોળકા, વઢવાણ, જુનાગઢ વગેરે જૈનોનાં સંસ્કાર કેન્દ્રો હતાં.
For Private and Personal Use Only
આ સમયમાં કાગળનો વપરાશ શરૂ થયેલો હોવાથી પ્રાચીન તાડપત્રીય ગ્રંથોની સેંકડો નકલો કાગળ ઉપર પણ લખાવા લાગી. જૈન ભંડારોમાં ગ્રંથ ખીચોખીચ ભરાવા લાગ્યાં. જૈનોનાં કેન્દ્ર સ્થળોમાં નવા સંધ ભંડારો સ્થપાયા. પરિણામે આજે પણ ખંભાત, પાટણ, વડોદરા, અમદાવાદ વગેરે કેન્દ્રમાં મોટી સંખ્યામાં
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ગુજરાતમાં જૈનધર્મનો પ્રસાર : એક વિહંગાવલોકન
૭૧
હસ્તપ્રતો અને તાડપત્રોનો સંગ્રહ જોવા મળે છે. આ ગ્રંથોમાં વિપુલ ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી સંગ્રહાયેલી છે. આ કાળ દરમ્યાન જૂની ગુજરાતી ભાષાનું વિપુલ રાસાદિ સાહિત્ય, મુખ્યત્વે જૈનાચાર્યોએ રચેલું * મળે છે.
આ કાળ દરમ્યાન જૈનોની જીવદયાવૃત્તિ અને ઉદારતાનાં પણ કેટલાંક ઉદાહરણો નોંધાયા છે. મહમૂદ બેગડાના શાસનકાળ દરમ્યાન ઈ.સ. ૧૪૮૩માં ભારે દુકાળ પડેલો ત્યારે જૈન શેઠ ખમા દેદરાણી (હડાલિયા) એ ગુજરાતને પુષ્કળ અનાજ પૂરું પાડી “એક વાણિયો શાહ અને બીજો પાદશાહ” એ કહેવતને જન્મ આપ્યો હતો. એ જ રીતે ઈ.સ. ૧૫૨૬માં ફરી દુષ્કાળ પડ્યો ત્યારે જૈન ઓસવાળ મંત્રી નગરાજે સદાવ્રત ચાલુ રાખીને ત્રણ કરોડ ફિરોજી સિક્કાનું ખર્ચ કર્યું હતું. | મુઘલકાલ (ઈ.સ. ૧૫૭૩ થી ૧૭૫૭) દરમ્યાન ગુજરાતમાં જૈનધર્મ, સમાજ અને આચાર વિશેની સંક્ષિપ્ત માહિતી “મિરાતે અહમદી'માં આપેલી છે. અકબર બાદશાહે અષાઢ મહિનાની અમુક તિથિઓએ અમારિનું તથા ખંભાતના સમુદમાં મીનરક્ષણનું ફરમાન કાઢયું હતું. ગુજરાતના જૈન આચાર્યો સાથેનો અકબરનો પરિચય એના જીવનના અંતકાળ સુધી ચાલુ રહ્યો હતો. અકબરે ઈ.સ. ૧૫૯૫માં સૌરાષ્ટ્રમાં ઊના પાસે શાહબાગમાં હીરવિજયસૂરિની નિર્વાણભૂમિ ઉપર પાદુકામંદિર માટે અને જહાંગીરે ઈ.સ. ૧૬૧૬માં વિજયસેનસૂરિનાં સમાધિમંદિર અને આસપાસના બગીચા માટે ૧૦ વીઘાં જમીન ખંભાતનાં પરા અકબરપુરામાં ભેટ આપી હતી. આ બંને ઘટના નોંધપાત્ર છે.
અકબરે જૈન આચાર્યોને બક્ષેલા ઈ.સ. ૧૬૦૧નું અને ઈ.સ. ૧૬૦૪નું, એમ બે ફરમાનો વિશેષતઃ નોંધનીય છે. આ કાળ દરમ્યાન અનેકાનેક જૈન કવિઓ, લેખકો અને સાહિત્યકારો થઈ ગયા. વળી અનેક જૈન મંદિરો નવા બંધાયા તો કેટલાકનો જીર્ણોદ્ધાર થયો. જેમાં કચ્છમાં ભદ્રેશ્વર, પાટપ નજીક શંખેશ્વર, ખેરાળુ નજીક તારંગાનું અજિતનાથ મંદિર, આબુ ઉપરનાં મંદિરો, કુંભારિયા, કાવી, અમદાવાદ વગેરે.
મરાઠાકાલ (ઈ.સ. ૧૭૫૮ થી ૧૮૧૮) દરમ્યાન ગુજરાતમાં જૈનોની મંદિરનિર્માણ અને સંઘયાત્રાની પ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ કાલખંડના છેવટના ૧૮ વર્ષોમાં શત્રુંજય ઉપર કેટલાંક જૈન મંદિરો બંધાયાં હતાં. અમદાવાદના નગરશેઠ વખતચંદે ઈ.સ. ૧૮૦૮માં શત્રુંજયનો સંઘ કાઢયો હતો અને ડુંગર ઉપર કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ગાયકવાડ સરકાર સાથે એમનો સંબંધ સારો હોઈ આવી સંઘયાત્રાઓ તેઓ સલામતીપૂર્વક યોજી શકતા હતા. આ કાલમાં પણ જૈન સાધુઓ અને શ્રાવકો દ્વારા સાહિત્ય પ્રવાહ અવિચ્છિન્નધારાએ ચાલુ રહ્યો.
બ્રિટિશકાળ (ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૪૭) તથા અર્વાચીન સમયગાળા દરમ્યાન પણ જૈન વિરકત સાધુઓ તેમ જ કોઈ કોઈ ગૃહસ્થોનો ધાર્મિક રચના રચવાનો પ્રવાહ વેગપૂર્વક ચાલુ રહ્યો છે. આ કાળના સાહિત્યની વિશેષતા એ છે કે એ હવે પોથીઓમાં હસ્તલિખિત સ્વરૂપમાં ન લખાતાં સીધે સીધાં મુદ્રિત સ્વરૂપમાં પ્રગટ થાય છે. આમાં શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મવિદ્યાને લગતા પુસ્તકો વિરળ પ્રદાન છે. પ્રાચીન ગ્રંથોના સંપાદન અને પ્રકાશનને પણ ભારે વેગ મળ્યો. બીજી બાજુ જ્ઞાનચર્ચા સમારોહો, પરિસંવાદો તેમ જ વ્યાખ્યાનો દ્વારા જૈનદર્શન, ધર્મ, કલા, સાહિત્ય તેમ જ જૈન સંસ્કાર વારસાને પ્રજા સમક્ષ વાસ્તવિક સ્વરૂપમાં મૂકવાનો સ્તુત્ય પ્રયત્ન થઈ રહ્યો છે, જે અભિનંદનીય છે. - વીસમી સદીમાં જુદાં જુદાં શહેરોમાં જૈન અધ્યયન કેન્દ્રોની સ્થાપના થતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જૈનધર્મના અભ્યાસો ઘડાયા અને અધ્યાપન, અધ્યયન અને સંશોધન થવા લાગ્યા. પરદેશોમાં પણ જિન ભવનોનું નિર્માણ થયું. ત્યાં પણ જૈનધર્મ અને સંસ્કારની સુવાસ ફેલાવા લાગી.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. ટી. સાવલિયા
સંદર્ભગ્રંથો
સાંડેસરા, ભોગીલાલ જ. “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', અમદાવાદ ૧૯૫૨. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, અમદાવાદ. - ગ્રંથ ૨ થી ૪, “ધર્મસંપ્રદાયો’ - ગ્રંથ ૫ અને ૬ “ધર્મસંપ્રદાયો” તથા “ભાષા અને સાહિત્ય' - ગ્રંથ ૭, “સાહિત્ય', ગ્રંથ ૮ “મધ્યકાલીન પરંપરાનું સાહિત્ય'
जिनप्रभसूरि, विविध तीर्थ कल्प, शांतिनिकेतन, १९३४
બિનવિનય, ભારતીય કિg (fપી મૃતિ ગ્રંથ), મા-૨, નHI, ૨૬૨૬, - હ. ગે. શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત' ભાગ-૨, અમદાવાદ, ૧૯૫૫
જમીનદાર રસેશ, “ક્ષત્રપકાલનું ગુજરાત', અમદાવાદ દેસાઈ મોહનલાલ દ., “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ', મુંબઈ, ૧૯૩૩
Commissariat, 'History of Gujarat' Vol. II, Ahmedabad, 1957.
Sankalia H.D., Archaeology of Gujarat, Bombay, 1941.
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
⭑
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાધાવલ્લભ ત્રિપાઠી : આધુનિક સંસ્કૃત કવિતાનું વિદગ્ધતા, પ્રતિબદ્ધતા ને સંવેદનશીલતા સાથેનું ‘સંથાન.
આધુનિક સંસ્કૃત કવિતામાં પોતીકી મુદ્રા રચનારા કવિશ્રી રાધાવલ્લભ ત્રિપાઠી વિદગ્ધ, પ્રતિબદ્ધ અને સંવેદનશીલ કવિચેતનાથી સંસ્કૃત કવિતાનું સાંપ્રત સાથે સંધાન રચવાનો પુરુષાર્થ કરે છે. ‘સન્યાનમ્ માત્ર એમના કાવ્યસંગ્રહનું જ નામ નથી બલ્કે (સાહિત્યપરિષદ સાગર યુનિવર્સિટી પ્રકાશિત, ૧૯૮૯) એમની કાવ્યપ્રવૃત્તિનું સંપ્રેરક તત્ત્વ અથવા કહો કે નાભિકેન્દ્ર છે. કવિશ્રી રાધાવલ્લભ પરંપરાગત સંસ્કૃત સાહિત્યચેતના અને આધુનિક ચેતના વચ્ચેની સંધાનરચના સોનેટ-લોરી જેવા પાશ્ચાત્ય-લોકકાવ્યસ્વરૂપો અને લહરી - અન્યોક્તિ - પ્રશસ્તિ જેવા સંસ્કૃત કાવ્યસ્વરૂપોની સહોપસ્થિતિ યોજીને કરે છે, પ્રશિષ્ટ સંસ્કૃત કથ્ય કૃતિસંદર્ભોની સાંપ્રત પરિસ્થિતિઓની અભિવ્યક્તિ અર્થે પ્રયોજના દ્વારા કરે છે, તો વિષયવસ્તુસંદર્ભે ભરત-કાલિદાસ-રાઘવભટ્ટ જેવી સંસ્કૃત સાહિત્યપ્રતિભાઓની જોડાજોડ પ્રતિબદ્ધ નાટયકર્મી સફદર હાશમી-પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓની તાલલયનૃત્યથી કથાપ્રસ્તુતિ કરનાર ઉમામાહેશ્વરીની પસંદગી દ્વારા કરે છે. આમ પરંપરાગત સંસ્કૃતચેતના અને યુરોપ અમેરિકામાં વીસમી સદીમાં આંદોલિત થયેલી આધુનિક ચેતનાનો સમન્વય કવિશ્રી રાધાવલ્લભની કવિતાનો નોખો-આગવો સ્વાદ પ્રકટાવે છે.
અજિત ઠાકોર*
સન્માનમ્ માં સંગ્રહાયેલી ૫૩ રચનાઓ કથ્ય તથા કાવ્યસ્વરૂપને આધારે પાંચ ગુચ્છમાં વિભાજિત થઈ છે. આ યોજના કાવ્યસંગ્રહની સુવિચારિત સંકલ્પનાની પરિચાયક છે. આ કાવ્યગુચ્છો આ પ્રમાણે છે : (i) અન્તર્નવનિા (૧ થી ૧૧ કાવ્યરચનાઓ) (ii) દિર્ગનિા (૧૨ થી ૩૬ કાવ્યરચનાઓ) (ii) સદરીનીતાયિતન (૩૭ થી ૪૦ કાવ્યરચનાઓ) (iv) નીતવત્તરી (૪૧ થી ૪૬ કાવ્યરચનાઓ (v) નમોવાળ્ (૪૭ થી ૫૩ કાવ્યરચનાઓ). અન્તર્નવનિમ્ કાવ્યગુચ્છમાં ચૈતસિક ભાવો-વ્યાપારો-અવસ્થાઓનું બાહ્ય પદાર્થોના અવલંબને પ્રકટીકરણ થયું છે. અહીં કયારેક ચૈતસિક વ્યાપારનું બાહ્યપદાર્થોના સાદશ્યઘટન દ્વા૨ા મૂર્તિકરણ થયું છે તો કયારેક ચેતોવાસ્તવનું બિબરચના કે ઘટનાપ્રક્રિયા દ્વારા વિશદીકરણ થયું છે. શનૌજા માં શબ્દ દ્વારા કાવ્યમાં થતા અર્થનિબંધનના વ્યાપાર તથા સ્વરૂપની સ્વાનુભૂતિ નિરૂપાઈ છે તો ઇન્દ્રસૃપ્તમાં કાવ્યરચનામાં છંદોઘટનની પ્રક્રિયા રેખાયિત થઈ છે. નિદ્રમાં ઉજાગરાની વિક્ષિસ/ક્ષુબ્ધ કવિચિત્ત દ્વારા સવારની ખિન્નકર અનુભૂતિ વર્ણવાઈ છે. નવનવૃક્ષ અને ઝીવનબ્બારમ્ કાવ્યોમાં અસ્તિત્ત્વની અનુભૂતિનો, એક તરફ વૃક્ષની વિવિધ અવસ્થાઓના જીવન પર થતા આરોપણ દ્વારા તો બીજી તરફ વ્યાકરણની વિવિધ પરિભાષાઓના સંદર્ભે જીવનની ગતિની નવીન વ્યાખ્યા દ્વારા નવા પરિમાણો પ્રકટ થયા છે. સન્માનન કાવ્યમાં તૂટવા-જોડાવાની ચૈતસિક પ્રક્રિયા ફૂલદાનીના તૂટવા-જોડવાની ઘટનાના આલંબને મૂર્ત થઈ છે.
વ્યંજના અને અભિધા વચ્ચે દ્વિધા વહેંચાયેલા કવિની મનઃસ્થિતિની શાસ્ત્રીય પરિભાષાના વિનિયોગથી ‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૭૩-૭૭.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૪
વિદગ્ધ ભાસતી આ અભિવ્યક્તિ જુઓ
40
www.kobatirth.org
विस्मृतव्यञ्जनालोकश्चाभिधावृत्तिमातृकाम् ।
fit, thorn fો મજ્જા સં. પૃ. ૨
કાવ્યરચનાકાળે ચિત્તમાં છંદનાં પ્રસ્રવણની ઘટનાનું નિર્વ્યાજ આલેખન જુઓ :
अवरुध्यान्यपीमानि स्यन्दन्ते च पुनः पुनः ।
छन्दांस्युल्लसितानीह नवीभूतानि चेतसि ।। सं. ५. उ
ઉજાગરાને કારણે ભારેખમ ને વિષાદભરી લાગણી સવારની અનુભૂતિ જુઓ :
हत्यानृशंससंहारबलात्कारचयं घनम् ।
प्राङ्गणे वृत्तपत्रं स्याद् दुर्भाग्यमिव सञ्चितम् । सं. ५५
अपावृत्य गवाक्षं मे मनसो झाङ्करोत्यथ ।
૩ખ્વાર નુવંüવાયમદં મો સાત: || અં, પૃ. ૬
પરાવર્તનન કાવ્યમાં પ્રથમનું મોં ના પ્રયોગ દ્વારા પ્રસ્તુત સંદર્ભમાં દૂર્વાસોક્તિના પ્રક્ષેપથી અર્થચમત્કૃતિ રચાઈ છે ઃ
भ्रमत्कुलालचक्रेऽपि स्वयं याति पिपीलिका ।
तथा समाजयात्राणां सङ्गतोऽस्मि पृथक् चलन् । सं.
· સન્માનમ્ કાવ્યમાં સમાજ અને તેને આશ્રયે રહેલી વ્યક્તિ એ બંનેની યુગપતિનું કુંભારના ફરતા ચાકડા અને તેના પર ચાલતી કીડીની દ્વિવિધ યુગપતિના દષ્ટાંત દ્વારા મૂર્ત ને વિશદ અભિવ્યક્તિ થઈ
છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃ. ૭
स्थास्याम्यहमेकाकी स्थाणुः प्रेतवने यथा ।
નગ્નો નિશ્રમશાવ૪ મસ્મીભૂતમનોરથઃ ।। સં. પૃ. ૧૦
અજિત ઠાકોર
ઝીવનવૃક્ષ: કાવ્ય રૂપકગ્રંથીરૂપે વિકસે છે. એમાં વૃક્ષની વિવિધ અવસ્થાઓના આરોપણની રચનાયુક્તિ દ્વારા અસ્તિત્ત્વની વિવિધ અવરથાનુભૂત્તિઓ મૂર્ત અને સંકુલરૂપ ધારણ કરે છે ઃ અસ્તિત્ત્વ શોકની આ અભિવ્યક્તિ જુઓ :
અહીં સ્થાનુ નું ‘ઠૂંઠું' ઉપરાંત ‘શિવ' રૂપ અર્થ સતીના આત્મદહન પછીની શિવની અવસ્થાની અર્થચ્છાયાથી કાવ્યાર્થને પરિપુષ્ટ કરે છે. લૈપાલંકારનો થયેલો કાવ્યોપકારક વિનિયોગ ધ્યાનાર્હ બન્યો છે.
For Private and Personal Use Only
ઝીવનવ્યારળમાં વ્યાકરણશાસ્ત્રના પરિભાષાજન્ય રૂઢાર્થના ભંજન દ્વારા અસ્તિત્વની વિષમતાની અભિવ્યક્તિમાં ચમત્કૃતિનું આધાન થયું છે ઃ
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાધાવલ્લભ ત્રિપાઠી : આધુનિક સંસ્કૃત કવિતાનું ... સંવેદનશીલતા સાથેનું ‘ધાન.
૭૫
न गुण प्रापिताः केचिन्नवा वृद्धिमुपागताः । તો તોપ વ્ર ઈચ્છના મનવ મનોરથાઃ || 8, પૃ. ૧૨ विधिना च निषेधेन कर्माकर्मविचारितैः । ૩rf[[પવારે મને નીવને સાતમ્ || 8, પૃ. ૧૨
અહીં અર્થવ્યાપારના સ્વરૂપનો વિચાર કરતા જણાશે કે વ્યાકરણની પરિભાષાનો વિષમ જીવનગતિના વાચકરૂપે યોજવાના કવિસંકલ્પને કારણે પરિભાષાના જીવન પ્રતિ સંકર્ષણને કારણે જન્મતા તનાવ અને અર્થવિચલનથી અર્થમુદ્રા રચાઈ છે.
થર્નવનિમ્ નામક દ્વિતીય કાવ્યગુચ્છમાં સરોવર, જળપ્રપાત, મેઘછાયા, ઈન્દ્રધનુ જેવા પ્રાકૃતિક પદાર્થો, કવિગોષ્ઠી, નર્મદાગોષ્ઠી જેવા પ્રસંગો અન્યોક્તિ-સમસ્યાપૂર્તિ જેવા કાવ્યસ્વરૂપો જોવા મળે છે. અહીં બાહ્ય પદાર્થો-પ્રસંગોના સ્વભાવચિત્રો કે બંગાત્મકચિત્રો રચાયા છે. શુદ્ધ સર માં સાગરનગરમાં આવેલા સૂકાભઠ સરોવરનું વિષાદભર્યું ચિત્ર રચાયું છે. ધૂમધારપ્રપાતઃ -૧-૨માં ધૂમાધાર જળપ્રપાતનું પ્રસન્ન અને શોકાકુલ એવા બે ચિત્રો પ્રસ્તુત થયા છે. વાતાનુકૂતિૉ યાને માં વાતાનુકુલિત યાનમાં યાંત્રિકતા અને માનવીય ઉષ્માનો અભાવ વર્ણવાયા છે. પાયામાં સમુદ્ર પર્વત-મરુથલ આદિ સ્થળવિશેષોમાં મેઘછાયાની જૂદી જૂદી છટા અંકિત થઈ છે. સંસ્કૃતિમાં સંસ્કૃતિના ઉન્મેલનને દાહક ભંગ દ્વારા અભિવ્યક્તિ મળી છે. વર્ષો માં સભારંજની કવિતા અને આંગિકાદિ ચતુર્વિધ અભિનયદ્વારા કાવ્યપ્રસ્તુતિમાત્રથી સહૃદયોને જીતી શકાશે એવા ભ્રમમાં રાચતા કવિડાંઓ પર કટાક્ષ થયો છે. આ જૂથમાં સમાવિષ્ટ વરપક્ઝશિવપરિશિષ્ટ, સમાપૂર્તય , ગોવિત્ત જેવા કાવ્યો સંસ્કૃત કાવ્યસ્વરૂપો સાથે સંબંધ ધરાવે છે. વીરપશfશવપfઈન્ માં કવિ સંસ્કૃતના લોકખ્યાત કાવ્યસંદર્ભમાં પોતાની ચેતનાને અંકુરિત થવા દે છે. બિલ્હણના વૌપશિT સાથે સંધાન રચી કવિ શતાબ્દિઓમાં અવરજવર કરવાની મોકળાશ અને બિલ્ડણની કાવ્યસૃષ્ટિની વિલક્ષણ આબોહવાને ભૂમિકારૂપે યોજવાનો હેતુ સાધે છે. અહીં પ્રશિષ્ટ કૃતિની ભાવસ્થિતિ સાથે કવિગત ભાવસ્થિતિનું ઉચિત સંધાન રચાયું
શુ
? દંતકથાની ભૂમિકામાં રચાયું છે. એનું સજીવારોપણભર્યું ચિત્રણ જુઓ :
सरोऽदभ्रे श्वभ्रे प्रकटयति तत् स्वीयमुदरं મુવિનો રીનો અત્નપતવન ન કથા ! એ પૃ. ૧૮
ધૂમધારકITI માં પૂHથારપાનો વિનિઘ દૃશ્યન્ત | પંક્તિની ધ્રુવપંક્તિ રૂપે યોજના કરી એક ભાવસ્થિતિના વિવિધ આયામો પ્રકટ કરાયા છે - અહીં નૈયાયિકોની ખ્યાત તર્કસરણીનો બાધ રચી કાવ્યતર્કમાં રૂપાંતરિત કરવાની રચનાયુક્તિ યોજાઈ છે :
धूमो यत्रास्ति तत्राग्निरिति व्याप्तिः प्रकीर्तिता । नैयायिकेषु प्रथितां व्याप्तिमेनां विखण्डयन् ।। धूमराजिमविच्छिन्नां भावयन्नग्निना विना । પૂHISTOTTોથે વિદુનિવ ડૂતે || , પૃ. ૧૯
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૬
www.kobatirth.org
અહીં તાદેશ, ગતિશીલ સ્વભાવ્યક્તિ રચવાનું કવિસામર્થ્ય પણ જોવા મળે છે. રેવાના ખોળામાંથી દહતું સરી પડતા શિશુની કલ્પના હદ્ય લાગે છે :
सहठं यामि यामीति रेवाया अङ्कतः सृतः ।
संस्खलन् धारितो गाढं मातुः क्रोडे मुहुः शिशुः ॥
आलक्ष्यदन्तमुकुलोऽव्यक्तवर्णवचा यथा ।
धूमाधारप्रपातोऽयं बिहसन्निव दृश्यते ।। सं. ५. २०
અહીં માધારપ્રપાતને આલંબને કવિની શોષિતો તરફની પ્રતિબદ્ધતા પક્ષ વ્યક્ત થઈ છે :
ग्लपिते श्रमिकस्यास्ये स्वेदविन्दुविचित्रिते ।
क्षण मुखपटप्रीति कुर्वती करुणान्विता ।। सं. पू. २४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कारागारनिरूद्धां तां राष्ट्रलक्ष्मीमिव च्युताम् ।
रेवां जीवनदात्रीं तु बन्धनैर्बहुपीडिताम् ।।
शोषितां च स्वदेशस्य जनतामिव वीक्ष्य ताम् ।
धूमाधारप्रपातोऽयं विषीदनिव लक्ष्यते । स पृ. २१
ઉપરોક્ત બંને કાવ્યમાં ઉત્પ્રેક્ષાલંકારજન્ય સંભાવનાનાત્મકતાથી સજીવારોપણ થયું છે.
રાધાવલ્લભની કવિતા પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓના પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓથી કયારેક અનુશિત થાય છે તો ક્યારેક અનુપ્રાણિત થાય છે. મેઘદૂતની છાયા ઝીલતું નેપચ્છાયા નું આ કલ્પન જુઓ :
અજિત ઠાકોર
इदं शकुन्तलायाः स्याच्चित्रं दुष्यन्तनिर्मितम् ।
आवापोद्वापसहितं विहितं चोज्झितं पुनः ।।
मेघभितौ जलार्द्रत्वाद् मार्जितं निर्मितं पुनः ।
तथापि तस्या लावण्यं रेखास्वत्र समन्वितम् ।। स. पू. २५
શાકુન્તલના છો એકના સંદર્ભને નુખના ઉપમાનરૂપે યોજી કાવ્યસંદર્ભમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય અહીં જોવા મળે છે !
क्वचिल्लुप्ता क्वचिद् गुप्ता सान्तनरा सरस्वती ।
शास्त्रेष्वेव परिज्ञाता विद्वद्भिः किन्नु संस्कृतिः ।। सं. पृ. २७
સંસ્કૃત ભાષા સાથેના અધ્યાસથી વર્તમાનની વિષમતા પર થયેલા વ્યંગની તીખી પાર નીકળતી અનુભવાય છે :
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kalassagars
રાધાવલ્લભ ત્રિપાઠી : આધુનિક સંસ્કૃત કવિતાનું ... સંવેદનશીલતા સાથેનું “સંધાન.
99
જીવ્યોwીમાં કવિતડાંઓની નાટકીયા કાવ્યપ્રસ્તુતિનું આ ચિત્ર જુઓ :
कविम्मन्यास्तु साकूतं साटोपं बहुभङ्गिभिः । મુનમુત્તોન્ચ શૂતિ, તાતાનસમન્વિતમ્ II એ. પૃ. ૩૭
દિર્ગવનિ ઉપરાંત તદરતીતાવિતમ્ (૪ કાવ્યો), જીતવારી (૬ કાવ્યો) તથા નોવા (૭ કાવ્યો) સંગ્રહાયા છે. એ પૈકી તાતીસાયિતન્માં પ્રવૃનદી શ્રમિક તરફની પ્રતિબદ્ધતા પ્રકટાવતું વર્ષાકાવ્ય છે. તો નિરાદરીમાં પ્રચંડ ગ્રીષ્મનું વર્ણન થયું છે. ધરિત્રીત્ર્શનનદી માં પાંચ ઉન્મેષમાં વિવિધ દેશોની યાત્રાનું વર્ણન થયું છે. તવત્તરી કાવ્યગુચ્છમાં વિક્રયાતિમ્, પ્રેમ તમ્, નોરીતમ, બ્રુવાત: આદિ ગીતરચનાઓ સંગ્રહાઈ છે. નવા કાવ્યગુચ્છમાં પ્રતિબદ્ધ નાટ્યકર્મી સફદર હાશમી પરનું કાવ્ય નોંધપાત્ર છે :
छिन्नस्तैः स महाशमीतरुरहो सान्तवलत्पावकः । શ્રીમદ્ રાજી વિનયને મૃત્વાણની નો મૃત: | . પૃ. ૧૧૮
અહીં અગ્નિજ્વલિત શમીવૃક્ષ સાથે સફદર હાશમીના ક્રાંતિની ચીનગારીભર્યા વ્યક્તિત્વનું સાદશ્ય રચાયું છે. કવિની સફદર તરફની લાગણીને કારણે કાવ્ય સરસ થયું છે.
આમ કવિશ્રી રાધાવલ્લભે સાંપ્રત સાથેની નિસ્બત, ભારતીય-પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અધ્યયનથી પ્રકટેલી વિદગ્ધતા તથા સંવેદપટુ ચિત્તતંત્રના સમન્વયથી પોતાની આગવી મુદ્રા પ્રકટાવી છે.
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL OF THE ORIENTAL INSTITUTE THE M. S. UNIVERSITY OF BARODA
BARODA
Editor : R.I. Nanavati
THE JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quarterly, published in the months of September, December, March and June every year. SPECIAL FEATURES : Articles on Indology, Vedic studies, textual and cultural problems of the Rāmāyaṇa, Epics & Purāņas, notices of Manuscripts, reviews of books, survey of contemporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal CONTRIBUTORS TO NOTE:
Only typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/verse must be written either in Devanagari or in tansliteration with proper diacritical marks. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotes which must be written in the following order : (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) place and year of publication and (5) page No. Whenever an abbreviation is used in an article, its full form should be stated at the first occurrence and should not be repeated. Give running foot-note numbers from the beginning to the end of the article. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M. S. University of Baroda, Baroda. Subcription Rates : Annual : (From Vol. 40 onwards)
Inland Rs. 60.00 (Post-free) Europe £ 10.00 (Post-free)
U.S.A. $ 20.00 (Post-free) Subscription is always payable in advance. The yearly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles may be sent to :
The Director, Oriental Institute, Near Palace Gate, Palace Road, Vadodara - 390 001, Gujarat, India.
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પાનિયનરમ્ : એક દષ્ટિક્ષેપ
આર. પી. મહેતા*
જ્યોતિર્મઠ (ચમોલી, ઉત્તરપ્રદેશ)માં આવેલા પ્રા. શ્રી બદરીનાથ વેદવેદાંગ મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય, વ્યાકરણ-સાહિત્યાચાર્ય, પંડિતરાજ ગોપાલશાસ્ત્રી દર્શનકેસરીએ આ “પાણિનીય-નાટકમ્” ની રચના કરી છે. આ પ્રકારનો વિષય ધરાવતું પરંતુ કદમાં આનાથી નાનું ‘ નિપ્રતિનાટ* આ લેખકનું જ નાટક છે. આ લેખકે આ ઉપરાંત નાના/નાટમ્ અને “જેમrદમનનાટ#-ની રચના કરી છે. શાસ્ત્રીજી બિહારના શ્રી ક્ષેમધરિ અને કૌશલ્યાનાં સંતાન છે.
મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવ પ્રસંગે “પાણિનીય-નાટકમુ”ની અભિનયાત્મક રજૂઆત થઈ હતી. અધ્યાપકોએ તેમાં અભિનય આપ્યો હતો. એ વખતના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. સંપૂર્ણાન ત્યારે હાજર હતા. એમણે પ્રશંસા કરી હતી. શ્રી બ્રહ્મદત્ત જિજ્ઞાસુ, શ્રી ગૌરીનાથ પાઠક અને શ્રી અનંતરામ શાસ્ત્રી ફડકેએ આમાં સહાય કરી હતી.
| નાટક હસ્તપ્રત અવસ્થામાં હતું ત્યારે ડૉ. વાસુદેવશરણ અગ્રવાલે કથાવસ્તુની ઇતિહાસમાન્યતા તપાસી આપી હતી. એમના સૂચનથી અને આપેલી સામગ્રીથી લેખકે ભોજસભાનું દશ્ય ઉમેરેલું છે. નાટકને લેખકે નિયત્મિ પણિની પ્રશસ્તિ કહી છે. લેખકે નાટક માટે ચાર વિશેષણો આપ્યાં છે - સાક્ષચ્છિક્ષાપ્રમ્, તિપ્રશસ્તમ્ , બંદૂપયોfT , સન્તવાસિયોur૬. બ્રિટીશ શાસન સામેની અસહકાર ચળવળ વખતે કારાવાસ દરમિયાન લેખકે આની રચના કરી છે.
નાટકમાં દશ્યવિભાજન છે. નવ દશ્યો છે. પ્રત્યેક દશ્યને અંતે શીર્ષક આપેલાં છે. તે આ રીતે – (૧) प्रस्तावना (२) पाणिनिपुरस्कार प्राप्ति (3) कात्यायनपरिचयः (४) पातञ्जलपुरस्कार (५) शालातुरीयग्रामसभादृश्य (૬) (શીર્ષક નથી.) (૭) મોનરેનસમાતૃશ્ય (૮) પાઠશાસ્ત્રીયતિતિવિર૮રીનાન(૯) ભારતમાતૃ-શ્યમ્
(૧) નાન્દીપાઠમાં ભારતીય ગુરુત્વની સ્તુતિ છે અને પછી મહર્ષિત્રયને નમસ્કાર છે. સૂત્રધાર નાટકની માહિતી આપે છે. તે મારિને બોલાવે છે. પરંતુ તે પ્રવેશીને પોતાના વિલંબનું કારણ સૂત્રધારને જણાવે છે કે આજે સ્વાતંત્ર્યદિને રસ્તામાં બાળકો પ્રભાતફેરીમાં નિકળ્યા છે, તે જોવામાં વાર લાગી છે. સૂત્રધાર તેઓને બોલાવીને તેમની પાસે ધ્વજગાન કરાવે છે. એ વખતે ત પાન વગેરે શબ્દો સંભળાય છે. સૂત્રધાર તેમને આની તપાસ કરવા મોકલે છે.
(૨) શુદ્ધવિષ્ક્રમાંકમાં મહાનંદના પરિષસ્થવિરનો ગ્રામોધ્યક્ષ સાથેનો માર્ગ ઉપરનો સંવાદ છે. સ્થવિર
સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૭૯-૮૨.
૭૭૮-૧, ‘શિવાંજલિ', મધુરમ્ ફલેટ, સેકટર-૨૧, ગાંધીનગર - ૩૮૨ ૦૨૧. गोपालशास्त्री (पं.) दर्शनकेसरी-पाणिनीयनाटकम्, चौखम्बा विद्याभवन, वाराणसी१, १९६४, प्रथम संस्करण આધારસ્થાન. चौखम्बासिरीज साहित्य-सूचीपत्र १००, क्रमांक २००३, चौखम्बा संस्कृत सिरीज आफिस, वाराणसी, १९९२;
પૃ. ૨૦. 3. गोपालशास्त्री (पं) दर्शनकेसरी-नारीजागरणनाटकम्, चौखम्बा प्रकाशन, वाराणसी, १९६६ प्रथम संस्करण,
-गोमहिमाभिनयनाटकम्, चौखम्बा प्रकाशन, वाराणसी, १९७५, प्रथम संस्करण.
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
આર. પી. મહેતા
તેને સૂત્ર ૨/૧૬ની મદદથી પતિ શબ્દ સમજાવે છે અને કહે છે કે તે ગાંધારના શાલાતુર ગ્રામના દાક્ષીપુત્ર, શાલંકાયનિ, માંગલિક આચાર્ય આજે સભામાં આવશે તે પોતાના વ્યાકરણની પરીક્ષા અને પ્રચાર માટે આવે છે.
સભામાં મગધસમ્રાટ્ મહાનંદને તે જણાવે છે કે પોતે તક્ષશિલામાં ભણ્યા. પછી પુષ્પપુરમાં વર્ષદેવ પાસે અભ્યાસ પૂરો કર્યો. પછી લોકોપયોગી શબ્દોનો સંગ્રહ કરીને ૩૯૯૫ સૂત્રોને ધરાવતા આઠ અધ્યાયવાળા શબ્દાનુશાસનની રચના કરીને અતિ સંક્ષેપમાં ગુરુઅર્થ બાંધી લીધો. સંસ્કૃત લોકભાષા છે. તેથી ૮૨ ૮૪, ૯૩ અને ૯૫માં સ્વરાભિવ્યંજન વ્યવસ્થાપક સૂત્રો આપ્યાં. પાણિનિએ મહારાજને પ્રત્યેક અંધ્યાયના વિષયો કહ્યા. એમણે જણાવ્યું કે મેં આમાં પૂર્વસૂરિઓના મતનો સમન્વય કર્યો છે. વ્યુત્પન્ન અને અવ્યુત્પન્ન જાતિ વ્યક્તિ શબ્દાર્થભેદ પક્ષરક્ષા પણ કરી છે. ૧/૨/૫૮, ૬૪, ૩/૩/૧, ૬/૧૧પ૭ વગેરે એનાં પ્રમાણ છે. ગ્રંથ પંચપાઠી છે. પરંતુ ક્રમપાઠથી જ અભ્યાસ વધુ યોગ્ય છે. મહાનંદે પ્રશંસામાં કહ્યું કે આમે ગાગરમાં સાગર ભરી લીધો છે. એમણે પ્રભૂત પુરસ્કાર આપ્યો અને ગ્રંથરત્નની પ્રતિલિપિઓ કરાવી શિક્ષાસંસ્થાઓમાં સ્થાપવા આદેશ આપ્યો.
(૩) શુદ્ધવિખંભાંકમાં-રાજસેવક મુકુર બીજા રાજસેવક સુંદરકને જાણ કરે છે કે આજે ચંદ્રગુપ્ત મૌર્યની સભામાં કાત્યાયન દેવ આવવાના છે. વરરુચિ અને શ્રતધર એમના પર્યાય છે. દક્ષિણના સોમદત્ત અને વસુદત્તાનાં તેઓ સંતાન છે. કૌશાંબીથી આવે છે તેમણે અષ્ટાધ્યાયી ઉપર ૪૨૬૩ વાર્તિક રચ્યા છે.
વાર્તિકકાર કાત્યાયન દેવ “અષ્ટાધ્યાયી'ની પ્રશંસા કરે છે - मानवीया विचारप्रभा याऽन्तिमा सा निबद्धा दरीदृश्यतेऽत्राष्टके । इत्थमुच्चैर्विदेशोद्भवा ये बुधाः फ्रांजवप्येत्सिङद्या वदिष्यन्त्यहो ।।
કાત્યાયનની પાણિનિ પ્રશંસા સાંભળીને ચંદ્રગુમે કાત્યાયનની આ સારી વિશેષતાના સમર્થનમાં પ્રસિદ્ધ ઉક્તિ કહી કે સનો પરગુણ-પરમાણુને પર્વતીકૃત કરે છે.
(૪) શુંગ સેનાપતિ પુષ્યમિત્રનો પરિપદધ્યક્ષ રૈવતક માર્ગમાં ભલુક ભટ્ટને જણાવે છે કે સભામાં આજે પતંજલિદેવ આવશે.
પતંજલિ મહારાજને કહે છે કે કોઈ કવિની ઉક્તિ છે કે નૃપનીતિ વારાંગના જેવી અનેકરૂપા છે. તેથી મહારાજને - આપને - ધર્મઉપદેશ હું આવું છું તેમાંથી સમય ફાળવીને મેં મહાભાષ્ય રચ્યું છે. તેમાં મેં સૂક્ષ્મ દષ્ટિવાળા મહાન આચાર્યના ગૂઢ આશયનું વિવરણ કર્યું છે. મહારાજે પ્રશંસા કરી. આઠ અધ્યાય, ૩૨ પાદને પોતાની રીતે ૩૬ આફિનકમાં વિભક્ત કર્યા છે. આ ગ્રંથની પ્રતિલિપિઓ કરાવી શિક્ષણસંસ્થામાં મૂકવાનો અને પતંજલિને પુરસ્કાર આપવાનો આદેશ કર્યો. ત્રિમૂનિ +{rએવી સંજ્ઞા ઉદ્યપિત કરી.
(૫) શુદ્ધ વિષ્ક્રમાંકમાં અલકનંદાને કાંઠે તપોવનમાં નંદિકેશ્વર સનકાદિ સિદ્ધોને જણાવે છે કે શાલાતુરગામે પાણિનિ પ્રતિમા છે. ત્યાં પાણિનિનાટકનો અભિનય છે. આ નિમિત્તે પાણિનિપ્રેમી વિદ્વાનો સ્વર્ગમાંથી આવીને એકત્ર થવાના છે.
આ સ્થળે સૌ પ્રથમ ટ્યુઆસિંહે કહ્યું, “છઠ્ઠી સદીમાં હું ભારતમાં આવ્યો હતો. આજે આ પાણિનિતીર્થમાં આવવાથી કૃતકૃત્ય થયો છું', પછી રાજશેખરે કહ્યું, “નવમા શતકનો હું કાવ્યમીમાંસાકાર છું. મેં પોતાના ગ્રંથમાં મુનિત્રયનાં પાંડિત્યની પ્રશંસા કરી છે.’ મેન્ટે જણાવ્યું, ‘અગિયારમાં શતકમાં “બૃહત્કથામંજરી'નો હું કર્તા
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પfખનૌર – નટિમ્ : એક દષ્ટિક્ષેપ
૮૧
છું. આ પાણિનિગ્રંથ વાંચવાથી લોકવ્યવહારની જાણકારી પણ મળે છે.' સોમદેવે ત્યાર પછી કહ્યું, “૧૧માં શતકનો હું ‘કથાસરિત્સાગર'નો પ્રણેતા છું.’ તેમાં મેં કેટલાંક પાણિનિપ્રશસ્તિ પદ્યો રચેલાં. તેમાં મુનિત્રયપ્રશંસા છે.' પછી ક્રાંજવયે કહ્યું, “૧૯મી સદીનો હું શર્મણ્ય દેશવાસી છું. મહાવિદ્વાન પાણિનિએ સંક્ષિપ્ત પરિમાણી ગ્રંથમાં ગુર્વર્થ પરિપૂર્ણ કર્યો છે.” બોલિક બોલ્યા, “૧૯મી સદીનો હું શર્મણ્યવાસી છું. પાણિનિની શબ્દનિર્માણપ્રક્રિયાથી હું ખૂબ અભિભૂત છું.' મોક્ષમૂલર ભટ્ટે જણાવ્યું, ‘હું ૧૯મી સદીની શર્મણ્યવાસી છું. અષ્ટાધ્યાયી પાણિનિપ્રતિભાનો અમર કીર્તિસ્તંભ છે.' મૌનિયર વિલિયમાંશે કહ્યું, “૧૯મી સદીનો હું ઈગ્લેંડ દેશી છું. પાણિનિ જેવી સૂક્ષ્મદષ્ટિ વિશ્વમાં હજુ સુધી કોઈમાં જોવા મળી નથી.” વ્હાનીએ જણાવ્યું, “૧૯મી સદીનો હું નાગલોક અમેરિકાનો છું. મારું સંસ્કૃત વ્યાકરણનો એક માત્ર આધાર ‘અષ્ટાધ્યાયી છે.” શર્મણ્યવાસી ૧૯મી સદીના કલહોર્નને લાગે છે કે મારું લધુસંસ્કૃતવ્યાકરણ મહાભાગ્યમાં અવગાહનનું ફળ છે. વીસમી સદીના શર્મણ્યવાસી વાક્કરનાગર જણાવે છે કે મારા ભાષાશાસ્ત્રીય સિદ્ધાન્તોનો આધાર “અષ્ટાધ્યાયી' છે, મુગ્ધાનલ કહે છે, “વીસમી સદીનો હું છું. અષ્ટાધ્યાયીનું સાદગ્ય સમગ્ર જગતમાં નહિ મળે.' ૨૦મી સદીના પેરિસ-ફ્રાંસના રેણુ કહે છે કે આ પાણિનિસ્મૃતિનું મહત્ત્વ વેદો જેટલું જ છે.
(૬) ભોજપુરી ભાષામાં ભોજપુરની કેટલીક બાલિકાઓ કૂવે પાણી ભરવા જતાં વાતો કરતી હોય છે. તેમાંથી જણાય છે કે ભોજરાજનાં પાણિનિ-પ્રક્રિયા-વૈદુષ્યથી પ્રભાવિત થઈને વિદ્વાનો અહીં આવ્યા કરે છે. તેમાં ધનપાલ, પદ્મગુમ, ઉબૂટ, કાલિદાસ વગેરે છે. ભોજે પાણિનિવ્યાકરણ વિષે “સરસ્વતીકંઠાભરણ'ની રચના કરી છે. સભામાં પાણિનીયનાટક ભજવાશે. તેમાં ભોજ પોતે અભિનય આપવાના છે.
(૭) ભોજસભામાં સભાસદોને રાજમંત્રી સૂચવે છે કે મહારાજની આજ્ઞાથી તમે પાણિનિપ્રતિભા વિષે કહો. પ્રતિભાવરૂપે ધનપાલ, પદ્મગુમ, ઉબૂટ અને કાલિદાસે પ્રત્યેકે પ્રતિભા ચમત્કૃતિ રૂપે એક એક ઉદાહરણ આપ્યું. આમાં ઉવૅટ નોંધપાત્ર છે. પાણિનિમાં માત્ર લૌકિક નહિ, વૈદિક પ્રયોગ પણ અનાયાસ સિદ્ધ થઈ જાય છે. એ તો મમ્ ૭/૧/૯ મુજબ લૌકિક પ્રયોગ : થાય પરંતુ વૈદિક પ્રયોગ મટ્ટ રૂમ મળે છે. કારણકે વૈદુર્ત છન્દ્રસિ ૭/૧/૧૦ થી પૂર્વસૂત્રનો બાધ થાય છે. વહુને ચેન્ ૭૩/૧૦૩ થી પુત્ર થાય. આથી ફffમ: સિદ્ધ થાય છે. ભોજ પણ મુક્ત કંઠે પાણિનિ પ્રશંસા કરે છે. '
(૮) વિદ્યાલયમાં બાળકો સંસ્કૃતમાં પાણિનિપ્રશંસા ગાતા હોય છે. તેઓ રાજપુરુષ સાથે સંસ્કૃતમાં બોલે છે. રાજપુરુષ સંસ્કૃત જાણે છે પણ બોલી શકતો નથી. તેથી હિન્દીમાં વાતચીત કરે છે. તેનાથી પછીના પ્રસંગની સૂચના મળે છે.
બૌદ્ધરાજની સભામાં સ્વર્ગમાંથી ઊતરી આવેલા વિદ્વાનોને રાજમંત્રી મહારાજાદેશ સંભળાવે છે કે પાણિનિવ્યાકરણને લગતા તમને અભિમત અભિપ્રાય આપો. સૌ પ્રથમ કાશિકાકાર જયાદિત્ય ઊભા થયા. પછી આના બીજા વૃત્તિકાર વામન બોલ્યા. પાંચમી સદીની આવૃત્તિ અંગે એમણે સ્પષ્ટતા કરી કે પાંચ અધ્યાય સુધી જયાદિત્ય અને પછી વામને રચી એમ કહેવું યોગ્ય નથી. સાતમી સદીના જિનેન્દ્ર બુદ્ધિએ કહ્યું કે મેં આના પર જાસગ્રંથ રચ્યો છે. ધર્મકીર્તિએ કહ્યું કે મેં ઈ. ૬૪૦માં મેં રૂપાવતારનામનો પ્રક્રિયાગ્રંથ રચ્યો છે.
દાક્ષિણાત્ય રાજસભામાં સ્વર્ગમાંથી આવીને હરદત્ત પંડિત, ભટ્ટજી દીક્ષિત, વરદરાજ, નાગેશભટ્ટ ઉપસ્થિત રહે છે. હરદત્તે “કાશિકા” પર “મંજરી” લખી છે. ભટ્ટજીએ અષ્ટાધ્યાયી પર “સિદ્ધાન્તકૌમુદી' રચી છે. વરદરાજે લઘુ અને મધ્ય કૌમુદી આપી. નાગેશે “પરિભાપેન્દુશેખર' રચ્યું. સૌએ પાણિનિનો જયઘોષ કર્યો.
(૯) બાલબાલિકાઓ ભારતમાતાની સ્તુતિ કરે છે. ભારતમાતા પ્રસન્નતા વ્યક્ત કરે છે કે મારા અંકમાં
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૨
૪.
૫.
૬.
શિક્ષાવિજ્ઞાનનિધિ પાણિનિનો પ્રાદુર્ભાવ થયો છે. તે પૂછે છે કે હું શું પ્રિય કરું ? પાણિનિ પ્રત્યુત્તર આપે છે તે ભરતવાકય સૌ સાથે મળીને ગાય છે
૭.
૮.
નાટકની ભારતીય કાવ્યશાસ્ત્રીય વિભાવના મુજબનું આ ‘નાટક' નથી. આમાં પંચસંધિસમન્વય, વિલાસાદિ ગુણ, સુખદુઃખ સમુદ્ભવ, નાના રસ નિરંતરતા, અંનિબંધન, રસના સંગાંગીભાવ અને અદ્દભુતનિર્વહણ નથી. પરંતુ નાટક ‘દશ્યતા’ ને કારણે જ ‘રૂપ' કહેવાતું હોય,પ તો આ નાટકમાં દશ્યતા-અનાકર્ષક નહિ તેવી દશ્યતા છે. પાણિનિ અને તેનાથી આરંભાયેલી અદ્યાપિપર્યન્ત પ્રવણમા વ્યાકરણપરંપરાનો આકર્ષક દશ્યાત્મક ઇતિહાસ છે. આ રીતે આનું મૂલ્ય સહેજ પણ ઓછું નથી. આ પ્રકારની આ ભેવ વિરલ નાટ્યરચના છે. સ્થળ અને કાળના ભૌતિક સીમાડાઓને ઓગાળી નાખીને ઐતિહાસિક પાત્રોને એક સાથે મૂકી આપવાની કથાત્મક ચમત્કૃતિ આ સિવાય અન્યત્ર અલભ્ય છે. લાહૌરમાં છઠ્ઠી સદીનો ચીન દેશીય ઈન્સિંગ અને વીશમી સદીના ફ્રાંસના રેઇનુ ને એમણે એકસાથે મૂકી આપ્યા છે. દશ્યોમાં કાર્યાન્વિતિ નથી; એમ ભૌતિક દ્રષ્ટિએ કહી શકાય. પરંતુ સૂક્ષ્મદા, આ નવેય દશ્યો પાણિનિપ્રશસ્તિના અવ્યક્ત સૂત્રથી પરસ્પરનિબદ્ધ છે. ઇતિવૃત્તની ઈતિહાસ સંમતતા પડકારી શકાય તેમ નથી, જેમકે ઈત્સિંગે પ્રવાસનોંધમાં જણાવ્યું છે કે એમણે શલાતુરમાં પાણિનિપ્રતિમા જોઈ હતી. આર્થર એ. મેકડૅનલે ખરેખર કહ્યું હતું (India's past, p. 136) કે આટલું પરિપૂર્ણ અને વિકસિત વ્યાકરણ વિશ્વના કોઈપણ દેશમાં મળે તેમ નથી. થોડો તકાવત એ પડે છે, કે પ. ગોપાલ શાસ્ત્રીએ મહાભાષ્યના આહિસ્તક ૩૬ કાચા છે; જ્યારે ખરેખર ૮પ છે. પુરુષોત્તમ દેવે ‘ત્રિકઠોળમાં “પાણિનિનાં નામો ગણાવ્યાં છે. તેમાં ઈ. ૧૧૭૨) દાક્ષીપુત્ર, શાલિક અને શાલાતુરીયન સમાવેશ છે. આ રીતે આ સંસ્કૃત નાટક એક અતિવિશિષ્ટ નાટ્યરચના છે.
૯.
निगमसदृशमेतत्पुण्यदं पाणिनीयं प्रियतमजनवृन्दं यत्नतः पाठनीयम् । फलमिह पदबोचे लाघवं साधनीयं द्विजकुलमपि मेघावर्धनं ज्ञापनीयम् ॥
૧૦.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આર. પી. મહેતા
साहित्यदर्पणः ૬/૭-૧, ચૌલમ્બા વિદ્યાભવન, વારાણસી, ૧૧૮૮,
दशरूपकम् १/७ પૌરવમ્યા વિદ્યાપવન, વારાળી, ૧૮૪.
अग्रवाल (डा.) वासुदेव शरण पाणिनि परिचय, मध्यप्रदेश शासन साहित्य परिषद्, भोपाल, १९६५: પ્રથમવૃત્તિ; પૃ. ૧-.
-
पंत (पं.) मोहन वल्लभ પ્રથમ સંસ્કરણ, પૃ. ૨૪.
શુક્લ (ડૉ.) જયદેવભાઈ મો. - પાણિનીય સંસ્કૃત વ્યાકરણ પરંપરાનો ઇતિહાસ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ; ૧૯૭૫; પ્રથમ આવૃત્તિ; પૃ. ૧૮૦
वर्मा सत्यकाम संस्कृत व्याकरणका उद्भव और विकास, मोतीलाल बनारसी दास, दिल्ली; १९७१ प्रथम સંસ્કરણ, પૃ. ૨૦.
Winternitz M. - History of Indian Literature, Vol. III; Motilal Banarsidass, Delhi; 1985; Reprint i p. 472.
For Private and Personal Use Only
संस्कृत व्याकरण का इतिहास, रामनारायण लाल बेनी माधव, इलाहाबाद, १९५३,
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત બ્રહ્મવર્ષશત – મનોવૈજ્ઞાનિક અધ્યયન
સી. વી. ઠકરાલ*
શ્રી કચ્છીએ આ પાંચ શતકોની રચના કરેલી છે - ૧. ૩નતિશતમ્ ૨. શાંતિશતમ્ ३. ब्रह्मचर्यशतकम् ४. भक्तिशतकम् ५. आराधनाशतकम्
પ્રકાશનતિથિ
કવિ જ્યારે મહારાજા શિવાજીરાવ હાઈસ્કૂલ (ઈંદોર)માં કાર્યરત હતા, ત્યારે આ શતકની રચના કરવામાં આવી હતી. તેની પ્રકાશનતિથિ દર્શાવવામાં આવી છે - ાિન કૃષ્ણ , વવાર છે. ૨૨૮૬ (15-3-'25)
અર્પણ
કવિએ આ શતક નિમ્નલિખિત શબ્દોમાં અર્પણ કરેલું છે -
"To all those that strive to ameliorate the condition of humanity in one way or other, this book of Sanskrit Verses on see is respectfully dedicated." werelas (Preface)
આ શતક પ્રસ્તુત કરતાં કવિ તવિષયક સાહિત્યનો નિર્દેશ કરે છે અને સાથે સાથે અતિ નમ્રતાપૂર્વક પોતાના યોગદાનનો નિર્દેશ કરતાં કહે છે :
"Sanskrit literature is abounding in Verses inculcating the ancient Indian ideal of Brahmacharya. But, for aught I know, there is not a monograph dealing with the subject exclusively. The terse, forceful and lucid style of the grand old masters of poetical art, perhaps nobody can hope to attain. But, one who cannot become a master may atleast become a disciple, and it is in the capacity of a disciple only that I have undertaken to fillup a little gap in the edifice of Sanskrit literature, of course with materials already available in the edifice itself. This is my motive. How far I have succeeded, it is for others to judge."
આ જ પ્રસ્તાવનામાં કવિ વૈયક્તિક ચિંતન રાષ્ટ્રોદ્ધારનો કાર્ય-કારણ સંબંધ દર્શાવતાં કહે છે : द्वौ प्रश्नौ नित्यप्रष्टव्यौ विदुषा निजमानसे । कथमात्मोन्नतिं कुर्यां कथं लोकोन्नति तथा ।। प्रष्टव्यं प्रातरुत्थाय कथमात्मोन्नतिर्भवेत् । अद्यात्रैवाधुना कि मे कर्तव्यं स्यादतंद्रितम् ।।
સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૮૩-૯૪. * “મંજુલ”, કાલાવડ રોડ, બેબીલેન્ડ પાછળ, રાજકોટ-૩૬૦ ૦૦૧
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८४
www.kobatirth.org
चक्षुर्निमीलनात्पूर्वं निशि चिन्त्यं स्वचेतसा । मया किं साधितं श्रेयो मनागपि स्वकर्मणा ।। लोकोन्नविस्तु दुःसाध्या ध्रुवमात्मोन्नति विना । तस्मादादी श्रमः कार्यस्वत्सिद्धयेविभिनद बुधेः ॥ एवं जनाः प्रबुद्धाः स्युः स्वकर्मणि शुभावहे । राष्ट्रोद्धारो भयेत्तूर्णं प्रसादाच्छ्रीपतेर्ध्रुवम् ॥
આમ આપણે જોઈ શકીએ છીએ કે કવિ પોતાના કાવ્ય (કે કવિકર્મ) દ્વારા વૈયક્તિક ચિંતનને માર્ગે રાષ્ટ્રોદ્વાર સાધવા તાકે છે. તેમાં ભગવાનનો પ્રસાદ (કે કૃપા) પણ જરૂરી છે જ એમ બતાવવામાં કવિનું ભક્તહૃદય છતું થાય છે.
यस्या नामैव पूतं प्रदहति दुरितं जन्मजन्मार्जितं वै
तां श्रीकृष्णस्य भक्ति भवतरणमतिः संप्रपन्नोऽस्मि नित्यम् ।। १ ।।
સંસ્કૃત પાઠ
રતની શરૂઆતમાં કવિ બે શ્લોકો ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાની પ્રપત્તિ-ભક્તિ દર્શાવતા આપે છે -
या शक्ति खदावानलशमनविधौ वारिधारेव मेघात् याध्यात्मज्ञानसिद्ध मुनिवरनिराश्रिता युक्तचितैः ।
આ જ શ્રી કૃષ્ણભક્તિનું બે સુંદર ઉપમા દ્વારા નિરૂપણ કરતાં કવિ ગાય છે :
या वृक्षस्येव छाया त्रिविधतपनदुःखातितप्तस्य शीता
या मार्तंडप्रभेव व्यपगततिमिरे चक्षुषी द्राक्करोति ।
मां सन्तश्चिन्तयन्तः सततसुखजलौघे निमग्नाः कृतार्थाः
तां श्रीकृष्णस्य भक्तिं भवतरणमतिः संप्रपन्नोऽस्मि नित्यम् ।। २ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वेदैः पुराणै: स्मृतिभिः समेतैः
आज्ञापितं यत्खलु ब्रह्मचर्यम् ।
सी. वी. रात
કોઈ પણ સાધનામાં ઈશ્વરકૃપા મહત્ત્વનું પરિબળ બની રહે છે. આથી નાટકની નન્દી જેવા આ બે લોકો દ્વારા કવિ ભગવાન શ્રીકૃષ્ણની સમુચિત રીતે સ્તુતિ કરીને વિઘ્નવિધાત માટે તેમને શરણે જાય છે.
કવિ બ્રહ્મચર્યના માહાત્મ્યનું ગાન કરતાં કહે છે :
For Private and Personal Use Only
माहात्म्यमेतस्य भवौषधस्य
शेषोऽपि नालं गदितुं समर्थः ।। ३ ॥
કોઈ પણ વિષયનું અધ્યયન શરૂ કરતાં પૂર્વે તેનું માાત્મ્ય કે વિજ્ઞાન) જાણી લેવું જરૂરી હોય છે. જો
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ છવિરચિત ‘બધશતક - મનોવૈજ્ઞાનિક અધ્યયન
૮૫
આપણને તેની મહત્તાનો ખ્યાલ હોય તો ઊંડા અધ્યયન અને અન્તતોગત્વા આચરણ માટે પ્રેરણા મળે છે. કવિ આ વાત સારી રીતે જાણે છે અને તેથી કહે છે :
તેના માહાભ્યનું કથન શેષનાગ પણ કરી ન શકે.
કામનો પ્રભાવ અને વ્યાપકતા
કવિ બ્રહ્મચર્યની મીમાંસા રજૂ કરતાં પહેલાં કામની પ્રભાવોત્પાદકતા વિશે વાત કરે છે :
गन्धर्वदेवासुरमानवानाम् कंदर्पकोदण्डरवस्य भीतिः ।
यो बाणवृष्टीः सुमनोमिषेण वजेण तुल्याः सततं हिनोति ।। ४ ।।
બ્રહ્મચર્યનો ભંગ થવાની ભીતિ ગંધર્વ, દેવ, અસુર અને માનવ સૌને લાગે છે. કામદેવ પુષ્પબાણ (ક કુસુમાયુધ) છે, એ વાતને કવિ સ-રસ રીતે રજૂ કરે છે. અને તે છતાં તેની ઘાતકતાનું પણ યોગ્ય રીતે પ્રતિપાદન કરી દે છે. તેનાં કુસુમો પણ વજૂ જેવાં ઘાતક બની રહે છે.
આપણે જાણીએ છીએ કે મદનદહન સાથે ભગવાન શંકરનું નામ જોડાયેલું છે. પરંતુ તેમણે આ યોગ્ય કાર્ય નથી કર્યું, એવું વ્યંગમાં કહેતાં કવિ ગાય છે :
न कार्य समीचीनमेतच्छिवस्य त्रिकालादिदृष्टमापि युक्तस्य नूनम् ।
तपोयोगयुक्तोऽपि कान्तार्धदेह: कथं भावयेच्चेष्टितं हृच्छयस्य ।। ७ ।।
ત્રિકાલજ્ઞાની હોવા છતાં ભગવાન શંકર પોતાના કાર્યની અયોગ્યતા જાણી ન શકયા ! કવિ એ વાતને rationalize કરતાં કહે છે કે આ વાત બરાબર છે, કારણ કે તેઓ પોતે તો અર્ધનારીશ્વર છે. આથી તેમને માટે તો વિયોગનો પ્રસંગ ઊભો થવાનો ભય જ નથી ! આથી અન્ય લોકોની શી સ્થિતિ થાય છે, તેની તેમને કલ્પના ન આવી શકે !
કામદેવની પ્રવૃત્તિને અનિર્વાચ્ય કહીને કવિ તેની ગહનતાનું પ્રતિપાદન કરે છે :
अत्यंतानिर्वाच्या यस्य कृतिभ्रान्तिकारिणी विषमा । देवस्यापि न गम्या सुलीलया सा कथंजिता मुनिमिः ।। ८ ।।
દેવ જેવા દેવ પણ તેને સહેલાઇથી સમજી શકતા નથી, એવી એ ભ્રાન્તિ ઊભી કરે તેવી છે, તો પછી ઋષિમુનિઓનું તો પૂછવું જ શું ?
તો પછી પ્રશ્ન એ થાય કે તો પછી કવિ શા માટે આ પ્રયત્ન કરે છે ? આ પૃચ્છા (કે શંકા) કલ્પીને
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૬
કવિ ખુલાસો કરે છે :
www.kobatirth.org
रहस्यं ह्येतेषां सततशमभाजां हि विदुषाम् । प्रवृत्ता व्याकर्तुं विधिवदभियुक्तेन मनसा ॥
जनानां भूत्यर्थं कलुषितमतीनां कलियुगे ।
श्रमो मे साफल्यं व्रजतु हितबुद्धेः समुदयात् ।। ९ ।।
કવિ જાણે છે કે કલિયુગમાં લોકોની મતિ કલુષિત હોય છે. આથી તેવા લોકોની આધ્યાત્મિક ઉન્નતિ માટે અને શમપ્રિય વિદ્વાન લોકોના હિત માટે કવિ આ શ્રમ ઉઠાવે છે. કવિની કામના કામદેવની પ્રવૃત્તિનું રહસ્ય કલિયુગના લોકોની ઉન્નતિ માટે સમજાવવાની છે. એને માટેનું વ્યાકરણ પૂરું પાડવાની છે.
पूर्वपक्ष
अमितसुखपदार्थैश्यते पूर्णमेतद्
जगदनुदिनरम्यं चारुतायुक्तिमाढ्येम् । व्यपरतिकृतिरस्मिन्स्यात्कथं कारणं किम्
कथय कथय तूर्णं पण्डितंमन्य ह्येतद् ।। १० ।।
કવિ એક કુશલ શાસ્ત્રજ્ઞની શૈલીથી બ્રહ્મચર્ય-સિદ્ધાન્તની પૂર્વપક્ષ ૧૦ થી ૨૩ શ્લોક સુધી રજૂ કરે છે. તેમાં પૂર્વપક્ષીની ભોગપરસ્તીનું સુંદર અને સચોટ દર્શન તો થાય જ છે, ઉપરાંત કવિનું ઇલોકનું સૂક્ષ્મ અને રસિક નિરીક્ષણ પણ દષ્ટિગોચર થાય છે. કવિની સંવાદકલ્પેશૈલીનું એક પધ્ધ જોઈએ ઃ
(i)
(ii)
(iii)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાલ
બ્રહ્મચર્યની વાત કરનાર માણસને આજનો ભોગપરસ્ત માણસ આવો જ સવાલ કરે અને તેને વનન્ય કહીને ઉતારી પાડે એ અત્યંત સ્વાભાવિક વાત લાગે છે.
આગળ ચાલતાં એ જ પૂર્વપક્ષી ભોગવિલાસના પદાર્થોની એક લાંબી યાદી પ્રસ્તુત કરીને પ્રશ્નો કરે છે :
आकर्ण्य च भवेत्स्थिरं स्वान्तम् ।। १२ ।।
आलोक्य हि भवेत्स्थिरं स्वान्तम् ।। १३ ।।
स्वान्तं कथं भवेद्विरतम् ।। १४ ।।
रूपरसगन्धस्पर्शेयकृष्यते मनशलम् ।
प्रक्षुब्धनीरमध्ये पतितं यथा तरुणपर्णम् ।। १५ ।।
અહીં કવિ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરેના વિષયો બનેલા ભિન્નભિન્ન ભોગવિલાસોના પદાર્થોની એક સુદીર્ઘ યાદી રજૂ કરી પૂર્વપક્ષી દ્વારા દલીલ રજૂ કરાવે છે :
For Private and Personal Use Only
અહીં ઈન્દ્રિયોના વિલાસ માટેના પદાર્થી વચ્ચે રમમાણ મનુષ્યની તુચ્છતા અથવા પ્રભાવહીનતાનું સુંદર દર્શન પાણીના પ્રવાહ વચ્ચે તદાતા જતા પર્ણની ઉપમા દ્વારા કરાવે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ છીવિરચિત “વફર્યશત - મનોવૈજ્ઞાનિક અધ્યયન
કામદેવના પર્યાયો તથા તેમની વ્યુત્પત્તિ
સાથે સાથે કામદેવનાં જૂથ, પન્ન અને વર્વ એ ત્રણ નામો (કે પર્યાયો)ની વ્યુત્પત્તિ રજૂ કરીને કવિ માણસની તેની સામેની લાચારી (કે મજબૂરી)નું સુભગ દર્શન કરાવે છે :
मथ्नाति मनस्तस्मान्मन्मथ इत्युच्यते बुधैः कामः । मादयति च दर्पयति च तस्मान्मदनस्तथा च कंदर्पः ।। १६ ।।
અહીં પરંપરાગત નિક્તિ તો છે જ પણ સાથે કવિની મૌલિક સૂઝ પણ દેખાયા વિના રહેતી નથી.
જગતનો માણસ કામની પ્રકૃતિ અને પ્રવૃત્તિ જાણે છે. તેથી તેની દુર્જયતાનું પ્રતિપાદન કરતાં, પોતાની લાચારી દર્શાવતાં, તે તેની સાથે સમાધાન (કે સમાયોજન કે અનુકૂલન) સાધી લેવા શીખ આપતાં કહે છે :
दुःखं ददात्यतृप्तो दृष्टिविषयता कदापि नायाति । कथमेष विजेतव्यो बहुरूप्यपि सन्सदैव गतरूपः ।। १७ ।।
आनुकूल्यं हि साधीयः सुहृदानन सर्वदा । कुपितः शक्तिशाली यो जगदुन्मूलनक्षमः ।। १८ ।।
જગતના એક અત્યંત ઉચ્ચ કોટિના વ્યવહાર પટુ માણસની આ દલીલ છે. આવા માણસનું સમગ્ર જીવન આવાં વરવાં સમાધાનોની એક વરવી ગાથા જ છે ને !
અને પરાકાષ્ઠા તો આવે છે નિમ્નલિખિત દલીલમાં :
बहु स्यां प्रजायेयधातेत्यवोचत् कथं च प्रजाः स्युः सदा ब्रह्मचर्यात् ।। जगत्तूर्णमेतद् भवेत्काननाभम् यदि ब्रह्मचर्ये रताः सर्वलोकाः ।। १९ ।।
તદુપરાંત તે એવી પણ દલીલ કરે છે કે કામસેવન એ કાંઈ શાસ્ત્રવિરોધી વાત નથી. આથી તે પ્રશ્ન છે :
કરે
नियतिविरुद्ध कथन शास्त्राज्ञाविमुखतायुतं च तथा । कोऽनुन्मत्तः श्रुणुयात्कुर्याद्वा बतधरातले लोकः ।। २१ ।।
અહીં એક તથ્ય સરસ રીતે પૂર્વપક્ષી પ્રતિફલિત કરી શકે છે કે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ તો માત્ર ઉન્મત્તો જ જાય ? ડાહ્યા કે સમજુ નહીં ! વળી તેના ભાથામાં બીજું પણ એક દલીલબાણ છે. અહીં જો બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે તો કેવો મોટો અનર્થ થઈ જાય તેનું સચોટ પ્રતિપાદન કરતાં પૂર્વપક્ષી રજૂઆત કરે છે :
विच्छेदो जगतः स्याद्यदि पुरुषा ब्रह्मचर्यसक्ताः स्युः । मकरध्वजो हि तस्मात्सम्यगुपास्यो विनिश्चितैर्विबुधैः ।। २२ ।। આવી પરિસ્થિતિમાં કવિ રજૂઆત કરતાં કહે છે :
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકાલ
विस्तृतः पूर्वपक्षोऽयं चार्वाकादिमतः स्फुटः । सिद्धान्तस्थापनायैव स्वमत्यैष उदाहृतः ।। २३ ।।
આ પૂર્વપક્ષના સમર્થકો ચાર્વાકાંદિ છે. કવિએ આ પૂર્વપક્ષની રજૂઆત બ્રહ્મચર્ય-સિદ્ધાન્તની સ્થાપના કરવા માટે પોતાની રીતે કરી છે. બ્રહ્મચર્ય-સિદ્ધાન્ત-સ્થાપના
પૂર્વપક્ષના સમર્થકોના સિદ્ધાન્ત (કે કુબુદ્ધિ) વિષે જરાક કડવા લાગે તેવા શબ્દોમાં ખ્યાલ આપી દે છે : हेत्वाभासाविमूढा कुतर्कशतकलुषिता च विभ्रांता । शास्त्रविपर्यासपरा कुबुद्धिरेषा बनर्थपरिणामा ।।
પોતાના સિદ્ધાન્તની સ્થાપના કરતાં કવિ કહે છે કે માણસે દેહશક્તિની સહાયતાથી સંસારસાગરને તરવાનો છે. આથી દેહશક્તિમાં વૃદ્ધિ થાય એ માટે હૃદયપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. (૨૫)
આગળ ચાલતાં કવિ પ્રતિપાદન કરે છે કે જે માણસનું શરીર બળવાન હોય અને ઠંડી, ગરમી સહન કરવા શક્તિમાન હોય તે માણસ કઠિન કાર્યમાં પણ સફળ થાય છે. આ બાબતમાં કોઈ શંકા નથી (૨૬) વળી જેનું શરીર બળવાન અને હુર્તિવાળું હોય તે માણસ દુષ્કર કાર્યોમાં પણ દઢતાયુક્ત ઉત્સાહવાળો બની રહે છે. તેનું મસ્તિષ્ક નિર્મલ, અવ્યાકુલ અને રોગમુક્ત બની જાય છે. તેની બુદ્ધિ વિકાસ પામે છે અને વિદ્યા-ઉપાર્જન કરવા માટે યોગ્ય બની રહે છે. આમ જે માણસનાં શરીર, મસ્તિક અને બુદ્ધિ ત્રણેય સાધિત અને સુદઢ હોય તે પુણ્યશાળીની બધી ક્રિયાઓ એકદમ સફળતા પ્રાપ્ત કરી શકે છે. (ર૬-૨૨)
આને માટેનું સાધન દર્શાવતાં કવિ કહે છે - कारणमेकममोघं शक्तेर्गदितं महात्पमिः सकलैः । तद्ब्रह्मचर्यनाम्ना प्रथितं शास्त्रेषु रत्नतुल्याहम् ।। २९ ।।
ભોગવિલાસના વિષયો વિશે પોતાનું નિરીક્ષણ પ્રસ્તુત કરતાં કવિ કહે છે કે “તૃણાને વારંવાર શાન્ત કરવામાં આવે તો પણ તે વધતી જ જાય છે. આથી શાસ્ત્રો પરવશતાનો નિષેધ કરે છે. કવિ પ્રતિપાદન કરે છે કે સ્વાતંત્ર્યનું સુખ નિત્ય, વિપુલ અને ભયરહિત હોય છે. તેથી યોગીઓ તેને જ ઉત્તમ સુખ કહે છે. (રૂ૦-૩૨)
પોતાના સિદ્ધાન્તની સ્થાપના કરતાં કવિ દુશ્મનના પરંપરાગત બે પ્રકારો દર્શાવે છે - બાહ્ય અને આવ્યંતર, બીજી રીતે કહીએ તો પ્રકટ અને અદશ્ય (= અત્યંતસૂક્ષ્મ) (39)
પરંતુ માણસની કરુણાન્તિકા એ છે કે એ પેલા શત્રુઓને મિત્ર માની લઈને તેમની સાથે વ્યવહાર કરે છે. કવિ આ ભયસ્થાનનો નિર્દેશ કરતાં કહે છે :
यं मनुषे त्वं मित्र सौहार्दमिषेण सोऽस्ति ते शत्रुः । लालयति क्षणमेक दारुणकूपे निपातयति पश्चात् ।। ३४ ।। એક તુલના દ્વારા કવિ જગતના વિષયોપભોગોના ખતરનાકપણાનો ખ્યાલ આપે છે. તેઓ મિત્રના
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પ્રીતમલાલા નૃસિંહાલ કચ્છીવિરચિત વપર્યાપ્ત - મનોવૈજ્ઞાનિક અધ્યયન
बुद्धिर्दत्ता धात्रा सदसन्निर्णयकृते विवेकयुता ।
बुद्धिस्तस्मात्प्रथमा बुद्धिश्चरमा तथा सकलकार्ये ।। ३७ ।।
અંચળા હેઠળ શત્રુ જેવા છે. તેઓ એક ક્ષણ માટે સુખ આપે છે અને પછી ભયંકર કૂવામાં ફેંકી દે છે. ના માટે જરૂર છે વિવેકની. આ બારામાં કવિ કહે છે કે :
ભગવાને બુદ્ધિ સારાસારનો વિવેક કરવા માટે આપી છે. તેથી બધાં કાર્યોમાં શરૂઆતમાં કે અન્તે તેનો જ આશ્રય લેવો જોઈએ.
कामोऽतृप्तो जनयति द्वेषं क्रोधं तथा च मात्सर्यम् । चौर्यमसत्यं च तथा कापट्यं परप्रतारणार्थपरम् ।। ४० ।।
અતૃમ કામવાસનાથી ઉત્પન્ન થતા વિકારો
એક ઉચ્ચકક્ષાના મનોવિજ્ઞાનીની છટાથી કવિ અમ કામવાસનાને લીધે ઉત્પન્ન થતી વિકૃતિઓનો વિસ્તૃત રીતે ખ્યાલ આપે છે.
हृदयं नैष्कुर्ययुतं दयाविहीन विवेकरहितं च ।
अभिभवति गुणग्रामं कामावाप्त्युद्यतस्य पुरुषस्य ।। ४१ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विरोधः स्वकीयैः परैर्वैरभावः अशान्तिश्च चित्ते शरीरे तथार्तिः ।
अदाक्ष्यं स्वकार्येष्वनुत्साहजन्यम् भवेत्कामिनः कामविक्षिप्तवृत्तेः ।। ४२ ।।
૮૯
मानसमेतञपलं चपलतराणि च मनुष्यकरणानि । रोद्धव्यान्येतानि बुद्धया योगेन पूतया स्थिरया ।। ४८ ।।
અતૃમ કામવાસના આટલી ખતરનાક બની શકે છે, તેનો આ વિસ્તૃત ખ્યાલ આપણા મનીષી પાસેથી મળવો દુર્લભ છે. કવિએ માનવમનનાં ઊંડાણોમાં પ્રવેશ કરીને જાણે આ બધું લખ્યું હોય એમ નથી લાગતું ?
આવી વિષમ સ્થિતિમાં કવિ માર્ગ દર્શાવતાં કહે છે :
કવિ માને છે કે યોગથી પવિત્ર થયેલી સ્થિર બુદ્ધિ દ્વારા ચંચળ મન અને ઈન્દ્રિયોને કાબુમાં રાખવાં એ જ ઉપાય છે.
બ્રહ્મચર્યનો પ્રભાવ અને ગૌરવ
દેવના અમરત્વ અને નિર્જરત્વનું ઉત્પત્તિસ્થાન તેમનું બ્રહ્મચર્ય છે, એમ દર્શાવતાં કવિ કહે છે
देवा बभूवुरमराः किल निर्जराश्च ।
तक्वद्ब्रह्मचर्य जनितं फलमेतदुक्तम् ।। ४९ ।।
આવા બ્રહ્મચર્યનું ગૌરવગાન કરતાં કવિ ગાય છે :
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
સી. વી. ઠકરાલ
प्रशस्तं वतं ब्रह्मचर्य वतेषु स्मृतौ दिष्टमेतत्स्फुटं मानवानाम् । भवेत्तेजसो हानिरित्यादि शब्दैः वतं ह्येतदाज्ञापितं योगशास्त्रे ।। ५० ।।
આગળ ચાલતાં કવિ ગૃહસ્થાશ્રમ માટે અન્ય શાસ્ત્રોની શીખ દર્શાવતાં કહે છે : प्रजातन्तुविच्छेदरोधाय नूनम् गृहस्थाश्रमं नेन्द्रियाणां सुतृप्त्यै । समादिश्यवाक्यैः सुशास्त्राणि तानि विधि ब्रह्मचर्य वदन्ति प्रकामम् ।। ५१ ।।
પ્રગતિનું મા એવચ્છ :- એ ઉપનિષદ્ વાકયને કવિએ પોતાની રીતે ઢાળીને ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ છે, એ વાતનું સુંદર પ્રતિપાદન કર્યું છે. ધવંતરિ, સુશ્રુત, ચરક આદિ આયુર્વેદવિશારદોએ પણ બ્રહ્મચર્યનો મહિમા ગાયો છે.
ભર્તુહરિનો દાખલો
કવિ માને છે કે રસજ્ઞ રાજા ભર્તુહરિએ સુખની પ્રાપ્તિ યોગમાં જ કરી હતી : राजा धनी सकलशक्तिसमृद्धिशाली आवेष्टितः शशिमुखीभिरसौ रसज्ञः । त्यक्त्वा सुखं विषयजं सुलभं सुपूर्णम् योगं हि भर्तृहरिराश्रितवान्सुखाय ।। ५४ ।।
શૃંગારશતકના ઉગાતાની વૈરાગ્યશતક સુધીની વિચારયાત્રાનું કેટલું માર્મિક આલેખન !
આરોગ્ય બ્રહ્મચર્ય પર આધારિત છે
આરોગ્યના પાયામાં બ્રહ્મચર્ય રહેલું છે, એવું પ્રતિપાદન કરતાં કવિ કહે છે :
बुद्धिजन्यं सुखं श्रेयो विषयोत्थात्सुखात्परम् । बुद्धिरारोग्यजन्या स्यादारोग्यं ब्रह्मचर्यजम् ।।
કવિ આગળ ચાલતાં દર્શાવે છે કે પાશ્ચાત્ય લોકોએ પ્રબોધેલું સુપ્રજનનશાસ્ત્ર (Eugenics) આ જ સિદ્ધાન્ત પર રચાયેલું છે. આપણને આશ્ચર્ય થાય એ રીતે કવિએ અર્થશાસ્ત્રવેત્તા માલ્યુસનો હવાલો પણ પોતાના સિદ્ધાન્તના સમર્થનમાં આપ્યો છે :
સુપ્રજનનશાસ્ત્રનો સારાંશ
यदि जनको जननी च स्यातां बलिनावुभौ तथारुग्णौ । अपत्यमपि जायेत सर्वेन्द्रियसौष्ठवेन युक्ततरम् ।। ५८ ।। प्रजा या भवेद्वयक्तिभिः सुप्रपन्ना शरीरेण बुद्ध्या दृढाभिगुणैश्च । भवेत्साग्रगण्या प्रजानां समूहे यतो व्यक्तयोऽगानि सन्ति प्रजानाम् ।। ५९ ।।
અહીં સારી પ્રજા માટે પણ બ્રહ્મચર્યનું પાલન આવશ્યક શરત છે, એવું પ્રતિપાદન કવિ સફળ રીતે કરી શકયા છે. સમાજ વ્યક્તિઓનો બનેલો છે, એમ દર્શાવવામાં કવિનું સમાજશાસ્ત્રીય જ્ઞાનવિષયક પાસું
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત “રક્ષવર્ધશત – મનોવૈજ્ઞાનિક અધ્યયન
પ્રકટ થાય છે. અહીં સંસ્કૃતના કવિની આધુનિકતાનું આપણને દર્શન થાય છે.
દૌર્બલ્યનાં પરિણામો
કવિ દર્શાવે છે કે - रोगाश्च शोका विविधाश्च चिन्ताः द्वेषश्च रागश्च दरिद्रता च । पापानि विध्वंसकराणि सर्वाण्येतानि दौर्बल्यफलानि लोके ।। ६० ।।
અહીં રહેલું કવિનું સમાજશાસ્ત્રીય નિરીક્ષણ આત્મનિરીક્ષણ કરવા પ્રેરે તેવું મર્મસ્પર્શી છે. જાણે કે કવિ માને છે કે રોગ, શોક, ચિન્તા, દ્વેષ આદિ અવગુણો બ્રહ્મચર્યના અભાવને જ આભારી છે. આથી કવિ સુજનન વિષયે પ્રયત્ન કરવા શીખ આપે છે અને વચન આપે છે કે ભગવત્કૃપાથી દેશોદય થશે. દુર્બલતાનાં દુષ્પરિણામો
કવિ દુર્બળતાને જ ભોગવિલાસનું પરિણામ માને છે અને તેનાં આનુષંગિક પરિણામો તરફ અંગુલિનિર્દેશ કરતાં કહે છે
पश्यामोऽनुदिनं जनाः परिवृताः स्वापत्यकैर्दुर्बलैः कर्तुं दैहिकमल्पमात्रमपि ते कर्माक्षमाः सर्वथा । दीना रोगशतैः प्रप्रीडिततरा दारिययुक्तास्तथा एतेषां खलु कल्पवृक्षसदृशं स्याद्ब्रह्मचर्यवतम् ।। ६३ ।।
નબળાં અને રોગગ્રસ્ત બાળકોવાળાં માતાપિતાની કરુણ દશાનું અહીં કેટલું હૃદયસ્પર્શી શબ્દચિત્ર કવિએ ૨જૂ કર્યું છે ? આધુનિક અર્થશાસ્ત્રીની છટાથી કવિ મર્યાદિત ભૂમિ અને મર્યાદિત અનાજપુરવઠાની પણ વાત કરે છે. સાથે સાથે એમ પણ દર્શાવી દે છે કે જો પ્રજામાં વૃદ્ધિ થાય તો એ ઈષ્ટ નહીં થાય.
કવિ એક ભવિષ્યવેત્તાની છટાથી પ્રજાના નૈતિક અધ:પતનની પણ આગાહી કરી દે છે : दारुणजीवनकलहा यादवतुल्यानि घोरयुद्धानि । प्रभवन्ति यदा शस्यादिखाद्यवस्तूनि दुर्लभानि स्युः ।। ६५ ।। बुभुक्षितः कि न करोति पापम् क्षीणा नरा निष्करुणा भवन्ति । सत्यं कवेर्वाक्यमिदं प्रमाणम् न मोघवाक्याः कवयः प्रसिद्धाः ।। ६६ ।।
કવિ માને છે કે વૈરાગ્યના શસ્ત્રદ્ધારા ઈન્દ્રિયોના વેગને કાબૂમાં રાખી શકાય છે. કવિના શબ્દો છે :
वैराग्यशस्त्रं निशित समर्थ योगेन युक्तं सकलार्थदेन । वश्यं करोतीन्द्रिय वेगमेनम् दुष्टं यथा सारथिरश्वमाशु ।। ७० ।।
યોગયુક્ત વૈરાગ્ય બધા અર્થો સાધી આપનાર બની રહે છે, એવું કવિનું પ્રતિપાદન સરસ રીતે અહીં કરવામાં આવ્યું છે. ઉપમા અલંકાર પણ અસરકારક અને ઔચિત્યપૂર્ણ બન્યો છે.
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨
www.kobatirth.org
वैराग्यं किं कथं साध्यं तद्भवेद्ब्रूहि सत्वरम् ।
योगाभ्यासं कथं कुर्यां विधिनाहं जितेन्द्रियः ।। ७२ ।।
આવું પ્રતિપાદન કર્યા પછી કવિ નાટકીય રીતે પૂર્વપક્ષીના મુખમાં નીચેનો પ્રશ્ન મૂકે છે ઃ
પૂર્વપક્ષીનો પ્રશ્ન
હવે સિદ્ધાન્તીને પૂર્વપક્ષી પર જય મેળવી લીધો છે. પોતાનો સિદ્ધાન્ત સાચો છે, એ વાત તેઓ પૂર્વપક્ષીને ગળે ઉતરાવી શકયા છે. આવો વિજિત પૂર્વપક્ષી સિદ્ધાન્તીને સાધ્ય સિદ્ધ કરવા માટેના સાધન વિષે સ્પષ્ટતા કરવા વિનવે છે.
કવિ પણ એક સમર્થ પુરાણીની રીતે સ્પષ્ટતા કરે છે. રાગની નિષ્ફલતા વિષે નિર્દેશ કરતાં કવિ ગાય
છે ઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनित्यं शरीरं जगत्स्वप्नतुल्यम् असत्यास्तथा वर्जनीयाः पदार्थाः ।
यदचैव दृष्टं न तच्छ्वोऽस्ति वस्तु भवेत्कस्य रागः पयोबुदबुदेषु ।। ७५ ।।
આગળ ચાલતાં કવિ સાંસારિક પદાર્થીમાંથી પ્રામ થતા સુખની કલ્પનાની વ્યર્થતા પણ દર્શાવે છે ! सुखमस्मात्स्यात्साध्यं यदि तेल स्यात्समुद्रसिकतासु ।। ७६ ।।
આમ રેતીમાંથી તેલ કાઢવાની કલ્પના જેવી આ વ્યર્થ કલ્પના છે, એવું કવિ સચોટ રીતે પ્રતિપાદન કરે છે અને કહે છે કે સર્વસિદ્ધિ આપનારી આ ભાવનાનો અભ્યાસ કામક્રોધભયોગને શિથિલ કરવા માટે સંયમી માણસે કરવો જોઈએ. માણસની હાસ્યાસ્પદ પરિસ્થિતિનું શબ્દચિત્ર રજૂ કરતાં કવિ કહે છે કે તે એક સુખની પાછળ દોડે છે અને હાંફી જાય છે. એકાદું સુખ પ્રાપ્ત થયું હોય કે ન થયું હોય ત્યાં જ તે બીજાની પાછળ પડી જાય છે. આ પ્રયત્નોની વ્યર્થતા વિષે સાધકે નિર્જન સ્થળે બેસીને વિચાર કરવો જોઈએ. કવિ વચન આપે છે કે જો આમ કરવામાં આવે તો ટૂંક સમયમાં જ સુખશાન્તિ આપનારી વૈરાગ્યસિદ્ધિ મળે છે,
निरोधो मनसः प्रोक्तो योगोऽसौ शास्त्रसंमतः ।
तस्मात्क्रोधश्च कामश्च वशीभवत आशु वै ।। ८० ।।
સી. વી. ઠકરાલ
આગળ ચાલતાં કવિ યોગની સમજૂતી આપે છે ! અને તેના દ્વારા ક્રોધ અને કામને વશ કરી શકાય છે, એવું પ્રતિપાદન કરતાં કહે છે :
-
योगश्चित्तवृत्तिनिरोधः એ પરંપરાગત પરિભાષાને કવિ પોતાના શબ્દોમાં ઢાળે છે અને તેની ઉપયોગિતાનો નિર્દેશ કરતાં કહે છે કે તેના દ્વારા ક્રોધ અને કામને વશમાં લઈ શકાય છે.
આ યોગ કેવી રીતે સાધવો
આ યોગસાધનાની પ્રક્રિયા દર્શાવતાં કવિ કહે છે :
श्वासं दीर्घं समादाय शान्तेन मनसा स्थिरम् । कंचित्कालं नियम्यैनमुत्सृजेत्तं शनैः शनैः ।। ८१ ।।
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત “વહુવર્યશતજ - મનોવૈજ્ઞાનિક અધ્યયન
૯૩
પ્રાણાયામ દ્વારા આ યોગસાધના કરી શકાય છે, એવું પ્રતિપાદન કર્યા પછી કવિ આ સાધનામાં કોનું ધ્યાન ધરવું તે વિશે વાત કરે છે :
सत्यमेकं शिवं शान्तं नित्यं ज्योतिर्मयं तथा । ध्यायेदात्मानमन्तःस्थं विश्वात्मायमिति स्मरन् ।। ८२ ।।
આ પ્રકારની યોગસાધનાની ફલશ્રુતિ દર્શાવતાં કવિ નિર્દેશ કરે છે કે તેથી ૧. પાપનો નાશ થાય છે, ૨. કામ, ક્રોધ તથા ભય નાશ પામે છે, ૩. બુદ્ધિની સ્થિરતા સધાય છે, ૪. મનની શુદ્ધિ સાધી શકાય છે.
આ રીતે સાધવામાં આવેલી સદસવિવેકબુદ્ધિ મોટા માનસબલ સાથે જોડાઈને કઠિન કાર્યોને પણ સાધી શકે છે અને સાધક કર્મયોગમાં રત, લોકસંગ્રહતત્પર, સ્વતંત્ર અને બંધનમુક્ત થઈ જાય છે. વળી આ સાધનાથી માયાનું મૂળ જ નાશ પામે છે અને પરમ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આગળની સિદ્ધિઓનો નિર્દેશ કરતાં કવિ કહે છે : शरीरं भवेद्विश्वकर्तुविभूति: जगञ्चापि दृश्येत तस्यैव लीला । न शोको न चिन्ता भयं वापि कस्मात् परब्रह्मणैक्यं भवेद्यस्य दृष्टम् ।। ८७ ।। પરંતુ કવિ વસવસો વ્યક્ત કરતાં કહે છે કે કમભાગી મનુષ્યો ઈન્દ્રિયમિ માટે દોડાદોડી કરે છે.
બ્રહ્મચર્ય અને જ્ઞાનની ફલશ્રુતિ
ગ્રંથસમામિમાં કવિ પ્રસ્તુત વિષયની ફલશ્રુતિ રજૂ કરે છે. ટૂંકમાં તેનું અવલોકન કરીએ તો
વ્રવક્તવેડૂ: +ાતરોsfપ || ૨૦ || ब्रह्मचर्याद्भवेद्प्राज्ञो मूर्योऽपि ।। ९१ ।। ब्रह्मचर्या भवेत्स्वस्थो रुग्णोऽपि ।। ९२ ।।
કવિની નમ્રતા
સમામિમાં કવિ નમ્રતાપૂર્વક રજૂઆત કરે છે કે : रहस्यं मुनीनामिदं यत्नसाध्यम् स्वमत्या समुद्घाटितं वर्ततेऽत्र । नवीनं न किचिन्मया प्रोक्तमस्मिन् भवत्येतदस्मज्जनानां सुखाय ।। ९३ ।।
બ્રહ્મચર્યપાલનના ઉજ્જવલ ઉદાહરણો
અત્તમાં કવિ કેટલાક મહાનુભાવોનો તેમના બ્રહ્મચર્ય માટે નિર્દેશ કરે છે અને વંદન કરે છે :
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૪
૧.
रामतीर्थविवेकानंदाभिधौ स्वामिनावुभौ समर्थो रामदासश्च ज्ञानी ज्ञानेश्वरस्तथा ।। ९५ ।। गुरूनेतांस्तथान्यांथ शास्त्रकारांस्तमोऽपहान् । वन्दे वन्दे पुनर्वन्दे शिरसाहं समाहितः ।। ९६ ।।
૨.
૩.
અન્તમાં ભગવાન કૃષ્ણને નમન કરીને કવિ બ્રહ્મચર્યશતકની પૂર્ણાહુતિ કરે છે.
આ શતકની પૂર્ણાહુતિ પછી કવિ કેટલાંક પ્રકીર્ણ સુભાષિતો આપે છે. તેમના વિષયવસ્તુની યાદી કરીએ
તો -
૪.
૫.
૬.
www.kobatirth.org
૭.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
સી. વી. ઠકરાલ
બધાં શાસ્ત્રો એક જ હેતુથી પ્રવૃત્ત થયેલાં છે. તે છે ભયનિવૃત્તિ અને અભયપ્રાપ્તિ (૦૬-૦૨) જગત વિષે કવિનું ચિંતન (૨૨-૨૬)
જગતના પદાર્થોનો આનંદ માણતાં માણતાં મનુષ્યનું સો વર્ષનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મૃત્યુની બાબતમાં અબુધ અને વિજ્ઞાનની વચ્ચે થોડુંક પણ અંતર નથી. (૬૭-૬૮)
આપણે બાળકો જેવા અજ્ઞાન છીએ ૨-૦૦
અરણ્યનું શરણ શાન્તિપ્રદ છે. (૧૬-૧૧)
શાન્ત મનથી વિચાર કરવાનો અનુરોધ કે આ જગતમાં વિશ્વયુત્રના યુતિ કેટલા મનુષ્યો છે ? (૧૬)
જગતના મનુષ્યો કામરોગથી પીડિત, ધનાશારહિત, પુત્રાર્થી છે. તેમને હણવા માટે કાલ હથિયાર ઉગામીને તૈયાર જ છે ? છા
જ્ઞાન આપનાર અને અંધકારનો નાશ કરનાર શક્તિને પ્રણામ કરીને કવિ આ શતક અર્પણ કરે છે અને પોતાની જાતને તૃષિતો મીનોઽમ્યાં નતવિહિત તરીકે વર્ણવે છે (૧૮-૧૧) અંતિમ શ્લોકમાં કવિ પોતાના રાજા, સમ્રાટ, સંસ્કૃતવાણી અને ભૂમિભારતીનો જય ઇચ્છી ગ્રંથની સમાપ્તિ કરે છે ઃ
जयतु जयतु कीर्त्या श्रीतुकोजीनरेन्द्रः जयतु जयतु सम्राट् पंचमज्योर्जनाम्ना ।
जयतु जयतु वाणी संस्कृता दिव्यरूपा जयतु जयतु भूमिर्भारती मातृतुल्या ।। १२० ।।
For Private and Personal Use Only
આ શતકમાં પ્રાયઃ પ્રચલિત છંદોનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, અર્થાન્તરન્યાસ, સ્વભાક્તિ વગેરે અલંકારોનો વિનિયોગ રસપ્રદ બની રહ્યો છે, નવું પ્રતિપાદન ન હોવા છતાં શૈલીનું આકર્ષણ મહત્ત્વપૂર્ણ બની રહે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રઘુદેવકૃત ‘મુક્તિવાદ'
૧.
નોંધણીક્રમાંક : ૯૧૩૫
પત્ર : ૧૨
ગ્રંથસંખ્યા : ૨૫૦ આશરે
પરિમાણ : ૨૨ × ૯ સે. મી. લિપિ : દેવનાગરી
ભાષા : સંસ્કૃત
ભારતીય દર્શનોમાં ન્યાયશાસ્ત્ર અગત્યનું સ્થાન ધરાવે છે. તેમાં પણ ન્યાય તેની આગવી ભાષાગત શૈલી, ખંડન-મંડન પરંપરા અને વાદગ્રંથોથી સમૃદ્ધ છે. આ શાસ્ત્રનાં પ્રમુખ એવા આચાર્યો ગંગેશ, રઘુનાથ શિરોમણિ, જયદેવ, વિશ્વનાથ ન્યાયપંચાનન, ગદાધર વગેરેનું પ્રમુખ યોગદાન રહ્યું છે. આ સિવાયના પણ કેટલાક આચાર્યોનાં નામ હજુ પણ તેમના ગ્રંથોની હસ્તપ્રતોમાં છૂપાયેલાં છે. તેમાના એક રઘુદેવ ભટ્ટાચાર્યનું પણ નવ્યન્યાયક્ષેત્રે અગત્યનું યોગદાન રહેલું છે. તેમના જીવન અને કૃતિઓ અંગેનો અભ્યાસ અને તેમના ‘મુક્તિવાદ’ નામના વાદગ્રંથનો પ્રથમવાર સંપાદન કરવાનો પ્રયત્ન આ શોધલેખમાં કરવામાં આવ્યો છે. તેમના અંદાજે ૨૦ ઉપરાંત મૂળ ગ્રંથો અને ટીકાઓમાં ‘મુક્તિવાદ' અદ્યાવધિ અજ્ઞાત અને અપ્રકાશિત છે. આ ગ્રંથની ફક્ત એક જ હસ્તપ્રત વડોદરાનાં પ્રાઅવિદ્યામંદિરમાં ઉપલબ્ધ છે. તેના આધારે આ કૃતિનું સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે.
પોથીનો પરિચય :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રજાપતિ*
સાધન : કાગળ
સ્થિતિ : સંપૂર્ણ, પત્ર નં. ૧, ૨ વિક્ષત રચના કાળ, લેખનકાળ : ઉલ્લેખ નથી લેખન : વાંચી શકાય તેવું
લહિયો : શ્રીધર ગુર્જર
વિપિકાર :
ગ્રંથના અંતમાં પોતાનો પરિચય આપતા લિપિકાર કહે છે : ગુર્નરોપનામ શ્રીધરચાય તેવુઃ । ગુર્જર એવા ઉપનામ પરથી એવું અનુમાન કરી શકાય કે લિપિકાર ગુજરાતનો હશે.. વળી આ ગ્રંથની એકમાત્ર હસ્તપ્રત પણ ગુજરાતમાંથી જ ઉપલબ્ધ થાય છે. હરિરામકૃત ‘મુક્તિવાદવિચાર’નાં સંપાદક શ્રી જગદીશચંદ્ર ભટ્ટાચાર્ય ભૂમિકામાં એવું મંતવ્ય આપે છે કે રઘુદેવ ભટ્ટાચાર્ય બંગાળના હોવા છતાં અધ્યાપન કાર્ય માટે અન્ય પ્રદેશોમાં પણ ગયા હોવાનો સંકેત મળે છે. ગુજરાતના ડભોઈના શ્વેતાંબર સંપ્રદાયના જૈનમુનિ યશોવિજયગણી ‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૯૫-૧૦૮.
પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ પ્રચલિત આ ઉપનામ સ્થળનામ સૂચવે છે. મહારાષ્ટ્રમાં આ ઉપનામવાળાં લોકો પણ કોઈ કારણસર ગુજરાતમાંથી જ સ્થળાંતર થયા હોય અને છતાં આ ઉપનામ જાળવી રાખ્યું હોય એવી સંભાવનાને નકારી ન શકાય.
For Private and Personal Use Only
Bhattacharya Jagadishchandra, Muktivadavicāraḥ of Hariram Tarkavagisa with the Com. Muktilaksi, Sanskrit College, Calcutta, 1959, p. xv.
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૬
(૧૬૦૮-૧૬૮૮ ઈ.સ.) તેમના અષ્ટસાહસીવિવણમાં રઘુદેવનો ઉલ્લેખ કરે છે. આ સમગ્ર માહિતીના આધારે આ ગ્રંથની નકલ ગુજરાતમાં થઈ હશે અને લિપિકાર પણ ગુજરાતનો હશે એવી ધારણાને સમર્થન મળે છે.
હસ્તપ્રતના હાંસિયામાં કરેલા સુધારા અને ઉમેરા લહિયાની સભાનતા જરૂર સૂચિત કરે છે, પરંતુ, આખીય હસ્તપ્રતમાં જોડાક્ષરમાં અડધા 'ચ'નો લોપ અને અવગ્રહનો અભાવ તો છે જ, ઉપરાંત, ખૂટતા અક્ષરો પણ તેની થોડી બિનકાળનો નિર્દેશ કરે છે.
www.kobatirth.org
ગ્રન્થકર્તા રહ્યુદેવ ન્યાયાલંકાર :
મુક્તિવાદના કર્તા ૫દેવ ભટ્ટાચાર્ય ગંગેશોત્તર સમયના એક વિશિષ્ટ તૈયાયિક છે. ન્યાયશાસ્ત્રમાં તેમનું અગત્યનું યોગદાન હોવાને કારણે સંભવતઃ તેમને 'ન્યાયાલંકાર' એવી પદવી મળી છે. તેમના જન્મના સ્થળ “સમય વિશે કે તેમના માતા-પિતા વિશે કે અન્ય કોઈપણ વ્યક્તિગત માહિતી પ્રાપ્ય નથી. પરંતુ તેઓ હરિરામ તર્કવાગીશનો શિષ્ય અને ગદાધર ભટ્ટાચાર્યના સહાધ્યાયી તરીકે ઓળખાય છે. દેવ પોતે તેમના 'સન્યાસU' ગંધની પુષ્પિકામાં લખે છે કે તે મહામહોપાધ્યાયશ્રીવિગોશમા4શિષ્યાયુદેવઋતદ્રવ્યસારસપ્રદઃ ।' તેમના જ અન્ય ગ્રંથ નબ્લાવિવેચનના પ્રારંભમાં રઘુદેવ કહે છે :
૩.
ભટ્ટાચાર્ય ઉપનામ પરથી અને ગુરુ હરિશમ તેમ જ સહાધ્યાયી ગદાધર બંગાળના હોવાને કારણે દેવ પણ બંગાળના બ્રાહ્મણ હોવાનું સ્પષ્ટ થાય છે. અહીં નોંધપાત્ર અને રસપ્રદ મુદ્દો એ છે કે New Catalogue Catagorum માં રઘુદેવને હરિરામના શિષ્ય ઉપરાંત પુત્ર તરીકે પણ ઓળખાવ્યા છે. પરંતુ તેનું કોઈ પ્રમાણ પ્રાપ્ય નથી. તેમના અન્ય ગ્રંથોની હસ્તપ્રતોમાં રઘુદેવ શર્મા અને રઘુવીર એવા પણ નામો મળે છે. ઉમેશ મિશ્ર,પ સતીશચંદ્ર વિદ્યાભૂષણ અને ગોપીનાથ કવિરાજ રઘુદેવને હિરરામના ફક્ત શિષ્ય તરીકે જ ઓળખાવે છે.
૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રઘુદેવના સમકાલીન ગદાધર ભટ્ટાચાર્યને બંગાળમાં ખૂબ પ્રસિદ્ધિ મળી છે, પરંતુ બંગાળમાં તેટલી પ્રસિદ્ધિ રઘુદેવની નથી. તેનું કારણ એ લાગે છે કે તેમણે એકમાત્ર બંગાળને તેમની કર્મભૂમિ ન બનાવી પરંતુ
૫.
શ્વેતા પ્રજાપતિ
शिवं प्रणम्य तत्पश्चात्तर्कवागीश्वरं गुरुम् । क्रियते रघुदेवेन नञर्थस्य विवेचनम् ॥*
૨. Vidyabhusan, Satis Chandra, A History of Indian Logic, Motilal Banarsidass, Delhi, 1978, p. 220.
૬.
૭.
For Private and Personal Use Only
હસ્તપ્રત ક્રમાંક નં ૨૬૨૪૯, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા.
હસ્તપ્રત ક્રમાંક નં - ૧૬૧૪, પ્રાથાિમંદિર, વડોદરા.
Mishra Umesh, History of Indian Philosophy, Part II, Allahabad, 1966, pp. 443-445. Vidyabhusan, Satis Chandra, op.cit., p. 479.
Kaviraj, Gopinath, Gleanings from the History and Bibliography of the Nyaya-Vaisesika Literature, pp. 72-73.
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રઘુદેવકૃત “મુક્તિવાદ'
અધ્યયન-અધ્યાપન કાર્ય માટે તેઓ ભારતભરના જુદા જુદા પ્રાંતોમાં પરિભ્રમણ કરતા રહ્યા. અને કદાચ તેથી જ તેમના ગ્રંથોની હસ્તપ્રતો ભારતના લગભગ બધા જ પ્રદેશોમાંથી મળી આવે છે.
કાવ્યવિલાસ'ના રચયિતા ચિરંજીવી ભટ્ટાચાર્ય(રામદેવ) રઘુદેવ ભટ્ટાચાર્યને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે અને સ્તુતિ કરતા કહે છે :
इमौ भट्टाचार्यप्रवररघुदेवस्य चरणौ
शरण्यौ चित्तान्तनिरवधि विधाय स्थितवतः । किमन्यैर्वाग्देवीप्रमुखमरवभाजां प्रभजनैः
परिस्फूत्यैवाचाममृतलहरीनिर्झरजुषाम् ।।' રઘુદેવ ભટ્ટાચાર્યનો ચોક્કસ સમય નિશ્ચિત કરવો મુશ્કેલ છે. છતાં તેઓ ગદાધરના સમકાલીન હોવાથી ૧૭મી સદીના મધ્યભાગમાં થયા હશે એમ કહી શકાય. યશોવિજયગણી, જે રઘુદેવનો ઉલ્લેખ કરે છે તેઓ ઈ.સ. ૧૬૦૮-૧૬૮૮માં થઈ ગયા. રઘુદેવના શિષ્ય ચિરંજીવી ભટ્ટાચાર્યનો સમયનિર્દેશ ઈ.સ. ૧૭૦૩નો મળે છે.૧૦ રઘુદેવના સમયનિર્દેશ અંગે વધુ રસપ્રદ માહિતી આપતાં ઉમેશ મિશ્ર અને ગોપીનાથ કવિરાજ જણાવે છે કે સરસ્વતીભવન પુસ્તકાલય, બનારસમાં સચવાયેલી રઘુદેવકૃત “કુસુમાંજલિકારિકા-વ્યાખ્યા'ની પ્રત મહાદેવ પંતમકરે ઈ.સ. ૧૬૫૭માં લખેલી અને તેમાં રધુદેવના હસ્તાક્ષર પણ કરેલા છે. આ પુરાવો નક્કર છે અને તેથી ૧૭મી સદીના મધ્યભાગ રઘુદેવના સમય તરીકે નક્કી કરવામાં કશો વાંધો જણાતો નથી.
રઘુદેવ ન્યાયાલંકારે ન્યાયશાસ્ત્ર ઉપરાંત ધર્મશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રમાં પણ ગ્રંથો લખ્યા છે. પરંતુ મુખ્યત્વે તેઓ એક નૈયાયિક તરીકે વધુ ખ્યાતિ ધરાવે છે. ન્યાયશાસ્ત્રમાં તેમણે અનેક વાદગ્રંથો અને ટીકાઓની રચના કરી છે. તેમના ગ્રંથોની જે સૂચિ સામાન્યપણે મળે છે તે મુજબ તેમણે રચેલા ગ્રંથો આ પ્રમાણે છે :૧૩ મૂળગ્રંથો તર્કવાદ
૭. અનુમિતિપરામર્શવિચાર આકાંક્ષાવાદ
૮. સામગ્રીવિચાર આત્મપ્રત્યક્ષવાદ
૯. પ્રતિયોગિજ્ઞાનકરણતાવિચાર ઈશ્વરવાદ
૧૦. વિશિષ્ટવૈશિબોધવિચાર પ્રાગભાવવિચાર
૧૧. ઉત્સર્ગબોધકવિખંડન વિષયતાવિચાર
૧૨. દ્રવ્યસારસંગ્રહ
૧૩. નવીનનિર્માણ Sharma, Bafuknath, Kāvyavilāsa of Chiranjiva Bhattacharya, Benares, 1925, p. 12. Vidyabhusan, op.cit., p. 217.
Ibid, p. 483 ૧૧. Misra, Umesh, op.cit., p. 443 92. Kaviraj, Gopinath, op.cit., p. 73 93. Aufrecht, Theodor, Catalogus Catalogorum, Part I, 1962, p. 482.
૯.
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૮
ટીકાઓ
૧.
નખ્વાદિવવેચન
૨. આખ્યાતવાડીકા
3.
www.kobatirth.org
૧૫.
૪.
૫.
૬.
પદાર્થખંડનવ્યાખ્યા
તત્ત્વચિંતામણિગૂઢાર્થદીપિકા નિરુક્તિપ્રકાશ
ન્યાયકુસુમાંજલિકારિકાવ્યાખ્યા
પરંતુ આ સૂચિ પરથી સ્પષ્ટ થાય છે તેમ રધુદેવના મુક્તિવાદનો ઉલ્લેખ કયાંય થયો નથી. ફક્ત Aufretchના Catalogus Catalogurum માં આ ગ્રંથનો નિર્દેશ તેના કર્તાના નામ વગર થયેલ છે અને તેની એક જ નક્લ કલકત્તા સંસ્કૃત કોલેજની લાઈબ્રેરીમાં છે પરંતુ ત્યાંના ઓફિસ ઈન-ચાર્જનો જણાવ્યા અનુસાર ત્યાં આ નામની કોઈ પોથી નથી. બનારસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના Catalogue of Sarasvirvin, Vol. VIII અનુસાર આ ગ્રંથની બે નકલ (ન. ૩૦૩૦૩, ૩૧૯૫૧) હોવાનો નિર્દેશ મળ્યો પરંતુ, ત્યાં પણ આ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. New Catalogues Catalogpur માં ' અને 'મ' વાળા વિભાગ હજુ પ્રકાશિત થયા નથી પરંતુ પત્રવ્યવહારથી જાણવા મળે છે કે આ હસ્તપ્રત હજુ અપ્રકાશિત છે અને તેની એકમાત્ર પ્રત પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરામાં છે, જે માહિતી uretch પાસેથી મળતી નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રજાપતિ
ન્યાયશાસ્ત્રનાં આ અને અન્ય કેટલાય અજ્ઞાત ગ્રંથો ઉપરાંત રઘુદેવે ધર્મશાસ્ત્રને લગતો વિસરાયા નામનો ગ્રંથ લખ્યો છે.૧૪ તેમણે ‘કાવ્યપ્રકાશ' ઉપર ‘કારિકાર્થ-પ્રકાશિકા' નામની ટીકા લખી છે.૧૫
આમ જોઈ શકાય છે કે રઘુદેવ ભટ્ટાચાર્યે ઘણા ગ્રંથો દ્વારા નવ્યન્યાયશાસ્ત્રને સમૃદ્ધ કર્યુ છે. તે ક્ષેત્રમાં મૂળગ્રંથો અને ટીકાઓ સહિત ૨૦ થી વધુ ગ્રંથો ઉપલબ્ધ હોવા છતાં મોટાભાગના અપ્રકાશિત અને અજ્ઞાત છે. આ ઉપરાંત ધર્મશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર પરના તેમના ગ્રંથો પણ અપ્રકાશિત છે. રઘુદેવના ‘મુક્તિવાદ’, ‘ઈશ્વરવાદ', ‘અનુમિતિપરામર્શવિચાર', ‘આકાંક્ષાવાદ' વગેરે ગ્રંથોના અભ્યાસ પરથી જણાય છે કે તેમની વધુ પડતી કિલષ્ટ શૈલી અને પારિભાષિક શબ્દોના કારણે કદાચ તેમના ગ્રંથોનો અભ્યાસ અઘરો થઈ પડે છે. તેમના સહાધ્યાયી અને સમકાલીન ગદાધર ભટ્ટાચાર્યને વધુ ખ્યાતિ મળી જ્યારે રઘુદેવ તેમની સરખામણીમાં અજ્ઞાત રહ્યા. આ માટે તેમની વધુ પડતી ક્લિષ્ટ શૈલી જ જવાબદાર છે એમ લાગે છે. અન્યથા તેમના ગ્રંથોની ગુણવત્તા અને સંખ્યાને ધ્યાનમાં લેતા જણાય છે કે તેઓ પણ ગદાધર ભટ્ટાચાર્ય કે તે સમયનાં અન્ય આચાર્યો જેવી જ વિદ્વત્તા ધરાવે છે.
ગ્રંથનો પરિચય
આ એક વાદ ગ્રંથ છે. ગ્રંથકાર શ્રીયુદેવ આ ગ્રંથમાં વિવિધ દાર્શનિકોના મુક્તિવિષયક વિચારોનું ઉપસ્થાપન કરી તેનું મૂલ્યાંકન કરે છે. નવ્યન્યાયની વિશિષ્ટ લક્ષણશૈલી દ્વારા મુક્તિનું એક પરિષ્કૃત લક્ષણ આપવાનો યુદેવે પ્રયત્ન કર્યો છે. ગ્રંથના પ્રારંભમાં ગુરુ હરિરામની જેમ ઉદયનાચાર્યને ન્યાયસુમાંજલિ'માં આપેલ મુક્તિના આવો દુનિવૃત્તિપ્ત' એવા લક્ષણને ઉષ્કૃત કરી તેના પ્રત્યેક પદની વિસ્તૃત સમીક્ષા રઘુદેવ કરે છે.
"જ્ઞસ્કૃતિ' પદનો "વસમાનાપિરણામામાનીને એવો અર્થ જ કરીએ અને નિવૃત્તિ ૧૪. રાવલ અનંતરાય અને બેલે વિજયા ભેંસ,, 'અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ', પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા,
૧૯૯૪, પૃ. ૩૯૦
Dc. S.K., History of Sanskrit Poetics, Vol. II, p. 175.
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રઘુદેવકૃત “મુક્તિવાદ'
એટલે અભાવ અને દુઃખનો અત્યંત અભાવ એવો જો મુક્તિનો અર્થ કરીએ તો અત્યંતભાવ (absolutenegation) નિત્ય હોવાથી મુક્તિનું નિત્યત્વ પણ સ્વીકારવું પડે. અને મોક્ષને જો નિત્ય પદાર્થ તરીકે સ્વીકારીએ તો આવા મોક્ષને પ્રાપ્ત કરવા કોઈ પ્રયત્નોની જરૂર જ ન પડે. અને તેથી નિવૃત્તિ શબ્દનો અર્થ ÄHING (post-negation), જે અનિત્ય છે અને કાર્ય છે એમ થાય. આમ, મુક્તિ એટલે દુઃખનો અત્યંતભાવ નહીં, પરંતુ દુઃખનો ધ્વસાભાવ એમ થાય. પરંતુ ‘માલ્યતä' એટલે શું ? દુઃખનો આત્યંતિક ધ્વંસ એટલે દુઃખનો એવો નાશ જે દુ:ખના પ્રાગભાવની ઉપસ્થિતિમાં એક જ અધિકરણમાં એક જ સમયે રહેલ ન હોય. આમ જો માનીએ તો જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી, દરેક દુઃખનો નાશ દુઃખપ્રાગભાવનો સમકાલીન થવાથી આત્યંતિક દુઃખધ્વંસ થશે નહીં પરિણામે મોક્ષ થશે નહીં. આમ, આ લક્ષણ વ્યક્તિકેન્દ્રિત બને છે અને બધા માટે સરખી રીતે લાગુ પડતું નથી. આ દોષનું નિવારણ કરવા ૫૯:વધ્વસ એવો અર્થ કરીએ તો પણ ચરમ' પદનો અર્થ આ સંદર્ભમાં દુઃખમાં રહેલી જાતિરૂપમાં કરવો પડે. પરંતુ અહીં પણ સાંકર્યદોપ (crossdivision) થવાથી આ લક્ષણ યથાર્થ બનતું નથી.
આમ, ઉદયનાચાર્યએ આપેલા મોક્ષના લક્ષણની પૂરેપૂરી છણાવટ કરી આગળ વધતા રઘુદેવ મુક્તિની પ્રાપ્તિના સાધનરૂપ તત્ત્વજ્ઞાનની વિશદ ચર્ચા આરંભે છે. જો તત્ત્વજ્ઞાનને મુક્તિનું સાધન માનીએ તો મુક્તિની “આત્યંતિની દુરિતāg એવી વ્યાખ્યા કરવી પડે અને આમ તત્ત્વજ્ઞાનથી પાપનો નાશ થાય, દુ:ખનો નહીં. આ મુદ્દાની વિશદ ચર્ચા કર્યા બાદ રઘુદેવ ભટ્ટ મીમાંસકોના મુક્તિવિષયક મંતવ્યોની ચર્ચા કરે છે.
ભાટ્ટોના મુક્તિના ‘નિત્યસુરવામિન્ગવિન મુક્તિઃ' એવા લક્ષણમાં ‘મfમળ્યતિ' પદનો “સાક્ષર એવો અર્થ કરી રધુદેવ બે પ્રકારે તર્ક કરે છે : ઈશ્વરીય નિત્યસુખસાક્ષાત્કાર કે જીવગત નિત્યસુખસાક્ષાત્કાર ? ઈશ્વરના અસ્તિત્વને ન સ્વીકારતા ભાટ્ટો માટે પ્રથમ વિકલ્પ સંભવિત નથી અને બીજો વિકલ્પ પ્રમાણના અભાવથી સાચો પડતો નથી. ‘માનંદ્ર બ્રાહ્મણો | તન્ને મોક્ષે પ્રતિષ્ઠિતમ્ એવા ઉપનિષદ વાકયનો આધાર લઈને જીવમાં નિત્યસુખના અસ્તિત્વની કલ્પના પણ શકય નથી એમ રઘુદેવ કહે છે.
- ત્યારબાદ, વાચસ્પતિ મિશ્રના “ભામતીભાષ્યનાં મુક્તિલક્ષણમાં દોપ બતાવતા રઘુદેવ દલીલ કરે છે કે ‘વિનિવૃત્તિ એવું મુક્તિનું લક્ષણ જો સ્વીકારીએ તો મુક્તિ ક્યારેય ચતુર્થ પુરુષાર્થ બની શકે નહીં. વધુ દલીલ કરતા રઘુદેવ કહે છે : તત્ત્વજ્ઞાનન્યજ્ઞાનનવૃત્તિર્રહ્મસ્વરૂપ ત તરિવત્તા વા - અહીં પ્રથમ પક્ષમાં અજ્ઞાનનિવૃત્તિ એટલે બ્રહ્મ એમ સ્વીકારીએ તો પ્રપંચના અસ્તિત્વની સાથે સાથે સ્વપ્રકાશાત્મક, આનંદાત્મક બ્રહ્મનું પણ અસ્તિત્વ રહે છે. અને ત્યારે જીવની મુક્તિ થવાનો પ્રસંગ બને છે. પરંતુ અજ્ઞાનનિવૃત્તિને બ્રહ્મસ્વરૂપ માનવાથી તે નિત્ય બને છે અને ત્યારે તત્ત્વજ્ઞાનથી તેની ઉત્પત્તિ થતી નથી. બીજા પક્ષ અનુસાર અવિદ્યાનિવૃત્તિ બ્રહ્મથી ભિન્ન છે, અને આ અદ્વૈતવાદીઓના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. આ પ્રસંગે જ્ઞાનકર્મસમુચ્ચયવાદનું પણ રઘુદેવ ખંડન કરે છે.
પોતાના ગુરુ હરિરામ ભટ્ટાચાર્યના “શિષRITRUTHવામાં દર્શાવ્યા મુજબ કાશીમરણ પણ મોક્ષનું કારણ બની શકે છે એ વિચારોની વિસ્તૃત ચર્ચા રઘુદેવ કરે છે.
કેટલીક ચર્ચાઓ રઘુદેવ ગ્રંથવિસ્તારના ભયથી કરતા નથી.
45.
Mishra Balakrishna, Vādavāridhi, Chaukhamba Sanskrit Scrics, Benares, 1940, pp. 228230.
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१००
શ્વેતા પ્રજાપતિ
मुक्तिवादः
श्रीगणेशाय नमः ।
आत्यन्तिकी दुःखनिवृत्तिर्मुक्तिरित्याचार्याः । तत्र दुःखनिवृत्तिनिष्ठात्यन्तिकत्वं स्वसमानाधिकरणदुःखप्रागभावासमानकालीनत्वम् । तथा च स्वसमानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मोक्ष इति निर्गलितलक्षणं वाक्यार्थः । अत्र स्वपदं स्वलक्ष्याभिमतमुक्त्यात्मकदुःखध्वंसपरम्। प्रलयपूर्वकालीनमुक्त्यात्मकदुःखध्वंसानां पुरुषान्तरीयदुःखप्रागभाव(वा) समानकालीनतया तत्राव्याप्तिवारणाय स्वसमानाधिकरणेति । इदानीन्तनदुःखध्वंसेऽतिव्याप्तिवारणाय दुःखप्रागभावासमानकालीनेति । न च दुःखासमानकालीनत्वविशेषणोपादानेनैव तत्रातिव्याप्तिवारणसंभवे कि प्रागभावविशेषणे नेति वाच्यम् । यथासं निवेशेन वैय्याभावात् । तथाप्यनतिप्रयोजकत्वं तस्येति चेत्तर्हि प्रागभावा(व)घटितोपदर्शितविशेषणस्यैव शरणी?)करणीयत्वात् ।
ननु स्वसमानाधिकरणदुःखासमानकालीनदुःखध्वंसत्वस्य मुक्तित्वरूपत्वे तस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वानुपपत्तिः । तथाहि तत्र स्वपदं दुःखध्वंससामान्यपरम् । दुःखीयतत्तदध्वंसपरं वा ? नाद्यः । मुक्त्यात्मकदुःखध्वंसस्यापि दुःखध्वंससामान्यान्तर्गतपुरू(रु) षान्तरीयदु:खध्वंससामानाधिकरणदुःखसमानकालीनतया तद्घटितोपदर्शितधर्माप्रसिद्धः ।
नान्त्यः । तथाविधकार्यकारणभावस्य तत्तद्व्यक्तिविश्रान्ततया आवश्यकत्वे तत्तद्व्यक्तित्वावच्छिन्न प्रति तत्त्वज्ञानस्य हेतुत्वकल्पने लाघवसंभवेनालं तादृशगुरू(रु)धर्मस्य तज्जन्यतावच्छेदकत्वाङ्गीकारेणेति चेत् , संभवत्येवमुपदर्शितधर्मस्य कार्यतावच्छेदकत्वे, तदेव न ।
वयं तु स्वसामानाधिकरण्यकालिकविशेषणतोभयसंबंधेन दुःख[स्य] वा भूयस्तदिन्नदुःखध्वंसत्वस्य जन्यतावच्छेदकत्वमुररीकुर्महे । अत्र स्वत्वस्य परिचायकतया कार्यतावच्छेदककोट(टा) विनिवेशेन नोपदर्शितविकल्पावसर इति ।
न च तादृशधर्मस्य निरू(रु) क्तिर्मुक्तिभिन्नत्वे मुक्तित्वावच्छिन्नं प्रति तत्त्वज्ञानहेतुतानुपपत्तिर्जागरुकैवेति वाच्यम् । मुक्तित्वरूपत्वस्यापि लाघवेन तत्रैवाङ्गीकारात् ।
__ केचित्तु स्वसमानाधिकरणदुःखप्राग]भावासमानकालीनदुःखध्वंसत्वस्य मुक्तित्वरूपत्वे तत्र तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वस्योप [दर्शिता] - - - पत्तिग्रस्ततया चरमदुःखध्वंसो मुक्तिरिति मुक्तिलक्षणम् । दुःखनिष्ठचरमत्वं - - - विजातीयं यदुःखं तद्ध्वंसत्वं तत्त्वज्ञानजन्यतावच्छेदकमित्यामनन्ति । तत्रेयमनु- - - । चरमत्वस्य दुःखवृत्तिजातित्वं न संभवति प्रमाणाभावात् । न च तत्त्वज्ञानजन्यतावच्छे [दकत्वं तस्य] - - - स्पष्टतया तादृशजातिसिद्धिरिति वाच्यम् । गोवधादिजन्यतावच्छेदकदुःखवृत्तिजातिविशेषेण [तस्य] - - - [सांकर्यात् । तथाहि गोवधजन्यतावच्छेदिका जातिरिदानीन्तनगोवधजन्यदु:खे तत्र न चरमत्वम् । चरमत्वेऽपि क्वचिद् गोवधजन्यचरमदुःखे तत्र च न सा । यत्र च गोवधजन्यदुःखमेव चरमं तत्र तदुभयोः समावेशात् ।
તૂટકરેખા દર્શાવતા ભાગમાં હસ્તપ્રત વિક્ષત થયેલ છે.
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रघुवत 'भुस्तिवा'
૧૦૧
न च चरमत्वव्याप्यविरुद्धभेदेन गोवधजन्यतावच्छेदकजाते नात्वान्न सांकर्यावकाश इति वाच्यम् । वैपरिबरी)त्येऽपि साकर्यवारणसंभवात् ।
ननु गोवधजन्यतावच्छेदकजातिव्याप्य विरुद्धभेदेन चरमत्वस्य नानात्वस्वीकारे तुल्ययुक्त्या ब्रह्मवधजन्यतावच्छेदकजातिव्याप्यविरुद्धभेदेनापि चरमत्वस्य नानात्वं स्वीकार्यम् । तथाचैका गोवधजन्यतावच्छे दिका जातिस्तव्याप्यविरुद्धभे[दे]न चरमत्वं द्विविधम् । एवमेका ब्रह्मवधजन्यतावच्छेदिका जातिस्तव्याप्यविरुद्धभेदेनापि चरमत्वं द्विविधमिति षड्जातयः । गोवधजन्यतावच्छेदकजाते नात्वे तु चरमत्वस्य व्याप्यविरू(रु)द्धभेदेन गोवधजन्यतावच्छेदिका जातिर्द्विविधा । एवं ब्रह्मवधजन्यतावच्छेदकजातेरपि तद्व्याप्यविरुद्धभेदेन दैविध्यम् । एकं च चरमत्वमिति पञ्चजातय इति लाघवात् गोवधादिजन्यतावच्छेदकजातेरेव नानात्वस्वीकार उचित इति चेन्न । चरमत्वस्य नानात्वकल्पे[कल्पने गोवधजन्यतावच्छेदकजातिव्याप्यचरमत्वस्यैव ब्रह्मवधजन्यतावच्छेदकजातिविरुद्धत्वम् । एवं ब्रह्मवधजन्यतावच्छेदकजातिव्याप्यचरमत्वस्य गोवधजन्यतावच्छेदकजातिविरुद्धत्वमिति चरमत्वस्य द्विविधमात्रतया जातिचतुष्टयकल्पनेन विपरीतलाघवसंभवात् । एवं चरमत्वस्य गोवधजन्यतावच्छेदकजातिव्याप्यविरुद्धभेदेन नानात्वे कार्यकारणभावलाघवमपि संभवति । तथाहि एका विजातीयदुःखत्वावच्छिन्नं प्रति गोवधत्वेन कारणता । अपरा च विजातीयदुःखत्वावछिन्नं प्रति ब्रह्मवधत्वेन । चरमत्ववैविध्येन च मुक्तिं प्रति तत्त्वज्ञानस्यापि कार्यकारणभावद्वयमिति कार्यकारणभावचतुष्टयकल्पनम् । गोवधादिजन्यतावच्छेदकजाते नात्वे तु गोवधजन्यतावच्छेदकजातिद्वैविध्येन विजातीयदुःखं प्रति गोवधस्य कारणताद्वयम् । एवं ब्रह्मवधजन्यतावच्छेदकजातिद्वैविध्येन विजातीयदुःख प्रति ब्रह्मवधस्यापि कारणताद्वयम् । चरमत्वस्यैक्येनैक(कां) मुक्तिं प्रति तत्त्वज्ञानस्य हेतुत्वमिति पञ्चकार्यकारणभावकल्पनम् । तथा च पञ्चकार्यकारणभावापेक्षया कार्यकारणभावचतुष्टयकल्पने लाघवमतिस्फुटमित्यतो चरमत्वस्य नानात्वकल्पो बलीयानिति ।
ननु भवतु तथापि चरमदुःखध्वंसस्य मुक्तित्ववादिमते को दोष इति चेन्न । स्वसामानाधिकरण्यकालिकविशेषणत्वोभयसंबन्धेन दुःखवान् यस्तद्भिन्नो यो दुःखध्वंसस्तस्य मुक्तित्वादिमतापेक्षया चरमदुःखध्वंसस्य मुक्तित्वमते उपदर्शितानन्तकार्यकारणभावकल्पने नोपदर्शितानन्तजातिकल्पनेन च महागौरवग्रासदोषसंभवात् । तन्मतेऽपि स्वत्वाननुगम इति तु न शंकास्पदमपि तत्र स्वत्वस्य परिचायकत्वेनानिवेशादिति ।
ननु दुःखवद्भिन्नदुःखध्वसस्य मुक्तित्वे तदवच्छिन्नं प्रति तत्त्वज्ञानस्य हेतुत्वानुपपत्तिः । विभुसमवेतयोग्यविशेषगुणनाशत्वावछिन्नहेतुत्वेनावश्य(श्य) क्लृप्तेन स्वोत्तरोत्पन्नविशेषगुणेनान्यथासिद्धत्वात् ।
न च तादृशकार्यकारणभावसत्वेऽपि श्रुतिसिद्धमुक्तितत्त्वज्ञानकार्यकारणभाव: केन वारणीय इति वाच्यम् । बाधितमर्थ वेदोऽपि न बोधयतीति न्यायेन श्रुत्या तथाविधकार्यकारणभावप्रतिपादनासंभवात् । तर्हि का गतिर्मुक्तितत्त्वज्ञानकार्यकारणभावबोधकवेदस्येति चेदात्मानमेवोपालंभस्व यतो दुःखवद्भिन्नदुःखध्वंसत्वस्य मुक्तित्वरूपत्वमङ्गीक्रियते भवतेति चेन्मैवम् । उपदर्शितानुपपत्तिभिया दुःखवद्भिन्नदुःखध्वंसत्व मुक्तित्वमिति नोच्यते अपितु दुरितवदिन्नदुरितध्वंसत्वं तत्तत्र तु नोक्तानुपपत्तिः । दुरितस्य विभुसमवेतयोग्यविशेषगुणत्वाभावेन तदवच्छिन्ननाशहेतुस्वोत्तरोत्पन्नविशेषगुणेन दुरितवद्भिन्नदुरितनाशासंभवात् । एवं सति मुक्तितत्त्वज्ञानकार्यकारणभावबोधकवेदोऽपि न कुप्यत । तत्त्वज्ञान विना दुरितवद्धिन्नदुरितध्वसत्वावच्छिन्नस्य प्रकारान्तरेणोत्पादनासंभवात् ।
न चैवं सति आत्यन्तिकी दुःखनिवृत्तिर्मुक्तिरित्याचाीयमुक्तिलक्षणं विरुध्यतेति (विरुध्यत इति)
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્વેતા પ્રજાપતિ
वाच्यम् । 'आयुर्वै घृतम्' इत्यत्र वात्रापि दु:खपदस्य दुःखजनकदुरितलक्षणीयतया विरोधाभावात् । “दु:खे नात्यन्तविमुक्तश्चरतीति” श्रुतेर्मुक्तिदशाया दुःखात्यन्तनिवृत्तिप्रतिपादकत या अविरोधात् । न चानुत्पत्त्स्यमानदुरितोत्तरक्षणिकदुरितस्थले दुरितध्वंसे जायमाने दुरितवद्भिन्नदुरितध्वंसत्वावछिन्नस्यार्थदेशसंपन्नोत्पत्तिकतया दुरितवद्भिन्नदुरितध्वसत्वस्यार्थसमाजग्रस्तत्वे न तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वासंभव इति वाच्यम् । अर्थसमाजग्रस्तधर्मस्य कार्यतानवच्छेदकत्चे प्रमाणाभावस्य बीजतया प्रवृत्ते तु मुक्तितत्त्वज्ञानकार्यकारणभावबोधकश्रुतिरूपप्रमाणसंभवेनानुत्पत्यभावात् । न च तथापि सुखदुःखाभावान्यतरस्य पुरुषार्थतया दुरितवदिन्नदुरितध्वंसस्यापुरुषार्थतया मुक्तेरपुरुषार्थत्वप्रसङ्ग इति वाच्यम् । दुःखाभावस्यैव दुःखजनकाभावस्यापि पुरुषार्थत्वाङ्गीकारात् । अभावनिष्ठपुरुषार्थतायां बलवद्वेषविषयाभावत्वस्य नियामकत्वात् दुःखस्यैव तज्जनकेऽपि तज्जनकतया द्वेषसंभवेन दु:खजनकाभावस्यापि द्वेषविषयाभावत्वात् । अत एव दुरितध्वंसमुद्दिश्य प्रायश्चित्तादौ प्रर्वतते लोकः । न च प्रायश्चित्तस्य दुरितध्वंसो न फल किन्तु तदुत्तरकाले दुःखप्रागभावसम्बन्धस्तत्रप्रवृत्तिरपि तमुद्दे श्यैवेति वाच्यम् । प्रायश्चित्तोत्तरकालवृत्तिदुःखप्रागभावसंबन्धस्यार्थपर्यालोचनक्रमेण प्रायश्चित्तफलत्वासंभवात् । तथा हि तादृशदुःखप्रागभावसंबंधो दुःखप्रागभावस्वरूपो वा प्रायश्चित्तोत्तरकालरूपो वा । नान्त्यः । क्रियात्मकतत्कालोपाधेः स्वसामान्याधि(धी) नात्यन्तिकतया तत्र प्रायश्चित्तस्यान्यथासिद्धत्वेन हेतुत्वासंभवात् । नाद्यः । प्रागभावस्याजन्यत्वेन प्रायश्चित्तफलत्वासंभवात् ।
न च तत्रापि योगक्षेमसाधारणं तज्जन्यत्व संभवति । तादृशजन्यत्वं स्वकारणसत्वेऽग्रिमक्षणे फलसत्वं करणासत्वेऽग्रिमक्षणे फलासत्वमित्येवं रूपम् । तथा च न दुःखप्रागभावस्य प्रायश्चित्तफलत्वानुपपत्तिरिति वाच्यम् । तथा सति "प्रायः पापं विजानीयाच्चित्तं तस्य विशोधनम् इति वाक्येन प्रायश्चित्तशब्दार्थकथनस्यानुपपत्तेः । एवं कृतप्रायश्चित्तस्य दुःखानुत्पत्या प्रायश्चित्तोत्तरं दुःखप्रागभावसत्वे मानाभावेन तत्र प्रायश्चित्तफलत्वकथनस्यासंभव उक्तिकतापत्तेश्च । तस्मादुरितध्वंसस्य पुरुषार्थत्वमङ्गीकृत्य प्रायश्चित्तफलत्वकथनमावश्यकमिति दुरितध्वंसस्यापि पुरुषार्थत्वेन दुरितवन्दिन्नदुरितध्वंसस्य मुक्तित्वेनानुपपत्तिर्लेशोऽपीति पश्यामः । भ(भा)ट्टास्तु दुरितवद्भिन्नदुरितध्वंसत्वस्य मुक्तित्वे गौरवात्तदपेक्ष्य नित्यसुखविषयकसाक्षात्कारस्यैव मुक्तित्वौचित्यात्यम्) ।
अत एव तदनुयायिभिनित्यसुखाभिव्यक्तिरिति लक्षणमङ्गीक्रियते । अभिव्यक्तिपदस्य साक्षात्कारार्थकतया तथाविधलक्षणवाक्यस्य नित्यसुखविषयकसाक्षात्कारार्थ तैव पर्यवसन्नेति । अथ तन्मते कीदृशनित्यसुखविषयकसाक्षात्कारो नित्यसुखविषयकसाक्षात्कारशब्देन व्यवहीयते । ईश्वरीयनित्यसुखविषयकसाक्षात्कारो जीवीयनित्यसुखसाक्षात्कारो वा । नाद्यः । तन्मते ईश्वराभावे न सुतरां तदीयनित्यसुखस्यासंभवतया तथोक्त्यसंभवात् । नान्त्यः । जीवस्य नित्यसुखे प्रमाणाभावात् । न च "आनंदं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितम् इति श्रुत्या नित्यसुखसाक्षात्कारत्वस्य मुक्तित्वे सिद्धे तदन्यथानुपपत्या नित्यसुखं जीवे कल्पनीयमिति वाच्यम् । तादृशश्रुतेस्तथाविधार्थप्रतिपादनेन तथाकल्पनानुपपत्तेः । तथा हि तादृशश्रुतिघटकीभूतानन्दपदस्यानन्दाश्रये लक्षणाऽवश्यकी । अन्यथा सुखवाचकानन्दपदस्य पुल्लिङ्गतया नपुंसकतानुपपत्तेः । न च सुखवाचकानन्दपदस्य पुल्लिङ्गत्वे मानाभाव इति वाच्यम् । '[स्याद] आनन्दथुर् आनन्दः शर्म-शांत सुखानि' (अमरकोशः , १.४.७) चेत् इत्यत्र आनन्दशब्दस्य पुल्लिङ्गेन निर्देशान्यथानुपपत्तेरेव मानत्वात् । एवं ब्रह्मणो रूपमित्यस्यापि ब्रह्मणः स्वरूपमित्यर्थः । तच्च बह्माभिन्नम् । 'मोक्षे प्रतिष्ठित'मित्यस्यापि मोक्षशब्दोत्तरनिमित्तसप्तमीप्रतिपादितमोक्षजनकत्वाश्रयप्रतिष्ठाविषयोऽर्थः । प्रतिष्ठा च ज्ञानम् । तथाचानन्दाश्रय आत्मा मोक्षजनकीभूतज्ञानविषय इत्यर्थस्योपदर्शितश्रुत्या प्रतिपादितत्वेन नित्यसुखसाक्षात्कारस्य तादृशश्रुतिप्रतिपादितत्वसंभव इति । न च श्रुतौ लिङ्गव्यत्यासेनान्दपदस्य सुखमेवार्थः । ब्रह्मणो रूपमित्यस्य ब्रह्मणो धर्म इत्यर्थः । 'मोक्षे
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रघुवित 'मुस्तिवा'
१०
प्रतिष्ठित'मित्यस्य च मोक्षाभिन्नज्ञानविषय इत्यर्थः । सप्तम्या अभेदे लाक्षणिकत्वात् । तथा च आनन्दात्मक आत्मधर्म: मोक्षाभिन्नसाक्षात्कारविषय इत्यर्थकतया नित्यसुखसाक्षात्कारस्य चोपदर्शितश्रुत्या मुक्तित्वप्रतिपादनमिति वाच्यम् । प्रकारान्तरेणोपपत्तिसंभवे श्रुतौ लिङ्गव्यत्यासकल्पनानौचित्यात् । एवं नित्यसुखविषयकसाक्षात्कारत्वस्य मुक्तित्वरूपत्वे तदवछिन्नं प्रति तत्त्वज्ञानत्वेन हेतुत्वं कल्पनीयम् । तत्र नित्यत्व ध्वंसाप्रतियोगित्वं वा प्रागभावाप्रतियोगित्वं वा ? कालिकादिसंबन्धेन घटत्वादि तदिन्नत्वं वे त्यत्र विनिगमनाविरहेण कार्यकारणभावानन्त्यप्रयुक्तगौरवं भाभा)मुमते ।
नैयायिकमते तु तत्त्वज्ञानस्य कार्यतावच्छेदक दुरितवदिन्नदुरितध्वसत्वं तत्तदुरितध्वंसत्वविशिष्टदुरितवद्भिन्नत्वं वेत्यत्र विनिगमनाविरहेण कतिपयकार्यकारणभावकल्पनाधिक्येऽपि लापवमतिस्फुटमेव ।
यत्तु निरवछिन्नज्ञानत्वावछिन्नं प्रति तत्त्वज्ञानत्वेन हेतुता भाट्टमते । निरवच्छिन्नं ज्ञानं च नित्यसुखज्ञानादन्यदलीकमिति नानुपपत्तिः । अत एव मुक्तिदशायां नित्यसुखविषयकज्ञानस्वीकारे ज्ञानत्वावछिन्नं प्रति शरीरत्वेन हेतुतायां व्यभिचार इत्यपि निरस्तम् ।
अवच्छेदकतासम्बन्धेन ज्ञानत्वावछिन्नं प्रति शरीरत्वेन हेतुतया तदा च निरवच्छिन्नज्ञानाङ्गीकारेण व्यभिचाराभावात् । न च तथापि निरवछिन्नत्वज्ञानत्वयोर्विशेष्यविशेषणभावे विनिगमनाविरहेण* कार्यकारणभावानन्त्यमिति वाच्यम् ।
नैयायिकमते तत्त्वज्ञानकार्यतावच्छेदककोटिप्रविष्टदुरितवत्वावच्छिन्नप्रतियोगिताकभेददुरितप्रतियोगिकत्वध्वंसत्वादीनां परस्परं विशेषणविशेष्यभावे विनिगमनाविरहेण कार्यकारणभावकल्पनानन्त्यात् कार्यतावच्छेदकगौरवाश्चेति । न च तथापि तन्मते "अशरीरं वाव सन्तं प्रियाप्रिये न स्पृशतः ।" (छान्दो. उप. ८.१२.१) इति श्रुतिविरोध इति वाच्यम् ।
तत्र स्पृशधातोरुत्पत्तौ लक्षणया वावशब्दस्य एवकारप्रतिपादितार्थकतया अशरीरस्तदवच्छिन्नत्यत्याश्रयत्वायोगः सुखदु:खयोः प्रतीयते । साम्यप्रतीतिर्न भ(भा)ट्टमतेऽनुपपन्ना । तैस्तदा नित्यसुखाङ्गीकारात् । स्पृशधातोः स्पार्शनार्थकतया प्रकृतेस्तदबोधेन नैयायिकानामपि संबन्धलक्षणया लक्षणायानुभयवादिसिद्धत्वादिति, तन्न ।
"ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुने ति (गीता ४.३७) स्मृत्या तत्त्वज्ञाने दुरितवदभिन्नदुरितनाशजनकत्वस्य प्रत्ययेन दुरितवदभिन्नदुरितनाशत्वावच्छिन्न प्रति तत्त्वज्ञानहेतुत्वस्यावश्यकत्वेन उभयमतसिद्धतया भ(भा)मुमते नित्यसुखसाक्षात्कारत्वस्य मुक्तित्वरूपत्वमङ्गीकृत्य तदवच्छिन्नं प्रति तत्त्वज्ञानहेतुत्वकल्पनागौरवस्य ब्रह्मणोऽपि दुर्वारत्वात् । तादृशस्मृतेरस्वरसतस्तत्त्वज्ञाने सर्वदुरितनाशकत्वप्रतिपादकतया कथं तत्त्वज्ञानदुरितवद्भिन्नदुरितनाशत्वावच्छिन्नप्रतिपादकत्वमिति तु न शङ्कनीयम् । "ना भुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि इत्यादि वाक्यैर्भोगस्य दुरितनाशकत्वप्रतिपादनेन तत्र सर्वपदस्योपदर्शितार्थे संकोचकल्पनस्यावश्यकत्वात् । न च तादृशस्मृतिवाक्यस्यार्थवादत्वेनाप्रमाण्यमिति वाच्यम् । “भिद्यते हृदयग्रन्थिः छिद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावर' (मुण्डक. उप. २.१.८) इति श्रुतितोऽपि तदर्थप्रतिपादनात् । तादृशश्रुतेरप्यर्थवादत्वाङ्गीकारे मुक्तिसाधकश्रुतेरप्यर्थवादत्वापत्या मुक्तेरभावे न तन्निर्वचनप्रयासस्य नैरर्थक्यापत्तेः ।
/
★
एकत्र पक्षपातिनी युक्तिः । - विनिगमनावि२४नी सा व्याच्या सियामां आपदी छे.
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શ્વેતા પ્રજાપતિ
एवं भाभा) मुमते तत्त्वज्ञानस्य कार्यतावच्छेदकं निरवच्छिन्नत्वविशिष्टज्ञानत्वमुतकालिकसंबन्धेन यद् घटत्वादिमत्त दविशिष्टसुखत्वं वा विषयितासंबन्धेन तत्कार्यतावच्छेदकमिति विनिगमनाविरहात् कार्यकारणभावानन्त्यकल्पनमपि गौरवम् । न च तदा गुणत्वेनैव नित्यसुखसाक्षात्काराङ्गीकारात् नोपदर्शितविनिगमनाविरहसंभव इति वाच्यम् । तदा तत्र सुखत्वभाने बाधकाभावात् । तदर्थं प्रतिबध्यप्रतिबंधकभावकल्पने तु तस्यैव गौरवसंपादकत्वादिति । एव भाभा)ट्टमते मनः संयुक्तसमवायरूपकारणबलात् संसारितादशायां नित्यसुखसाक्षात्कारापत्तिः । न च तादृशसाक्षात्कारं प्रति तत्त्वज्ञानत्वेन हेतुतया इदानीन्तनतत्त्वज्ञानरूपकारणाभावेन न नित्यसुखविषयकसाक्षात्कारापत्तिरिति वाच्यम् । तत्त्वज्ञान विनापि मनः संयुक्तसमवायेन ज्ञानादिसाक्षात्कारजनने संसारितादशायामपि तादृशकारणबलान्नित्यसुखविषयकसाक्षात्कारापत्ते १ वारत्चात् । न च नित्यसुखभिन्नविषयतासंबन्धेन प्रत्यक्षत्वावच्छिन्नं प्रति नित्यसुखभेदस्यापि हेतुत्वकल्पनीयम् । तथा च मनःसंयुक्तसमवायेन फलजनने कुत्र चिन्नित्यसुखभेद: सहकारी कुत्रचित्तत्त्वज्ञानसहकारि(री)ससारितादशायां तु नित्यसुखे तयोरन्यतराभावेन मनःसंयुक्तसमवायरूपकारणबलान्नापत्तिरिति वाच्यम् । तथाविधातिरिक्तकार्यकारणभावकल्पनागौरवस्य भ(भा)दृमते दुष्परिहारत्वात् ।
। यत्तु दुरितवद्भिन्नदुरितध्वंसत्वरूपतत्त्वज्ञानजन्यतावच्छेदककोटौ दुरिते प्रारब्धदुरितान्यत्वमवश्यं विशेषणीयम् । “प्रारब्धकर्मणां भोगादेव क्षय इति श्रुतिविरोधेन तत्त्वज्ञानात्प्रारब्धकर्मनाशसम्भवात् । एवञ्च दुरितवद्धिन्नदुरितध्वंसत्वमपि न तत्त्वज्ञानकार्यतावच्छेदकम् । तत्त्वज्ञानजन्यदुरितनाशस्य प्रारब्धदुरितवत्तया तद्धर्मावच्छिन्नस्य तस्मादुत्पत्त्यसंभवात् । किन्तु प्रायश्चित्ताघनाश्यभोगानाश्यदुरितनाशत्वमेव । तथा च दुरितवद्भिन्नदुरितनाशस्य मुक्तित्वमते मुक्तित्वावच्छिन्न प्रति तत्त्वज्ञान हेतुत्वासंभवेन मुक्तितत्त्वज्ञानकार्यकारणाभावबोधिका श्रुतिविरुध्येतेति । न च श्रुतिबलात्तादृशकार्यकारणभावोऽपि कल्पनीय इति वाच्यम् । भोगजन्यदु रितस्य दुरितवद्भिन्नदुरितध्वंसरूपतया तत्र भोगे नान्यथासिद्धत्वेन श्रुतिबलादपि तत्त्वज्ञानहेतुत्वकल्पनासंभवात् । अत एवाहुः प्रामाणिकाः - "न हि बाधितमर्थं वेदोऽपि बोधयती ति नित्यसुखाभिव्यक्तेर्मुक्तित्वस्वीकारे तु तदवच्छिन्नं प्रति तत्त्वज्ञानहेतुतायां बाधकाभावात् तद्बोधकश्रुतेरखर्वगर्वता निर्वहतीति तदसत् । तत्त्वज्ञानबलान्न भवत्येव तावत् दुरितनाशे यावत् प्रारब्धकर्मणां न भोगान्नाशः । किन्तु 'प्रारब्धकर्मणां भोगान्नाशे सति तदुत्तरं तत्त्वज्ञानबलात्प्रारब्धान्यदु रितनाश उपगम्यते । तथा च दुरितवदिन्नदुरितनाशत्वस्य मुक्तित्वरूपत्वे तदवच्छिन्नं प्रति तत्त्वज्ञानहेतुत्वकल्पनं न विरू(रु) द्धम् । तज्जन्यदुरितनाशस्य भोगाजन्यतयाऽन्यथासिद्धेरभावात् । तस्माद्दर्शितबहुविधलाघवसत्वात् बाधकाभावाच्च दुरितवद्भिन्नदुरितध्वंसस्यैव मुक्तित्वे समुपपन्ने नित्यसुखाभिव्यक्तेर्मुक्तित्वमङ्गीकर्तृणां भट्टानुयायीनां तत्र मुक्तिचिन्ताव्यामोह: स्वान्तःकरणमोहायैवेति सारम् ।
___ अत्राहुरद्वैतविद्याविदो धुरन्धराः । तत्त्वज्ञानस्य कार्यतावच्छेदकं न दुरितवन्दिन्नदुरितध्वंसत्वम् । तस्य तत्त्वे पूर्वदर्शितविनिगमनाविरहेण कार्यकारणभावानन्त्यप्रयुक्तगौरवस्य दुष्परिहारत्वात् । किन्त्वज्ञाननिवृत्तित्वमेव । तथा च तत्त्वज्ञानादविद्यानिवृत्तौ तत्त्वज्ञानकालीनो यो नित्यानन्दस्वरूपशुद्धबुद्धात्मकचैतन्यस्वरूपात्मनः प्रकाशः स एव मोक्षः । न च तथाविधप्रकाशस्य नित्यतया न तत्र मोक्षत्वसंभवः । मोक्षत्वस्य फलवृत्तित्वादिति वाच्यम् । पूर्वस्थितस्य तथाविधप्रकाशस्य कण्ठगतविस्मृतचामीकरन्यायेन तदप्राप्तं प्राप्तमिति मत्वा प्राप्तस्य फलत्वभ्रान्त्या मोक्षत्वस्य फलवृत्तित्वं मन्यते । न तु वास्तवं तदपेक्षितमित्यङ्गीकारात् । अथवाऽज्ञाननिवृत्तिरेव मुक्तिः । युक्तं चैतत् । अन्यथा तथाविधस्वप्रकाशस्य मुक्तित्वे मुक्ति प्रति तत्त्वज्ञानकारणताबोधकवेदस्य लक्षणा कल्पना] पत्तेः ।
नन्वज्ञानपदस्य ज्ञानात्यन्ताभावार्थकतया तस्य च नित्यतया तन्नाशसंभवेन सर्वमिदं दुर्घटम् । यदि
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
रघुवकृत 'भुतिवा'
૧૦૫
चाद्वैतवादिनां ब्रह्मातिरिक्तस्यानित्यतया अभावस्याप्यनित्यत्वसंभवे नोपदर्शितानुपपत्तिरिति विभाव्यते तथाप्यभावस्य हेतुत्वानङ्गीकर्तृणां तेषामज्ञानस्य मूलप्रकृत्यपरनामकस्य प्रपञ्चोपादानकारणत्वासंभवेनाज्ञाननाशात् प्रपञ्चनाशाभावादनर्थनिवृत्त्यसंभवेनाज्ञाननाशस्य मुक्तित्वकथनं दुरुपवादमेवेति चेत् , सत्यमेतत् । अज्ञानस्य ज्ञानाभावरूपत्वे, तदेव न । तैरज्ञानस्यातिरिक्तभावरूपत्वाङ्गीकारात् । न च तत्र मानाभावः । अहं ब्रह्म न जानामी त्यनुभवविषयान्यथानुपपत्तेरेव मानत्वात् । न च ब्रह्मज्ञानात्यन्ताभाव एव तादृशानुभवविषयः । विशिष्टबुद्धि प्रति विशेषणज्ञानहेतुत्वस्य लप्ततया पूर्व ब्रह्मज्ञानस्यावश्यभावे न विषयासत्वात् । तदा ब्रह्मज्ञानाभावविषयकतथाविधानुभवस्यासंभवात् । न च ब्रह्मज्ञानप्रागभावतादृशप्रतीतेविषयः । तत्र मानाभावात् । प्रमाणसद्भावेऽपि लाघवादतिरिक्तभावरूपाज्ञानस्य तादृशप्रतीतेविषयत्वसत्वाच्च । एतेन 'ब्रह्म न जानामी'त्येतादृशप्रतीतेः श्रवणमननादिप्रयोज्यमोक्षजनकब्रह्मज्ञानाभावो ब्रह्मनिर्विकल्पकाभावो वा विषय इत्यपि परास्तम् । श्रवणमननादिप्रयोज्यत्वादेरनुपस्थितिदशायामपि तथाविधानुभवस्य सर्वानुभवसाक्षिकत्वाच्च । न च स्वभिन्न श्रवणमननप्रयोज्यज्ञानविशिष्टसमवायसंबन्धावच्छिन्न प्रतियोगिताकस्तथाज्ञानाभाव एव स्वभिन्न निष्प्रकारकज्ञानविशिष्टसमवायसंबन्धावच्छिन्नप्रतियोगिताकज्ञानाभावो वा तादृशानुभवविषयः । संबन्धविषयताशालिबुद्धौ संबन्धज्ञानस्यानपेक्षिततया श्रवणमननादिप्रयोज्यत्वज्ञानशून्यकालेऽपि तथाविधसांसर्गिक़विषयताशालिबोधे बाधकाभावादिति वाच्यम् । तथाविधस्य संबन्धत्वे प्रमाणाभावात् । प्रमाणसत्वे वा तादृशानुभवस्यातिरिक्ताज्ञानविषयत्वोपगमे लाघवस्योक्तत्वाच्च । तथा चाज्ञानपदार्थाभावः , 'अहं न जानामि' इति प्रतीतिविषयत्वात् । अहं पदार्थवदित्यनुमानादुपदर्शितलाघवतर्कसहकृताद्भावरूपाज्ञानसिद्धिः । तत्त्वविवेककृतस्तु समाधिकालीन कार्ये जडोपादानं कार्यत्वात् घटवदित्यनुमानाज्जडोपादानस्यैकत्ववत्वे लाघवमिति लाघवज्ञानसहितात्सर्गाद्यकालीनकार्योपादानमज्ञानरूपं सिद्ध्यति । एवमनादिभावत्वं ज्ञाननिर्वृत्त्यवृत्तिजडवृत्तित्वात् जडघटत्वादिवदित्यनुमानाद्वाऽतिरिक्ताभावरूपाज्ञान सिद्धिरित्याहुः । तस्मादेतादृशयुक्त्या सिद्धे ब्रह्माज्ञाने नैयायिकमतमपेक्ष्य पूर्वदर्शितलाघवात्तादृशाज्ञाननिवृत्तित्वावच्छिन्नं प्रति तत्त्वज्ञानत्वेन हेतुत्वकल्पनम् । तस्यापि च मुक्तित्वं साधीय इति (साधीयमिति) ।
अथ तत्त्वज्ञानजन्याज्ञाननिवृत्तिर्ब्रह्मस्वरूपा तस्मादतिरिक्ता वा । नाद्यः । प्रपञ्चस्य विद्यमानतादशायामपि नित्यशुद्धबुद्धस्वभावस्वप्रकाशानन्दात्मकब्रह्मसत्वे न तत्स्वरूपाज्ञाननिवृत्तेरपि तदा सत्वात्तदानीमपि जीवस्य मुक्तित्वप्रसङ्गात् । एवं ब्रह्मस्वरूपतादृशाज्ञाननिवृत्तेर्नित्यतया तत्र तत्त्वज्ञानजन्यतानुपपत्तेश्च । न द्वितीयः । अद्वैतवादिनां वेदान्तिनां द्वैतवादापत्तेरिति चेदत्र केचिदज्ञाननिवृत्तिरनिर्वचनीया ब्रह्मतोऽतिरिक्ता न चाद्वैतवादापत्तिः । ब्रह्मातिरिक्तपारमार्थिकाभावस्याद्वैतपदार्थतया तथाविधद्वैतस्वीकारे वेदान्तिनां क्षतिविरहात् । न च ब्रह्मातिरिक्ताज्ञाननिवृत्तिस्वीकारे "नेह नानास्ति किञ्चन (बृ. उ. ४.४.१९) इति श्रुतिविरोध इति वाच्यम् । तादृशश्रुतेः ब्रह्मातिरिक्तपारमार्थिकनिषेधपरतयानुपपत्त्यभावात् ।
केचित्तु अद्वैतपदस्य ब्रह्मातिरिक्तपारमार्थिकभावनिषेधपरतया ब्रह्मातिरिक्तपारमार्थिकाज्ञाननिवृत्तिस्वीकारेऽपि क्षतिविरह इत्याहुरित्यास्तां विस्तरेणेति प्राहुः ।
ननु कस्तावन्मुक्तिजनकस्तत्त्वज्ञानपदार्थः । न चात्मनि इतराभिन्नत्वज्ञानम् । तस्यानुमानादीनां इदानीमपि संभवादिति चेन्न । श्रवणमननादिप्रयोज्यात्मसाक्षात्कारस्यैव तत्त्वज्ञानपदार्थत्वात् । तथा च श्रुतिः “आत्मा वा रे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यश्चेति । (बृ. उ. २.४.६) । ननु भवतु तादृशज्ञानं तत्त्वज्ञानपदार्थस्तथापि तज्ज्ञानं नैयायिकमते ईश्वरविषयकं जीवात्मविषयक वेति चेज्जीवात्मविषयकमेव तदिति ब्रूमः । ईश्वरात्मनि संन्निकर्षासंभवेन तस्य तद्भिन्नपुरुषप्रत्यक्षासंभवात् ।
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
१०६
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यत्तु ईश्वराद्यात्मन्यपि मनः संयोगरूपात्मग्राहकसन्निकर्षसंभवेन तत्रापि जीवानां प्रत्यक्षविषयत्वसंभवादीश्वरात्मविषयक साक्षात्कार एव तत्त्वज्ञानपदार्थः । स एव च मुक्ति प्रति हेतुः । "वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् (वाजस. सं. ३१, १४, तैत्ति. आरण्यक - ३.१२, ७, श्वे. उप. ३.४) इत्यादीना ईश्वरात्मानमुपक्रम्य "तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाये* ति (वाजस. सं. ३.१.१८) श्रुत्या ईश्वरात्मविषयक साक्षात्कारस्य मुक्तिहेतुत्वप्रतिपादनात् । तत्र तत्पदेन पूर्वोपस्थितेश्वरस्यैवोपस्थानात् । जीवात्मनीतरभिन्नत्वज्ञानं तु वासनानाशे उपयुक्तम् । विरोधिज्ञानस्य संस्कारनाशकत्वे नान्यत्र लृप्तत्वात् । न चावश्यप्तेश्वरसाक्षात्कारस्यैव वासनानाशकत्वसंभवे जीवात्मनीतरभिन्नत्वज्ञानस्य तन्नाशकत्वाभ्युपगमो निरर्थक इति वाच्यम् । ईश्वरात्मसाक्षात्कारस्यैव वासनानाशकत्वाभ्युपगमेऽतिरिक्त कार्यकारणभावकल्पनाप्रसङ्गात् । न च भवन्मते स दोषस्तदवस्थ इति वाच्यम् । मन्मते घटः शरीरादिभ्यो भिन्न इति ज्ञानस्य घटः शरीराद्यभिन्न इति संस्कारनाशकत्वे कल्पनीये तत्र विशेष्यमनिवेश्य प्रतियोगितासंबन्धेन शरीराद्यभिन्नत्वप्रकारकसंस्कारनाशकत्वावच्छिन्न प्रति स्वसमानधर्मिकत्वस्वसामानाधिकरण्योभयसंबन्धेन शरीरादिभिन्नत्वप्रकारकनिर्णयहेतुतैव कल्प्यते लाघवात् । तथा च तादृशक्लृप्त कार्यकारणभावेनैव निर्वाहे आत्मशरीराद्यभिन्नत्वप्रकारकमहं गौररहं स्थूल इत्याकारकं यन्मिथ्याज्ञानं तज्जन्यसंस्कारात्मकवासनानाशे ईश्वरात्मविषयकसाक्षात्कारस्य स्वातन्त्र्येण हेतुत्वकल्पने च गौरवप्रसङ्गस्य दुष्परिहरत्वात् । न च जीवात्मविषयक साक्षात्कारस्य वासनानाशानुरोधेनावश्यं कृप्ततया तस्यैव मुक्तिजनकत्वस्वीकारलाभवमिति वाच्यम् । श्रुतिप्रतिपादितमुक्तीश्वरात्मसाक्षात्कारकार्यकारणभावस्य लाघवेनापाकर्तुमशक्यत्वात् । प्रामाणिकगौरवस्यादोषत्वादिति तन्न । मनः संयोगादिरूपकारणबलादेकपुरुषस्य पुरुषान्तरात्मप्रत्यक्षापत्तिर्वारणाय विषयतासंबंधे नैतत्पुरुषीमात्यप्रत्यक्षं प्रति एतत्पुरुषीयात्मनस्तादात्म्यसंबन्धेन हेतुताया आवश्यकत्वादीश्वरात्मप्रत्यक्ष प्रति तादात्म्यसंबंधेनेश्वरात्मनो हि हेतुत्वे तत्तत्पुरुषीयात्मनां तादात्म्यसंबन्धेनाभावात् तत्तत्पुरुषीयप्रत्यक्षानुपपत्तेः । तत्तत्पुरुषीयात्मप्रत्यक्षं प्रति तादात्म्यसं बंधनैश्वरात्मनो हि हेतुत्वकल्पने गौरवप्रसङ्गात् । न च मुक्तीश्वरात्मसाक्षात्कारयोर्हेतुहेतुमद्भावबोधकवेदान्यथानुपपत्त्या प्रामाणिकगौरवं न दोषायेति वाच्यम् । उक्तलाघवयुक्त्या तथाविधश्रुतीनां लक्षणया जीवात्मसाक्षात्कारस्य मुक्ति प्रति हेतुत्वबोधकतया मुक्तीश्वरात्मसाक्षात्कारयोः कार्यकारणभावबोधकत्वासंभवात् । मुक्ति प्रति जीवात्ममात्रविषयकसाक्षात्कारस्य हेतुत्वे का गतिः । 'तत्त्वमसि श्वेतकेतों (छान्दो. उप. ६.८.७) इति श्रुतेरिति तु न शंकास्पदमपि तादृशवाक्यजन्यस्य जीवात्मपरमात्मनोरभेदभ्रमस्य मुक्तिप्रयोजकत्वोपदर्शितानुपपत्तेरभावात् ।
ब्रह्मावच्छिन्नचै तन्यासंबंधितया
શ્વેતા પ્રજાપતિ
अथ कीदृशजीवात्मविषयकसाक्षात्कारस्तत्त्वज्ञानपदार्थः जीवात्ममात्रविषयको वा आत्मत्वविषयकस्तद्विषयको वा । नाद्यः । तत्रात्मत्वभाने बाधकाभावात् । नान्त्यः । 'तमेतं' चेत्यादि श्रुत्या तत्पदसमभिव्याहृतैवकारार्थपर्यालोचनेन आत्ममात्रविषयकसाक्षात्कारस्यैव मुक्तिजनकत्वप्रतिपादनेन तद्विरोधादिति चेदन्तिमकल्पोपरिनिर्भरः । न च तथासति श्रुतिविरोधः । तादृशश्रुतिघटकीभूतैवकारस्य प्रयोजनतया 'तं विदित्वैवेति वाक्यकल्पनात् । अन्यथा तत्त्वज्ञाने आत्मत्वाभावसंपत्त्यर्थं तत्त्वज्ञानसामग्याः प्रतिबध्यप्रतिबंधकभावकल्पनापत्तेरिति दिक् ।
वेदान्तिनस्तु तत्त्वमसी' त्यादि (छान्दो. उप. ६.८.७.) वेदान्तवाक्यादन्तःकरणावच्छिन्नचैतन्यबोधकत्वं पदादेः श्रुतेर्ब्रह्मणि जहदजहत्स्वार्थलक्षणयोत्पन्नो ब्रह्ममात्रविषयकशाब्दबोधस्तस्यैवापरोक्षत्वमङ्गीकृत्य तत्त्वज्ञानपदार्थत्वेन घण्टापोषमारवयन्ति । तन्मते शाब्दात्मकज्ञानेऽपरोक्षत्वं चानावृत्तापरोक्षविषयत्वम् । न चैवं सत्यनुमित्यादेरप्यपरोक्षत्वापत्ति अनुमित्यादिस्थले अंतःकरणस्य बहिर्गमनाभावेन अंतःकरणावच्छिन्न चैतन्यस्य ब्रह्मावच्छिन्नचैतन्येन साक्षिचैतन्यस्य कल्लोलीभावाभावेन
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रघुवत 'मुहिता'
૧૦૭
ब्रह्मावच्छिन्नचैतन्यस्यावृत्ततया ब्रह्मानुमित्यादेरपरोक्षत्वाभावात् । यदा त्वन्तः करणवृत्तेर्वह्निसंबंधदशाया वहन्यनुमितिस्तदा तादृशानुमितेरथपरोक्षत्चे इष्टापत्तेश्च । अथैवं सत्यनुमितित्वादेरपरोक्षविरुद्धत्वसंवादो दत्तजलाञ्जलिः प्रसज्येतेति चेष्टमेवैतदपरोक्षत्वस्वजातित्वमनभ्युपगच्छतामस्माकमिति । शाब्दबोधेऽपरोक्षत्वस्वीकारे जन्यापरोक्षत्वावच्छिन्नं प्रति इन्द्रियत्चेन हेतुताय(या) व्यभिचारः । न च तत्पूर्वमपि मनोरूपेन्द्रियसत्त्वेन व्यभिचाराभाव इति वाच्यम् । मनस इन्द्रियत्वाभावात् । तथा च भगवद्गीता "इन्द्रियेभ्यो परं मनः” (गीता ३.४३.) इति । यदि चेन्द्रियत्वं न जातिस्तेजस्त्वादिना संकरासांकर्य)प्रसङ्गात् । किन्तु इन्द्रियैकत्वनिष्ठवैजात्यमभ्युपेत्य विजातीयैकत्ववत्वं तद्वक्तव्यम् । तादृशवैजात्यं च मनस एकत्वेऽपि स्वीक्रियत इति न तत्र व्यभिचारावकाश इति विभाव्यते । तथापि मनस एकत्वे तादृशवैजात्यं एवं तादृशवैजात्यसंबंधकल्पनेन गौरवं दृष्परिहरमेव । एवं तादृशवैजात्यं मनस एकत्वे स्वीक्रियते उत ब्रह्मविषयकशाब्दबोधाव्यवहितपूर्वकालीनपदार्थान्तरवृत्त्येकत्वे वा स्वीक्रियत इत्यत्र विनिगमनाविरहेणापि गौरवसंभवाच्चेति । न च तादृशकार्यकारणभावे सति उक्तदोषावकाशस्तदेव न प्रमाणाभावादिति वाच्यम् । चाक्षुषत्वावच्छिन्नं प्रति चक्षुषत्वादिना हेतुत्वस्यावश्यं कल्पनीयतया यद्विशेषयोर्यिकारणभावयोर्बाधकं विना तत्सामान्ययोरपीतिनियमबलेन तथाविधकार्यकारणभावकल्पनाया आवश्यकत्वात् । तादृशनियम एवासिद्ध इति तु नोद्धावनीयः । तादृशनियमाङ्गीकारे मूलयुक्तेरनुमितिपरामर्शविचारे बहुधा प्रदर्शितत्वादित्यादि बहुविधदोषदृश्वानो भामतीनिबंधकारा अन्यथा वर्णयन्ति । वेदान्तवाक्यात् प्रथमतः शुद्धब्रह्मविषयकशाब्दबोधस्तदनन्तरं मननादितत्सहकृतमनसेत्यादि तं शुद्धब ह्मविषयक मेव तत्त्वज्ञानपदार्थः । वाचस्पतिमते शब्दसहकृतमनसा बह्मज्ञानमुत्पद्यत इति प्राचीनवेदान्तिग्रंथस्यापि उपवर्णित एवार्थ इति ।
ननु भवतु तत्त्वज्ञानपदार्थो यथा तथा तथापि तस्य मुक्ति प्रति हेतुत्नमसंभव[वाद] युक्तिकमेव काशीमरणजन्यमोक्षे व्यभिचारात् । काशीमरणान्मुक्तिरिति श्रुत्या तत्त्वज्ञान विनापि काशीमरणस्य साक्षान्मुक्तिहेतुत्वप्रतिपादनादिति चेन्मैवम् । “तमेव विदित्वातिमृत्युमिति नान्यः पन्था विद्यतेऽयनायेति' (वाजस. सं. ३.१.१८, श्वे. उप. ८.६.१५) श्रुत्या मुक्तिपूर्वं तत्त्वज्ञानस्यावश्यसत्वप्रतिपादनेन काशीमरणान्मुक्तिरिति वाक्यस्य काशीमरणे मुक्तिप्रयोजकतया व्याख्यानात् । अन्यथा परस्परं व्यभिचारेण तयोस्तत्र हेतुत्वासंभवेन परस्परजन्यतावच्छेदककोटावव्यवहितोत्तरत्वनिवेशे गौरवप्रसङ्गात् ।
यत्तु योगाभ्यासादिना तत्त्वज्ञानोत्क्त्या व्यभिचारेण तत्त्वज्ञानं प्रत्यपि काशीमरणादे हेतुत्वासंभवेनाव्यवहितोत्तरत्वं निवेश्य काशीमरणादितत्त्वज्ञानयो कार्यकारणभावकल्पनाया आवश्यकत्चे न मुक्ति प्रति काशीमरणहेतुत्वमते गौरवावकाश इति, तन्न । विचारासहत्वात् । तथाहि गंगामरणादिनापि तत्त्वज्ञानोत्पत्त्या तत्र व्यभिचारवारणार्थ तत्त्वज्ञाननिष्ठयोगाभ्यासजन्यतावच्छेदकोटावव्यवहितोत्तरत्वनिवेशनमुभयमते सिद्धम् ।
तत्त्वज्ञानं प्रति काशीमरणहेतुत्ववादिमते पुनस्तत्त्वज्ञाननिष्ठकाशीपरणजन्यतावच्छेदककोटावव्यवहितोत्तरनिवेशनमधिकम् । मुक्ति प्रति काशीमरणहेतुत्ववादिमते तु तत्त्वज्ञानजन्यमोक्षे व्यभिचारवारणाय काशीमरणजन्यतावच्छेदककोटावव्य[व] हितोत्तरत्वं निवेशनीयम् । एवं काशीमरणजन्यपोक्षे व्यभिचारवारणाय मोक्षनिष्ठतत्त्वज्ञानजन्यतावच्छेदककोटावप्यव्यवहितोत्तरत्वं निवेशनीयमित्युभयत्राव्यवहितोत्तरत्वनिवेशप्रयुक्तगौरव दुष्परिहरमेवेप्यधिक सूक्ष्मार्थदर्शिभिः परिचिन्तनीयम् ।
*
અનુમિતિપરામર્શવિચારનો અહીં ઉલ્લેખ દર્શાવે છે કે રઘુદેવનો આ ગ્રંથ મુક્તિવાદ પહેલા રચાયેલો છે.
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
જેતા પ્રજાપતિ
ज्ञानकर्मसमुच्चयवादस्तु 'तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेन दानेन तपसा नाशकेनेति' (बृह, उप. ४.४.२२.) श्रुतिविरोधान्नादरणीयः । तथा श्रुत्या ज्ञानजनकत्वेन तदिच्छाजनकत्वेन वा कर्मणां प्रतिपादनात् । कर्मणां ज्ञानत्वजनकत्वं त्वन्तःकरणशुद्धिद्वारेति वेदान्तशास्त्रे वाचस्पत्यादौ महानुद्घोषः । इह तु ग्रन्थगौरवभिया मया तन्न प्रपञ्चितमिति ।।
न शुद्धबुद्धिर्नच चित्तशुद्धि
ने शास्वसिद्धांतमितज्ञतापि । आ(अ)स्मादृशः स्वल्पविलोलजल्प
स्तथापि धीरैः कृपया न हेयः ।।
इति श्रीरघुदेवकृतो मुक्तिवादः समाप्तः ।
गुर्जरोपनामकश्रीधरस्यायं लेखः ।
। समाप्तोऽयं ग्रन्थः ।
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
ગાતાં ઝરણાં : લેખક : પ્રવીણ દરજી, પ્ર. : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૭, પૃ. ૧૩૬, કિંમત રૂા. ૫૫.00.
“ગાતાં ઝરણાં' પ્રવીણ દરજીનો લલિતનિબંધ સંચય છે. આમાં ૩૧ નિબંધો છે. અહીં નિબંધકારે સુષ્ટિના પદાર્થોને સૌન્દર્યલુબ્ધ આંખે જોયાં છે ને એ નિમિત્તે જે તે સ્થળ, વ્યક્તિ, પદાર્થ આદિની સૌન્દર્યરેખ અંકિત કરી આપી છે, આ સૌન્દર્યરેખમાં એમના સંવેદનતાર સાથે એમનું ચિંતવન પણ એકરસ થઈ ઊઠયું છે.
વિવિધ જાતનું વાંચન નિબંધકારના ચિત્તકોપમાં ઘુંટાતું રહ્યું છે. એના ભાવસંદર્ભો સતત એમની નિબંધ સૃષ્ટિમાં ઉઘડતા જોવા મળે છે. ‘હરણિયું !'માં શાકુન્તલનો સંદર્ભ ઉઘડે છે ને એ નિમિત્તે પ્રવાસ અનુભવ આગળ વધે છે. “સીમસ અને ડિગગ'માં આયર્લેન્ડના કવિ સીમસની કાવ્યરચના અંગે સ-રસ વિશ્લેષણ છે. રચનાના તારતારને નિબંધકાર ખોલી આપે છે. હાથ-મારો તમારો'માં સર્જક ચિત્રકાર પિકાસોની કૃતિને નિમિત્ત બનાવી હાથ વિશેનું સંવેદન પ્રકટ કરે છે જેના દ્વારા માનવીય વૃત્તિઓ અને જીવનલીલાનો આલેખ પ્રત્યક્ષ થાય છે. મને ગાઉં છું !' શીર્ષકથી આરંભાતી નિબંધ વોલ્ટ વ્હીટમેનની કાવ્યપંક્તિનું સુંદર ભાપ્ય છે. ‘ભતૃહરિ અને અગ્નિ'માં ભતૃહરિના “વૈરાગ્યશતક'ને કેન્દ્રમાં રાખીને નિબંધકારે વહી ગયેલા કાળની આ રચનાનો સંદર્ભ પ્રકટ કરી આપ્યો છે ને એ દ્વારા સાંપ્રત જીવનની માનવનિયત્તિ પ્રકટ કરી આપી છે. “અગ્નિ’ ની અર્થગંભીરતાનું બયાન આસ્વાદ્ય છે. કન્યા ફુગ્ગની સાથે સાથે ...’માં વિયેટનામની લેખિકા ટ્રાનથુન માઈની ‘લેજન્ડ ઓફ ફીનીકસ' વાર્તાની અને નાયિકા ફુઆન્ગની વાત છે પરંતુ જે રીતે એ કહેવામાં આવી છે એ મૂળ કથા માણ્યાનો આનંદ આપે છે. “ભેટ અને થરકતું વિશ્વ માં ગો ખૂલેપ નામના વાર્તાકારની વાર્તા
ભેટ” નો આસ્વાદ છે. આ વાર્તાની માંડેલી કથા રોચક બની જાય છે. “માલ્ટ - આપણો ભેરુ'માં રિલ્કની રચના માલ્ટની રસપ્રદ ચર્ચા છે. માનવ સંવેદન સાથે માલ્ટ કેવી રીતે એકરસ થયેલા છે એની આ કથા છે. લેખકના મન સાથે પણ માલ્ટ કેવો એકાકાર થયેલો છે એની કથા પણ આમાંથી મળે છે. આમ, આપણે જોઈ શકીએ છીએ કે જુદાં જુદાં સાહિત્યિક સંદર્ભો કે જે નિબંધકારના સંવેદન સાથે સંયોજાયાં છે એ ઉઘડતાં રહે છે ને અદકેરીના શબ્દભાત રચે છે જે આસ્વાદ્ય બની જાય છે.
બચપણનાં સંસ્મરણોને એ નિમિત્તે વતન ઝૂરાપાનું સંવેદન આ નિબંધોમાં અનુભવવા મળે છે. ‘જનાબ ! એક નદી એટલે શું ?’ માં શૈશવકાલીન સ્મરણોની ૨મણાં છે ને કેન્દ્રમાં નદી છે. નિબંધની ભીતરમાં વતનવિરછેદની વેદના પ્રતીત થાય છે. “ગેધરિંગ' માં બચપણની રખડપટ્ટી – મિલન-મેળાની વાત છે ને એ નિમિત્તે મોટપણનાં અત્યારનાં કહેવાતાં મિલનો કેવાં છે એ અંગે વ્યંગ છે. “સૂર્યોત્સવ અને ...' માં પણ બચપણના સૂર્યને, એ તડકાને કેવી રીતે માણ્યો હતો એનો રંગ - સ્વાદ આદિનું સ્મરણ છે. “વતનની વહેલમાં' માં તો એ શૈશવસમય આખેઆખો ખોદ્યો છે. ગામ, ઘર, ખેતર, વૃક્ષો, આખો પરિવેશ આદિ તાદૃશ થઈ ઊઠે છે. ઝૂલ્યા કરીએ દિનરાત' અને “ઓ દિવસો ! તમે ચાલ્યા ગયા ?' આ બંને નિબંધોમાં પણ વતનનો ભાવ સંદર્ભ ગુંથાયો છે. આ જૂથના નિબંધોમાં આપણને નિબંધકારની વતનવિચ્છેદની અનુભવકથા મળે છે એ આસ્વાદ્ય પણ છે પરંતુ આ પ્રકારના આ બધાજ નિબંધોમાં એકની એક વાત કંટાળો જન્માવનારી બને છે. આ પ્રકારના બધા નિબંધોને ઘુંટીને એક બે સ-રસ નિબંધો રચ્યા હોત તો એ વધુ અસરકારક બન્યા હોત એવું આ નિબંધોમાંથી પસાર થતાં વાંચતા-માણતાં મને લાગે છે. આ પ્રકારના નિબંધોમાં પિતા વિશેનું સંવેદન હૃદ્ય બન્યું છે ને ‘બા નો વાડો માં બાનું વ્યક્તિચિત્ર તો અમીટ છાપ પાડે છે. સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૧૦૯-૧૨૫.
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નિબંર્ધામાં માનવજીવન વિશેનું નિબંધકારનું નિરીક્ષણ ચિંતવનરૂપે પ્રકટ થાય છે. આપણે ઈનસાઈડર !' ‘આપણે વિધિરચિત એક વાર્તા !' ‘હું મને ગાઉં છું !' ‘આ રસ્તો' આદિમાં માનવજીવનની સહજગતિ, એને રૂંધનાર પરિબળો, કંટાળો - બોઝિલતા-યંત્રવતિ વગેરેની એક પરંપરા ને એમાંથી રચાયેલી ગતાનુતિક્તા, આત્મઓળખ અને આનંદ માટેની શોધ - આવા આવા અનેક મુદ્દાઓ આ પ્રકારના નિબંધોમાં રજૂ થયા છે. અહો ! વૈભવશાળી કાન !' `ચાડાંની ચઢી ચાનક' 'પગ ... પગ પગ ...’ ‘હાથ મારો, તમારો' - આ નિબંધો એવા છે જેમાં લેખકે હાથ, પગ, મોટું, કાન જેવા શરીર અવયવોને લઈને માનવ જીવનની વૃત્તિઓને પ્રગટ કરી છે. આ કોટિના નિબંધોમાં નર્મમર્મયુક્ત વાણીની મજા છે. કયાંક રમૂજ પ્રેરક વાત છે. કાંક હાસ્ય વ્યંગ પણ છે. છેવટે તો માનવની વાતને આ કોટિના નિબંધો તાકે છે. લેખકની પ્રવાહી શૈલીને કારણે તથા શૈલીની ચારતાને લીધે આ નિબંધો, ચિંતવનને રજૂ કરતા હોવા છતાં કંટાળાજન્ય બન્યા નથી.
સિલાસ પટેલિયા
પ્રકૃતિનાં વિવિધરૂપો અને ઋતુઓનાં વિવિધ ચિત્રો આ નિબંધ સૃષ્ટિમાંથી સાંપડે છે. ‘શરદના મર્મ વેધી સૂર ...' માં શરદના સૌન્દર્યનો રસાળ આલેખ છે. ‘પ્રિયવર આયો !' અને ‘હે મારા દેશ !' માં અષાઢ અને વરસાદની રમ્ય સૃષ્ટિ, એનાં તરલ ચંચળ રૂપોનું વર્ણન છે. ‘હું પવન જીવું છું !'માં પવનનાં વિવિધરૂપો છે. જુદા જુદા સમયે, જુદી જુદી ૠતુએ પવનનું કેવું રૂપ પ્રગટતું હોય છે એ અહીં પવચિત્રો વધુ મળે છે. પરંતુ આ પવનરૂપો એટલાં પ્રભાવક બન્યાં નથી. અહીં તરત સુરેશ જોશીએ એમનાં લલિત નિબંધમાં અંકિત કરેલા પવનનાં વિવિધરૂપોનું સ્મરણ થઈ ઊઠે છે, “કાં ગુલાબ કાં કાવ્ય !” માં ગુલાબની નજાકતનાં કલ્પનો છે. આ કોટિનાં નિબંધો વાંચતા લાગે છે કે આમાં પ્રકૃતિના રૂપો સીમિત બન્યાં છે. એ ખાસ આસ્વાદ્ય પણ લાગતાં નથી. લેખકના અન્ય લલિતનિબંધસંગ્રહોમાં પ્રકૃતિની વિવિધ લીલાનાં જે રૂપો મળ્યાં છે એની સરખામણીમાં પણ આ ઊણાં ઊતરે છે એવું મને લાગે છે.
E'11, સૂર્યા ફ્લેટ્સ, વિભાગ - B,
સ્વામિનારાયણ નગર સામે, નીઝામપુરા, વડોદરા.
ગાતાં ઝરણાં' લલિતનિબંધસંગ્રહ પૂર્વે નિબંધકાર પાસેથી તીલાંપત્ર', 'ર્માંકુર', 'ધાસનાં ', ‘વેણુરવ’, ‘પંચમ’ જેવા લલિતનિબંધસંગ્રહ મળ્યા છે. આ સંગ્રહોના લલિતનિબંધોની સરખામણીમાં, ગુણવત્તાની દષ્ટિએ, આ લલિતનિબંધો ખાસ પ્રભાવ પાડનારા બની રહેતા નથી.
For Private and Personal Use Only
સિલાસ પટેલિયા
**
‘પંચમ' : લેખક : પ્રવીણ દરજી, પ્ર. : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૬, પૃ. ૧૫૨, મૂલ્ય રૂ. ૬૦.૦૦.
સૃષ્ટિના આરંભૈ મનુખ્ય પક્ષીઓની સાથે, મૈમના ગર્જન સાથે, પવનના ડોલન સાથે સૌ પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો હશે તે કેવો હશે ? મને એ શબ્દ સાંભળવાનો અભિલાપ જાગ્યો છે. માનવીના સર્વાંગને ઉતરડીને આવેલા એ શબ્દનો લય, એનો કો, એ ઉચ્ચાર વેળા ચહેરા ઉપરના માનવીના મનોભાવો, અને સૌથી
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
૧૧૧
વધુ તો ખુલ્લી ધરા અને અનંત નભમાં પ્રસરતાં પ્રસરતાં એ શબ્દ કેવા કંપ જગાવ્યા હશે, ઉચ્ચારનાર પોતે પણ વિસ્મયથી-રોમાંચથી કેવો લાલમલાલ થઈ ગયો હશે ! અને પછી તો શબ્દો જ શબ્દો ...ગુજરાતી સાહિત્યમાં નિબંધ-લલિત નિબંધની તાર્કિક-વૈજ્ઞાનિક વિવેચના આપતા આપતા જ લલિત નિબંધનું વશીકરણ સર્જક પ્રવીણ દરજીને આ સ્વરૂપની સૂક્ષ્મ-ગહન અંગભંગિઓને આત્મસાત કરવાનો અને અભિવ્યક્ત કરવાનો સતત તકાજો કરતું હશે એની પ્રતીતિ આપણને એમના નિબંધ સંગ્રહ “પંચમ'ની એક રચના દ્વારા અહીં થાય છે. “લીલાં પર્ણ' થી આરંભીને ‘દર્ભાકુર’, ‘ઘાસનાં ફૂલ’, ‘વણુરવ” અને હવે આ “પંચમ' જેવા સમૃદ્ધ નિબંધસંગ્રહો આપણને એમની આગવી સર્જકપ્રતિભાનો પરિચય કરાવનારા નીવડ્યા છે. પાંચેય સંગ્રહો ઉપર એકીસાથે દષ્ટિપાત કરતાં આપણને એમની સર્જકતામાંથી છૂરતું સાતત્ય પણ અવશ્ય વર્તાશે.
પ્રારંભે નોંધ્યું છે તેમ, સર્જકનું એ પ્રથમ ક્ષણ સાથેનું ભાવાનુસંધાન ત્યારથી માંડીને આજ પર્યન્ત નિરંતર એનાં વિધવિધ રૂપોને શોધવાના એમના ઉપક્રમની આ કૃતિમાં પણ સમ્યક્ અનુભૂતિ કરાવે છે. કેટલાક સર્જકો લલિત નિબંધમાં વિજયનું નામપૂરતું આલંબન લઈને પોતાના સંગોપિત એકાંતને નિઃસીમ બનાવીને, અંતરના હેતુઓને અજાણ રાખીને પોતાની હૈયાગઠડી એટલી સહજતાથી ઉકેલે છે કે પછી ત્યાં વિષય-અભિવ્યક્તિનું દ્વત નિઃશેષ બની જાય છે. પ્રવીણભાઈના નિબંધસંગ્રહ “પંચમ'માંથી સળંગરૂપે પસાર થતા સહુ પહેલી અનુભૂતિ આ પ્રકારની થાય છે.
અહીં ભાવનિર્ઝરતી ક્ષણો છે; તો સૌંદર્યસિક્ત હૃદયનો અસ્મલિત વાપ્રવાહ પણ છે. સમસ્ત જીવનના સંદર્ભ સાથે ગૂંથાઈને કૃતિ સ્વયં નવ્ય પરિણામ ધારણ કરતી જોવાય છે. અખિલ જીવનનાં વિવિધ તત્ત્વો-માનવ, નિયતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ, કાળ, જળ, મેઘ, વરસાદ, રાત્રિ, રસ્તાઓ, ઘર આદિ અહીં સર્જકચેતનામાં ઝીલાયા છે તો સાથોસાથ મીરાં, રાધા, કૃષ્ણ જેવાં આપ્તજનો સાથેનો તીવ્ર અનુબંધ છે, કાકભુશંડી અને મોર સાથેનો વિશિષ્ટ સંબંધ પણ છે. “રેઈનીંગ છે તો ‘લોંચિંગ' પણ છે, સમયનું અનેકસ્તરીય ઉત્પનન છે તો પાટણ જેવા ઐતિહાસિક અને લોથલ જેવા પુરાતન સ્થળ વિશેના પ્રતિભાવો-સંવેદનો છે. પ્રત્યેકને તેઓ એકૃતક રૂપે, આગવી ચાલનાએ અભિવ્યક્ત કરતા જાય છે. અને એમ “પંચમ' કેવળ સંખ્યાત્મક દષ્ટિએ નહિ, સર્જનાત્મક-ગુણાત્મકરૂપે આપણને એક નિબંધ અને નિરામય ભાવવિશ્વના સાનિધ્યમાં સદ્ય મૂકી આપે છે.
અગાઉના ચાર નિબંધસંગ્રહોની જેમ “પંચમ'માં પણ પ્રકૃતિ સાથેના એમના તીવ્ર અનુબંધનું દર્શન થાય છે. કહો કે પ્રકૃતિ એમનો સ્થાયી ભાવ છે. કદાચ એથી જ પ્રકૃતિનાં નિતનવાં રૂપો એમની કૃતિઓમાં પ્રસન્ન-તાજગીસભર વાણી દ્વારા ઉત્ક્રાન્ત થતાં જોઈ શકાય છે. પ્રકૃતિ સાથે એકલય બનેલ ચેતનાનું મનુષ્યને-જીવન સમસ્તને પામવાનું બલવત્તર વલણ અહીં જોવા મળે છે. એમ કહી શકાય કે પ્રકૃતિનું મૂળ સત્ત્વ અને “માનવ' એક નિબંધસર્જક લેખે એમની અવિરત ચાલતી યાત્રાનું આલંબન છે. તાજા, લીલાછમ્મ શબ્દોને મળવાની નિબંધકારની ઉત્કટ કામના એમની આ શોધને વધુ દઢ-સુઘટ્ટ બનાવે છે.
મતવાલી મીરાંની ઓળખ આપતા તેઓ કહે છે કે, હું એને યાદ કરું છું ત્યારે પૃથ્વી વિસ્તરતી લાગે છે, આકાશ સીમારહિત બનતું જણાય છે, ધરા આપીનું ચિત્ર ઓર ચેતનવંતુ બની રહે છે. ચારે તરફથી સંગીત વરસી રહે છે ...' સંગ્રહની આ અનવદ્ય રચના મીરાંની સમગ્ર ભાવસૃષ્ટિના સ્પંદને છેક આત્મસાતુ કર્યા વિના ભાગ્યે જ સંભવે. એના &તને ગ્રહી શકનાર સર્જક એટલે જ ઉદ્દગારી ઉઠે છે કે, “માણસનું હૃદય અટકશે ત્યાં મીરાં અટકશે.' એક તરફ મીરાંની વિશિષ્ટ અસ્મિતાનું સૂક્ષ્મપ્રસન્ન ગાન છે તો બીજી બાજુ છે રાધાની રહસ્યમયિતાનું અદમ્ય આકર્ષણ - “કોણ છે તું ? કોણ છે રાધા, તું ? – યુગો યુગોથી મારો આ પ્રશ્ન
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
રહ્યો છે છે.
-
www.kobatirth.org
એમ આ પ્રશ્નને આર્તિત કરતા જઈ સાકાર તરસરૂપ રાધાની પ્રેમસત્તાને ઉચિતરૂપે વહેતી મૂકી
દલિત નિબંધમાં કથનાત્મક શૈલીનો વિલક્ષણ વિનિયોગ કરીને પત્રરૂપે ઈશ્વરને આહવાન આપતા તેઓ જણાવે છે : આવ, મારી સાથે ભેંસ, પેલા વાથા ઉતારી દે. મિત્ર બની રહે. મારી શરતે અને મારી રીતભાતે ચાલ લોકો વચ્ચે ફરીએ-' અથવા 'તું દેવ તો કે દુખ એ ય હું ભુલી જવા તૈયાર છું. અહીં આવ અને અનુસર તું મને ..' કાકુનાં આવર્તનો અને ગદ્યની છટા આ કૃતિનાં મહત્વનાં ગુણો છે. વ્યક્તિત્વની પારદર્શિતા અને ખુમારી પણ સ્પર્શક્ષમ બની રહે છે. 'નાચીએ દિનરાત'માં વનની દુઃસહ વિષમતા અને સ્થૂળતા સામેનો આક્રોશ આયુરનીના સ્વરૂપે ઠલવાયો છે. અહીં સંવેદનો સંકુલ છે એથી ય વધુ સંકુલ છે એનું ગહોત. તમે આયુરની, અમે ૨ આયુરની' એમ આપણી સમક્ષ ઉપસ્થિત થઈને સોંસરવું કહેનાર નિબંધકારની વિશિષ્ટ વ્યક્તિમુદ્રા અંકિત થાય છે. ‘ઉત્ખનન .. ઉત્ખનન સમૂળ બધું ખોદાઈ રહો !' વિવિધ સ્તરે પ્રસરેલ કૃતકતાથી મુક્તિ મેળવવા માટેની મથામણ અહીં વ્યક્ત થઈ છે. સંનિધિ દ્વારા કૃતિને નવો અર્થ પ્રાસ થાય છે. એની આંતરિક સંરચનાને તપાસતાં એ તરત સમજાશે. ‘રસ્તાઓ' ઉપરનો નિબંધ એમાંના અનવદ્ય ક્લ્પના અને ગતિશીલ વાકયાવલિઓ રસ્તાની સ્ફૂર્તિલી image રચે છે. જે આપણને સમગ્ર ગુજરાતી લલિત નિબંધો સાથેની તલનાનો સતત તકાજો કરે છે, અને આવી રચનાઓના સ્વતંત્ર-તલસ્પર્શી અભ્યાસ માટે પ્રેરે છે. ઉપરાંત ‘લૉગિંગ-બિલોગિંગ' / ‘રેઈનીંગ-રેગીંગ'ની સંનિધિયોજના અને એનું સામર્થ્ય, ‘અજવાળું-શમણું’નું મેટાફ૨, ‘શબ્દ ફટ ફાટો ...' નો બલિષ્ઠ આક્રીશ, 'ઘર'નું શબ્દશિલ્પ, જળની અપરંપાર લીલાઓ સર્જકની સાર્વોસાય ભાવકચેતાનાને પણ વ્યાપક ફલક ઉપર મૂકીને આંદોલિત કરવાની ક્ષમતા ધરાવતી કૃતિઓ છે. પાટણ અને લોથલ આદિ સ્થળસંદર્ભે લખાયેલ નિબંધોમાં સ્થળની સ્થૂળતા ઓસરતી જાય છે અને સર્જકની સૌંદર્ય સિક્ત વ્યક્તિતા એ સ્થળવિશેષની પ્રાચીનતા અને ભવ્યતાનું જાણે એક સંવેદનપટુ વ્યક્તિવિશેષમાં અકૃત્રિમ રૂપાંતર કરી નાખે છે, સહ્રદય ભાવકના સહપાન્ય બનીને ! ગુજરાતી પ્રવાસ નિબંધોમાં આ કૃતિઓનો અવશ્ય વિશેષ દરજ્જો હશે.
..
હું તમને વરસાદ આપું છું.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતા ભગત
આ ઉપરાંત અન્ય કૃતિઓ પણ એટલી જ ભાવસંતર્પક બની છે એમની સર્જકચેતનાથી અનુપ્રાણિત બનેલ ભાષાસંવિધાન દ્વારા. શબ્દના અંગોંગમાંથી ઝરતા અર્ક જેવી આ ગદ્યશૈલીનો આ રહ્યો અલપઝલપ પરિચય :
જોતજોતામાં તો કોઈ ચપળ કન્યાના હાથમાં રહેલી સોધમાં પરોવાઈ જાય છે એક લીલેરો દોરો અને ઘડીભરમાં તો ઊપસી આવે છે લીલી લીલી ભાત ! અને ત્યાં તારા સ્પર્શે ઊઘડવા માંડે છે પાંદડીઓ, લો સાથે એ જોનારની આંખમાં રહેલું વિસ્મય' [પૃ. ૪૪]
‘એવું ઘર માણસને ઘાસપત્તી પર વળુંભી રહેલ વાયુલહર જેવો અનુભવ કરાવે છે.' [પૃ. ૬૫] ક્યારેક એ રૂણસ વેલી જેવી લાગે છે, કયારેક એ છલછલ પાણી જેવી ...' [પૃ. ૧૧]
‘અરે, આ પહાડની ટોચ એટલે મોર, અરે, આ ઊંડી ખીણ એટલે મોર, અરે, આ મેશરી નદીનો કાંઠો એટલે મોર, અરે, આ ફરફર ફેલાયેલું પ્રાતઃ એટલે મોર ..' [પૃ.
૪]
બોલો, ખુશ ને ?' [પૃ. ૨૪]
હા, હું તમને વરસાદ આપું છું
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
૧૧૩
અહીં જળ, ઘર, મીરાં, મોર, વરસાદ આદિનું આલેખન એમાંના કલ્પનોની ઈન્દ્રિયપ્રત્યક્ષતા, લયમધુર આવર્તનો, વાતચીતની શૈલીમાં અનુભવાતી ઉખા આદિનો અનુભવ કરાવે છે. આ સંગ્રહની કૃતિઓનું prose structure સ્વતંત્ર રીતે તપાસાય તો ગુજરાતી ગદ્યની સમૃદ્ધિનો, ફૂર્તિનો ચોક્કસ ખ્યાલ આવી શકે.
લલિત નિબંધમાં સતત સ્ફરતા રહેતા સર્જક વ્યક્તિત્વની લયરેખાઓમાં એનું સ્વરૂપગત વૈશિષ્ટ્રય એ રીતે અહીં છતું થાય છે. લલિત નિબંધને સ્વર-સૂરના નિલયરૂપે ઓળખાવનાર પ્રવીણભાઈ “પંચમ' માં એને તાજગીપૂર્ણ રૂપે સાકાર કરી શકયા છે એની પ્રતીતિ આપણને થાય છે. એની રસસંતર્પક અભિવ્યક્તિ એ અદ્યતન ગુજરાતી લલિત નિબંધનો આગવો દિશાસંકેત છે.
પ/બી, સૌજન્ય સોસાયટી, ત્રણ રસ્તા, મકરપુરા રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૯.
નીતા ભગત
સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી કૃત “ગીતામંદાકિની’ : મૂળ હિન્દી પરથી ગુજરાતી અનુવાદ : નીલમ પટેલ, પ્રકાશક : સંસ્કૃત સેવા સમિતિ, નવા વાડજ, અમદાવાદ-૩૮૦ ૦૧૩, ૧૯૯૮, પૃ. ૮ + ૩૨૭, મૂલ્ય રૂા. ૧૫૦.૦૦.
ભગવદ્ગીતાનું આંતર્બાહ્ય પર્યવેક્ષણ કરવાની પ્રેરણા થવાથી બ્રહ્માલીન પ. પૂ. સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજે સંવત ૨૦૩૭માં માઉન્ટ આબુમાં બે મહિનાના કઠોર પરિશ્રમ બાદ ગીતાનું સાધંત અધ્યયન કર્યું જેના ફળસ્વરૂપે “ગીતામંદીકિની' જેવું વિધ્વંભોગ્ય પુસ્તક પ્રાપ્ત થયું. આ પુસ્તક પહેલાં ‘વેદગીતા” ના આમુખરૂપે છપાયું હતું.
પુસ્તકમાં પ્રથમ ૨૧૯ પૃષ્ઠોમાં એકવીસ નિબંધોને આવરી લેવામાં આવ્યા છે. ત્યાર પછીના ૨૨૦ થી ૩૧૪ પાનાઓમાં મૂળ ભગવદ્ગીતા અનુવાદ સહિત મૂકવામાં આવી છે. અંતિમ ૩૧૫ થી ૩૨૮ પૃષ્ઠોમાં છ પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પુસ્તકમાં ગીતાના કથાંશ ભાગનો વેદો સાથે તુલનાત્મક અભ્યાસ કરી વેદો સાથે સમન્વિત કરવામાં આવ્યો છે. અને ગીતાના કેટલાક પ્રસંગો ઉપર ઉદાહરણરૂપે વેદમંત્રો ટાંકવામાં આવ્યા છે. પહેલાં નિબંધમાં વેદમંત્રોને ગીતાના શ્લોકો સાથે સરખાવવામાં આવ્યાં છે અને પ્રસંગને અનુરૂપ કેટલાંક મંત્રોનો અનુવાદ આપવામાં આવ્યો છે. બીજા નિબંધમાં મહાભારતના આકારપ્રકારની સમીક્ષા કરવામાં આવી છે અને ગીતાના પ્રથમ બે અધ્યાયના કેટલાંક શ્લોકો સાથે ગીતાનો ઐતિહાસિક કથાશભાગ વેદ સાથે સંકલિત છે એનું ઉદાહરણ સહિત વિવેચન કરવામાં આવ્યું છે. ગીતા એ મહાભારતનો જ મહત્ત્વપૂર્ણઅંશ છે અને લૌકિક તેમ જ પારલૌકિક દષ્ટિએ માનવમાત્ર માટે નિત્ય ઉપયોગી ગ્રંથ હોવાથી જુદો તારવવામાં આવ્યો છે. મહાભારતરૂપી શરીરમાં ગીતારૂપી પ્રાણ પૂરવામાં આવ્યા છે.
તૃતીય નિબંધમાં વેદવચનોના પ્રકાશમાં ગીતામાં કહેવામાં આવેલ મુક્તિસાધન ભક્તિ-જ્ઞાન સમુચ્ચય છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. કોઈ કર્મને, કોઈ વ્યક્તિને તો વળી કોઈ જ્ઞાનને મુક્તિનું સાધન માને છે
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉષા બ્રહ્મચારી
પણ નિર્વિવાદ એ છે કે ભક્તિ સહિતનું જ્ઞાન જ મુક્તિનું સાધન છે. ચોથા નિબંધમાં ગીતાની સાત મુખ્ય ગ્રંથિઓ ઉકેલવાનો તર્કપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં સમજાવ્યું છે કે સુખદુઃખ અનિત્ય છે પણ જીવ અને ધર્મ નિત્ય છે આથી નિત્ય જીવનો સાથ નિત્ય એવો ધર્મ જ આપી શકે બીજી કોઈ અનિત્ય વસ્તુ નહીં. પાંચમા નિબંધમાં વેદમાં નવધાભક્તિ તથા પંચભાવોને વૈદમૂલક તરીકે સિદ્ધ કરવાનો સફળ પ્રયાસ કરાયો છે. ભગવાનની બાબતમાં ભક્તોની વિશ્વાસપ્રધાન ભાવના સુધી તર્કની શક્તિ પહોંચી શકતી નથી. પ્રભુમાં પરમ અનુરક્તિ, પ્રભુ માટે આત્મસમર્પણની ઉત્કટ અભિલાષા અને પ્રભુએ સર્જેલ અને પ્રભુનું સ્વરૂપ એવી આ સૃષ્ટિ પ્રત્યે સર્વાત્મભાવે સેવાની વૃત્તિ - આ ત્રણેય ભાવોની હ્રદયમાં એકસાથે ઉપસ્થિતિ એ જ ભક્તિનું અત્યંત જળું અને વાસ્તવિક સ્વરૂપ છે. છઠ્ઠા નિબંધમાં ગીતા અને ભારતીય સંસ્કૃતિના મુખ્ય અંશોની ચર્ચા કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા એની ધર્મમૂલતા છે. ગીતામાં વર્ણવેલ ધર્મગ્લાનિ અર્થાત્ ધર્મનું લુપ્ત થયું તેમ જ તેની પુનઃસ્થાપનાર્થે ભગવાને અવતાર ધારણ કરવો પડે છે. આમ કાળની દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિની અનાહિતા સ્વતઃ સિદ્ધ થાય છે.
ગીતામાં વૈદિક કર્મોની ફ્લાસક્તિનો જ નિષેધ છે, કર્માંશનો નહિ. તેથી જ ગીતા નિષ્કામ કર્મ કરવાનું અને ભગવાનને સઘળા કર્મો અર્પણ કરવાનું સૂચવે છે. આમ અહીં સાતમા નિબંધમાં ગીતાને વૈદશાસ્ત્ર વિરોધી બતાવનારાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. આઠમા નિબંધમાં ગીતામાં વર્ણવેલ કર્મ, કર્મ અને વિકર્મનું શાસ્ત્રીય વિવેચન કરાયું છે. કર્મોની સાથે વિકર્મ ભળવાથી નિષ્કામતા આવે છે. અને કર્મ દિવ્ય જણાય છે. એનાથી કાાિરોટ થાય છે અને એમાં કર્મનું નિર્માણ થાય છે. કર્મ કરવા છતાં કર્મનો ભાર જણાતો નથી. આમ કર્મમાં વિધર્મ જોડાવાથી તે અકર્મ બને છે. નવમા નિબંધમાં ગીતામાં વર્ણવાયેલ વાદિ દ્વાદશ યજ્ઞોનું વિવેચન છે. ત્યાર પછીના પાંચ નિબંધોમાં ગીતાના અધ્યાય દસ, બાર, પંદર અને અઢારના કેટલાંક શ્લોકોનું વિવરણ પ્રાપ્ત થાય છે. પંદરમાં નિબંધમાં ગીતાની વિશ્વતોમુખતાનું દર્શન થાય છે. સોળમા નિબંધમાં ગીતાના અંતિમ રહસ્ય તરીકે 'કર્મયોગ' ને દર્શાવ્યો છે. અહીં લોકમાન્ય ટિળકની દૃષ્ટિએ ગીતાદર્શન કરાવ્યું છે. સત્તરમા નિબંધમાં ગીતાને સામ્રાજ્યવાદની કટ્ટર વિરોધિની તરીકે દર્શાવી ત્યારપછીના નિબંધમાં ગીતાના આધ્યાત્મવાદનું વિવરણ કરવામાં આવ્યું છે. અંતિમ ત્રણ નિબંધોમાં ગીતાનું બહિરંગ પરીક્ષણ કરતાં ગીતાનો સમય, શ્લોક સંખ્યા, તેના સંબોધનો ઉપર વિગતે વિચાર કરવામાં આવ્યો છે.
અંતિમ છ પરિશિષ્ટોમાં ગીતાનો વિષયવિભાગ, ગીતામાં વપરાયેલા છંદોનો પરિચય, અર્જુનનાં ૨૯ પ્રશ્નો, પ્રયોજાયેલ સંબોધનો, કર્મ, ભક્તિ અને જ્ઞાનયોગની વિશેષતા તથા અંતે ભિન્ન ભિન્ન ટીકાકારો દ્વારા પ્રયુક્ત ગીતાના અધ્યાયોની નામાવલી જેવાં વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
For Private and Personal Use Only
આ પુસ્તકનું સમગ્રતયા અવલોકન કરતાં જણાય છે કે ગીતાની અદ્ભુત વિશેષતા એ છે કે કુરુક્ષેત્રની સમરાંગણ જેવી કર્મભૂમિ ઉપર ગીતા એકતરફ માનવમુક્તિ અર્થાત્ શાશ્વતશાંતિના એકમાત્ર સાધન તરીકે જ્ઞાનનો સંદેશો આપે છે તો બીજી તરફ અર્જુનને યુદ્ધરૂપી કર્મ કરવા પ્રવૃત્ત કરે છે. આમ યુદ્ધભૂમિ ઉપર કૃષ્ણ દ્વારા જ્ઞાન અને કર્મનો સુભગ સમન્વય સધાયો છે. ‘ગીતામંદાકિની’ માં મહારાજશ્રી ગંગેશ્વરાનંદજીએ ભગવદ્ગીતા ઉપરના અન્ય ટીકાકારોના મંતવ્યોનો પરિશ્રમપૂર્વક પૂર્ણતયા અભ્યાસ કરીને સમગ્ર પુસ્તકમાં ગીતા વિષયક પોતાના વિચારોની ખુબ જ ઝીણવટપૂર્વક છણાવટ કરીને વેદોના સંકલન સાથે આવરી લીધા છે. મહારાજશ્રીના આ અથાગ પરિશ્રમનો લાભ ગુજરાતની પ્રજાને આપવા માટે મૂળ હિન્દી ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરી પુસ્તક રૂપે પ્રસ્તુત કરવાનો પુરુષાર્થ કરનાર અનુવાદક શ્રીમતી નિલમબેન પટેલ તેમજ સંપાદક શ્રી ડૉ. ગૌતમભાઈ પટેલ અને પ્રકાશક સંસ્થા સંસ્કૃત સેવા સમિતિ એમ આ સર્વે અભિનંદનને પાત્ર છે, તદુપરાંત મુખપૃષ્ઠમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગ્રંથાવલોકન
www.kobatirth.org
પ્રાચ્યવિદ્યા મંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય,
વડોદરા.
આલેખાયેલ મારાજશ્રીનો ફોટો તેમના વ્યક્તિત્વનો હૂબહૂ ચિતાર આપે છે. ભવિષ્યમાં આવા અનેક વિર્ભાગ્ય પુસ્તકો આપણને પ્રામ થતા રહે એવી આશા રાખીએ.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
સાહિત્યઆચમન'
તુલસીભાઈ પટેલ, પ્ર. પોતે, ૧, ઉદયનગર સોસાયટી, મહેસાણા ૩૮૪ ૦૦૨, આ. ૧, ઓકટોબર ૧૯૯૧, પૃ. ૯૬ + ૮, મૂલ્ય ।. ૩૦.૦૦.
૨.
ઉમા બ્રહ્મચારી
“શબ્દસૃષ્ટિ', 'પરબ', 'નિરીક્ષક', 'નયામાર્ગ' વગેરે સામયિકોમાં પ્રગટ થયેલાં પુસ્તક અવલોકનોમાંથી પસંદ કરીને કેટલાંક અહીં સમાવ્યાં છે.
જોસેફ મેકવાન તથા સુમન શાહ તરફથી એમની કૃતિઓની સમીક્ષા વિશે વિસ્તૃત પ્રતિભાવ પ્રાપ્ત થયા હતા તેમાંથી કેટલોક ભાગ સાભાર પ્રગટ કર્યો છે.
૧. લોહીલુહાણ વેદનાની કથા જોસેફ મેકવાનની ‘આંગળિયાત' નવલકથા.
દલિતવર્ગ સામજિક રીતે ઉત્પતિ છે અને સાહિત્યમાં પણ ઉપેક્ષિત છે એવું વિધાન કરી એનાં કારણોની ચર્ચા કરી છે. ગુજરાતી સાહિત્યમાં જોસેફના આગમનને યુગપરિવર્તનકારી બનાવ ગમ્યો છે. ‘આંગળિયાત'નું કથાવસ્તુ આપી લેખકની કથા જીવતીજાગતી બને છે તેનાં કારણો દર્શાવ્યાં છે. ‘આંગળિયાત’ને ઉત્તમ નવલકથા ગણતા હોવા છતાં એમાંની મર્યાદાઓ દર્શાવી છે.
For Private and Personal Use Only
દાયિત્વપૂર્ણ સર્જન - રઘુવીર ચૌધરીની લઘુનવલ 'મનોરથ’.
૧૯૮૫ની યાત્રાની સાંજે લેખકને (શ્રી ચૌધરીની પ્રજાની સમવેત શક્તિ અંગે એક અનુભૂતિ થઈ હતી. નિજમંદિરમાં બિરાજેલા પરમાત્મા સાથે આપણું અનુસંધાન સધાય તો સર્વવ્યાપી માન્યના સ્વીકારની શક્તિ પ્રામ થાય; આ દર્શાવવાનો લેખકનો મનોરથ છે. 'મનોરથ' વિશુદ્ધ કલાકૃતિ છે ખરી ? એ પ્રશ્ન મૂકી આ લઘુનવલ કેવળ દસ્તાવેજ, અહેવાલ કે નિબંધ હોવાની સ્પષ્ટ છાપ પાડે છે એમ કહ્યું છે. વ્યક્તિવાચી નામો તથા કેટલાક પ્રસંગો પયાવતુ રજૂ થયા છે. એના ઉદાહરણો આપી કૃતિ સામયિક મૂલ્ય ધરાવતી સમસ્યા પ્રધાન કથા બની ગઈ છે. એમ લેખકને લાગે છે તેમ છતાં આ કૃતિ શુદ્ધ દસ્તાવેજ કે ઈતિહાસ પણ નથી. આ એક વિચારપ્રધાન સામાજિક કથા છે એમ કહી લેખકે આપેલી કૃતિઓળખનું સમર્થન કર્યું છે. ગુજરાતે ગાંધી સાથે છેડો ફાડી નાંખ્યાની વાત ખોટી છે એ રધુવીરના વિચાર સાથે અસંમત થઈ ગુજરાતમાં અનેક વખત થયેલાં હુલ્લડો અને રક્તપાતની લેખક વિગત આપે છે. સમસ્યાને યથાર્થ રીતે તપાસવી હોય તો ગાંધી' ને વચમાં ન લાવવા બ્રેઈને એમ શ્રી પટેલ માને છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૬
૩.
ઇરિશ મંગલમૂ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવદત્ત જોશી
એક ધ્યાનાકર્ષક સાહિત્યિક પ્રયોગ - ‘ગુજરાતી દલિત વાર્તા', સંપાદકો - મોહન પરમાર,
દલિત જનજીવન પર રચાયેલી પંદર વાર્તાઓની કાચી સામગ્રીને ચાર ભાગમાં વહેંચી છે. આ ચાર પ્રકારની વાર્તાઓ કઈ કઈ તે દર્શાવ્યું છે. જુદા જુદા લેખકોએ કરાવેલા દરેક વાર્તાના આસ્વાદને પણ તપાસીને વિવેચનનું તટસ્થ વિવેચન કર્યું છે.
પદદલિત અસ્પૃશ્યસમાજની પીડા વેદના આજપર્યંત સાહિત્યનો વિષય કેમ ન બની એનાં કારણોની ચર્ચા કરી સમર્થ દલિતસર્જક શ્રી જૈસેફ મેક્વાન આ વાર્તા સંગ્રહમાં ઉપેક્ષિત રહ્યા છે એની નોંધ લીધી છે.
For Private and Personal Use Only
૪. પન્નાલાલની સર્ગશક્તિનું પગેરું - જિંદગી સંજીવની' ભા. ૧ થી ૭, લે. પન્નાલાલ પટેલ.
“પન્નાલાલની કેટલીક નવલકથાઓનો અંગ્રેજીમાં યથાર્થ અનુવાદ થાય તો વિશ્વની આગલી હરોળના કથાકારોમાં પન્નાલાલને સ્થાન મળે એ વિશે કશી શંકા નથી." એવા મત હોરા પન્નાલાલ પ્રત્યેની મુખ્યા સભાનપણે પ્રગટ કરી છે. ‘મુગ્ધતા’ એ કદરદાનીનું લક્ષણ છે, ભોળપણ નથી એમ લેખક માને છે. પન્નાલાલને ક્યાં પરિબળોએ આવડા મોટા સર્જક બનાવ્યા ? પોતાના વાચકોની આ કુતૂહલવૃત્તિને આત્મક્થા દ્વારા સંતોષી શક્યા હોત પણ પન્નાલાલે જીવનઅનુભવોને નવલકથામાં ઢાળવા પ્રયત્ન કર્યો છે એમાંથી સર્જાયા છે. જિંદગી સંજીવની’ના સાત ભાગ. લેખકે પ્રસ્તુત પુસ્તકને આત્મકથા માનીને જ ચાલવાનું ઠીક માની પન્નલાલની સર્જક પ્રતિભાનાં મૂળ શોધવાનો ઉપક્રમ રાખ્યો છે.
૫. લીલાંછમ્મ તુલસીપત્ર
'તુલસીની માળા' છે. ઈમાર પરમાર,
ત્રીસ લઘુકથાઓને ‘વેદના અને વિષાદ’ની લઘુકથાઓ કહી કરુણાજનિત માંગલ્યને લગભગ બધી જ લઘુકથાઓનું સમાન લક્ષણ ગણાવ્યું છે. જુદી જુદી લઘુકથાઓનું વૈશિષ્ટય સોદાહરણ ચર્યું છે.
૬. ગીતાનું બુદ્ધિગમ્ય રસદર્શન - ‘કૃષ્ણનું જીવનસંગીત' લે. ગુણવંત શાહ,
ગીતાના અઢાર અધ્યાય પરનાં અઢાર પ્રકરણો છે. એમાં શ્લોકવાર વિવરણ નથી. ગીતાના ગંભીર તત્ત્વજ્ઞાનનું પરિશીલન કરતો આ ગ્રંથ સર્જનાત્મક કલાકૃતિનો દરજ્જો કેવી રીતે ધારણ કરે છે તે દર્શાવ્યું છે. “ભાગવત સમાહની જેમ હવે આ ગ્રંથનું પણ પારાયણ થવું ઘટે" (પૃ. ૫) જેવું ગુણવંત શૈલીનું ભાવુક્તા ભર્યું વાકય રમૂજ પ્રેરે છે.
૭. અંતરને અજવાળતા નિબંધો - બત્રીસે કોઠે દીવા' છે. ગુણવંત શાહ.
વિચારદ્રવ્યને સવ હળવાશમાં ગૂંથી લેવું એ શ્રી ગુણવંતભાઈના નિબંધોની વિશેષતા ગણાવી છે. ગુણવંતભાઈનો પ્રિય વિષય કયો ? એ પ્રશ્ન મૂકી જવાબ જડે છે. ‘માણસ', એમ કહી ગુણવંતભાઈને ‘માણસ’ માં રોમાંચ પ્રેરિત રસ છે એમ ગુણવંતભાઈના માણસરસને સમજવાનો પ્રયાસ કર્યો છે. નિબંધોને ‘ગદ્યમાં કવિતા' કહ્યા છે. મુક્તિરૂપ વિધાનોને શૈલીની વિશેષતા ગણાવી ઉદાહરણો આપવાની સાથે અલંકારોના પ્રયોગોનાં પણ ઉદાહરણો આપ્યાં છે. “ગુણવંતભાઈની શૈલી એ અનન્વય અલંકારનું ઉદાહરણ છે. અન્ય કોઈ ગુજરાતી સર્જક આ પ્રકારના શૈલી સૌંદર્ય વડે પોતાના નિબંધોને આભૂષિત કરી શક્યા નથી." (પૃ. ૫૭) લેખકના એ વિધાનના અનુસંધાનમાં એટલું જ જણાવવાનું કે માત્ર ગુણવંતભાઈ જ નહિ, એક રીતે તો કોઈ
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
૧૧૭
પણ લેખકની શૈલી એ અનન્વય અલંકારનું ઉદાહરણ હોવું જોઈએ. “ગુણવંતભાઈના નિબંધોના મૂલ્યાંકનમાં ગુજરાતી વિવેચકોએ કૃપણતા બતાવી છે.” જેવું વિવાદાસ્પદ વિધાન કર્યું છે.
૮.
અક્ષરની આંગળીએ કૈલાસ-માનસરોવર યાત્રા – “ચલોરે મનવા માનસરોવર' લે. અરુણા ચોકસી.
કૈલાસ માનસરોવરની યાત્રાના વર્ણનના પુસ્તકનો આસ્વાદમૂલક પરિચય કરાવતાં યાત્રામાં માત્ર કષ્ટ વેઠવા જ નથી જતાં, મનને વધુ ઉત્તમ, ઉન્નત બનાવવા જઈએ છીએ એવા લેખિકાના અભિગમને સ્વીકારવા યોગ્ય લેખી પરાપૂર્વથી ચાલતી આવેલી માન્યતાની સામે લેખિકાના મત “થોડો આરામ, થોડી સુવિધાઓ, થોડી સગવડો યાત્રાને આનંદભરી બનાવી શકે” (પૃ. ૬૦) નું સમર્થન કર્યું છે.” આપણું યાત્રાસાહિત્ય પ્રમાણમાં દરિદ્ર અવસ્થામાં છે એવી નોંધ સાથે કાકાસાહેબનું “હિમાલયનો પ્રવાસ' તથા સ્વામી આનંદનું ‘ઉત્તરાપથની યાત્રા' એ ઉત્કૃષ્ટ કોટિનાં પ્રવાસવર્ણનોમાં કૈલાસ માનસરોવરની યાત્રાનું નિરૂપણ ન હોવાથી આ પુસ્તકને એ પુસ્તકોની ક્ષતિપૂર્તિરૂપ ગણાવ્યું છે.
૯. બાજબાજી : શુદ્ધ કળાનો નમૂનો ? “બાબાજી' લે. સુમન શાહ.
શુદ્ધકળાની વિભાવના પ્રચારિત કરવામાં સુરેશ જોશીના મૂલ્યવાન પ્રદાનની નોંધ લઈ સુરેશ જોશીની સ્કૂલના સુમન શાહની બીજી નવલકથા ‘બાજબાજી'ની સમીક્ષા કરતાં શુદ્ધ કળાના કસોટીના પત્થર પર કસી જોતાં આપણને ભારે નિરાશા સાંપડે છે એમ કહી શુદ્ધ સુવર્ણને ઠેકાણે રોલ ગોલ્ડ મળે છે એવો અભિપ્રાય આપી શુદ્ધ કળાના નમૂનારૂપ આ નવલકથા કહેવાય ખરી ? એવો પ્રશ્ન કર્યો છે. એને શુદ્ધ કળાનો નમૂનો ગણીએ તો શુદ્ધ કળા વિશે ફેરવિચારણા કરવી પડે એમ જણાવી પરંપરાગત કળાથી શુદ્ધ કળા કઈ રીતે જુદી પડે છે ? શુદ્ધ કળાનાં વ્યાવર્તક લક્ષણો કયાં છે ? જેવા પ્રશ્નો રજૂ કરી સુરેશ જોશીએ “કાવ્યનો આસ્વાદ” નિબંધમાં “કળાકૃતિમાં સંવેદનાની કાચી ધાતુનું રૂપાંતર થાય છે જે એક અપૂર્વ અનનુભૂત વસ્તુની લહાણ કરે છે” આપેલ અભિપ્રાય ટાંકી એ કસોટી પર ‘બાજબાજીમાં મહદંશે કાચી સામગ્રી જ પ્રાપ્ત થાય છે. કાચી સામગ્રીનું કળામાં રૂપાંતર સાધવામાં નવલકથાકારને સફળતા સાંપડી નથી એમ કહી અશ્લીલ પ્રસંગો, દ્વિઅર્થી અશ્લીલ સંવાદો, પાત્રોની જાતીય વિકૃતિ જેવી મર્યાદાઓ દર્શાવી છેલ્લે “અશ્લીલ વર્ણનો દ્વારા લેખક શું વાચકોનો કામરસ સંતોષવા માગતા હશે ? જો એમ જ હોય તો વાચકે આ નવલકથા શા માટે વાંચવી ? કામશાસ્ત્રનું જ કોઈ પુસ્તક શા માટે ન વાંચવું ? કહી પુસ્તકની નિરર્થકતા બતાવી છે.
૧૦. ગાગરમાં સાગર – ‘બહુજન સાહિત્ય” સંપાદક પ્રા. યશવંત વાઘેલા.
લેખકે દલિતો વિશે લખાતા સાહિત્યના નામકરણનો મુદ્દો ચર્ચો છે. “સમાજના કચડાયેલા વર્ગ વિશે લખાતા સાહિત્ય માટે ‘દલિત સાહિત્ય' શબ્દ વાપરો કે “બહુજન સાહિત્ય' શબ્દ વાપરો : એથી ખાસ કશો ફેર પડતો નથી” એમ કહ્યા પછી આગળ કહ્યું છે “શબ્દ પસંદગીના વિવાદમાં મૂળ ભાવના વીસરાઈ ન જાય તે જોવું પડશે. નહીંતર ઘઉં ફેંકી દઈને કાંકરા સાચવી રાખવા જેવી સ્થિતિ થશે.” (પૃ. ૭૭)
૧૧. જીવતર સાથે વફાદારી – ‘વિદિત' લે. પ્રા. હરીશ મંગલમ્.
દલિત સાહિત્ય વિશેના અગિયાર વિવેચનલેખોના સંગ્રહની સમીક્ષા કરતાં દલિત સાહિત્યના ઉજળા ભાવિની આગાહી કરી છે. ‘વિદિત'ના પ્રથમ મુખપૃષ્ઠ પરનું શ્રી. જોસેફ મેકવાનું વિધાન “અમે કલા પ્રમાણી છે, પણ જીવતરને ધોખો નથી દીધો” ટાંકી ગુજરાતી સાહિત્યની પ્રવર્તમાન વિવેચન પ્રવૃત્તિના સંદર્ભમાં એની
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
દેવદત્ત જોશી
મૂલવણી કરતા ગુજરાતી વિવેચકોમાં સ્પષ્ટ બે ભાગ પડી ગયા છે, કલાવાદી અને જીવનવાદી એમ કહી “જીવન જ કળામાત્રનો મૂળ સ્રોત છે, માટે સાચું સાહિત્ય કદાપિ જીવનથી છૂટા છેડા ન લઈ શકે. હા, શરત એટલી કે જીવન અને કલા બધું એકરસમાં રસાઈ જવું જોઈએ.” (પૃ. ૮૬) એમ સમન્વયાત્મક સૂર પ્રગટ કર્યો છે. આ પુસ્તકમાં શ્રી હરીશ મંગલમ્ દલિત સાહિત્યની વ્યાખ્યા આપતાં ઉદાર દષ્ટિકોણનો પરિચય આપે છે ત્યારે દલિત સાહિત્યની સ્વીકૃતિ બાબતમાં ભદ્રવર્ગ પોતાના સંકીર્ણ વલણનો ત્યાગ કરશે કે ? એવો પ્રશ્ન મૂકીને એ વલણનો ત્યાગ કરવા માર્મિક સંકેત કર્યો છે.
૧૨. મારે કવિ થવું નથી – ‘પ્રતિબિંબ” પ્રા. યશવંત વાઘેલા.
સાહિત્યના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં દલિત સાહિત્યને જોવા - મૂલવવાનો પ્રયાસ છે. “દલિતોની પીડાને વાચા આપવા માટે દલિત સર્જક પ્રતિબદ્ધ છે. આમ દલિતસાહિત્ય પ્રતિબદ્ધ સાહિત્ય છે. આથી અહીં નિર્ભેળ કલાની અપેક્ષા જ અસ્થાને છે. દલિત સાહિત્યના ઉચિત મૂલ્યાંકન માટે નવા માપદંડો અસ્તિત્વમાં આવવા જોઈએ” (પૃ. ૯૨) એવો મત પ્રગટ કર્યો છે.
બીજા વિભાગમાં એક ડઝન કવિઓના પ્રા. વાઘેલાએ કરાવેલા આસ્વાદની સમીક્ષા છે. કાવ્યાસ્વાદમાં સમાજશાસ્ત્રીય તથા અર્થશાસ્ત્રીય અભિગમ સર્વત્ર જોવા મળે છે એમ નોંધી સમગ્રતયા કલાની દષ્ટિએ દલિત કવિતા સ્વાભાવિક રીતે જ ઊણી ઊતરે છે એમ નિત્મિક અભિપ્રાય આપ્યો છે.
“સાહિત્ય આચમન'ના બાર સમીક્ષાત્મક લેખોનું અવલોકન કરતાં સ્પષ્ટ થાય છે કે પ્રા. તુલસીભાઈએ છેલ્લા બે દાયકાઓમાંની દલિત સાહિત્યક્ષેત્રની પ્રવૃત્તિને તપાસવાનું સ્વીકાર્યું છે. દલિત સાહિત્ય પ્રત્યે અકારણ ઉપેક્ષાવૃત્તિ ધરાવતા કહેવાતા શુદ્ધ કલાવાદીઓ જેવું વલણ એમનું નથી જ. પૂરા સમભાવથી જીવનનિષ્ઠા આ સાહિત્યમાં પ્રગટ થાય છે કે નહિ તેની ઝીણી નજરે તપાસ કરી શકયા છે.
૨૦૪, રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ, રેસકોર્સ, વડોદરા - ૩૯૦ ૦૦૭
દેવદત્ત જોશી
ઉપલબ્ધિ ' : પ્રા. ડૉ, ભાસ્કર દેસાઈ અભિનંદન ગ્રંથ, સંપાદન - ડૉ. નીતિન વ્યાસ, ડૉ. સુભાષ દવે, પ્રકાશક - ડૉ. બી. જી. ફાઉન્ડેશન, ૧૭, કીર્તિકુંજ, કારેલીબાગ, વડોદરા - ૩૮૦ ૦૧૮, ૧૯૯૭, પૃ. ૧૨ + ૪૮૪, મૂલ્ય રૂા. ૨૦૦.૦૦
એક શિક્ષકની જીવનની ઉપલબ્ધિ શું? પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક કે કૉલેજના પ્રાધ્યાપકના જીવનની સાર્થકતા શું ? શિક્ષકનું સામાજિક કે વિશાળ ફલક પર રાષ્ટ્રને પ્રદાન શું ? આવા પ્રશ્નોના જવાબ મળે છે “ઉપલબ્ધિ'માં. પ્રા. ડૉ. નીતિન વ્યાસ અને પ્રા. ડૉ. સુભાષ દવેએ સંપાદિત કરેલ પ્રા. ડૉ. ભાસ્કર દેસાઈના મૌલિક તેમ જ સ્નેહીજનોના સંભારણાંના લેખોનો આ સંગ્રહ છે. શિક્ષક અધ્યયન અને અધ્યાપન
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગ્રંથાવલોકન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
દ્વારા એક આખી પેઢી તૈયાર કરવાનું કાર્ય કરે છે તેનાં પરિણામ તાત્કાલિક બતાવી શકાતાં નથી. એનાં હળ લાંબે ગાળે જ જોઈ શકાય. એક ડૉકટર પોતાના કાર્યનું પરિણામ તાત્કાલિક બતાવી શકે છે એવું પોતાના કાર્યનું પરિણામ શિક્ષક તત્કાલ ન બતાવી શકે પણ વિદ્યાર્થીના જીવનમાં અને બહુજનસમાજમાં એ જે મૂલ્યબોધ દ્વારા મૂલ્યોની સ્થાપના કરે છે, મૂલ્યોનું સંવર્ધન કરે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય અમૂલ્ય હોય છે. નવી પેઢીનું સંસ્કરણ ઘડતર કરીને એ રાષ્ટ્રનું ઘડતર કરે છે અને એ રીતે રાષ્ટ્રની સેવા કરે છે. જુદા જુદા ક્ષેત્રે નવાં સંશોધનો થયાં એમાંના ઘણાં બધાં સંશોધનો શિક્ષકોએ કર્યાં છે. એ સંશોધકની પ્રતિભાના બીજની માવજત કોઈ શિક્ષક કે પ્રાધ્યાપકે કરેલી એ વાત સમાજના ધ્યાન પર આવે ત્યારે શિક્ષકના કાર્યની પરિણતિ જોવા મળે. એ શિક્ષકના જીવનની શિક્ષકને માટે અને સમાજને માટે મોટી ઉપલબ્ધિ ગણાય.
ડૉ. ભાસ્કર દેસાઈ જેવા પ્રાધ્યાપક વિદ્યાર્થીને માટે માનદંડ બની છે. શિક્ષઝ, સમાજ, સાહિત્ય, રાજકારણ જેવાં જીવનનાં ઘણાં ક્ષેત્રે એમની પ્રતિમાનાં તેજ પથરાયેલાં જોવા મળે છે.
પુસ્તકમાં ત્રણ વિભાગ છે. વિભાગ ૧માં ડૉ. બી. જી. દેસાઈ જેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના તત્ત્વજ્ઞાન વિભાગના અઘ્યક્ષ તરીકે નિવૃત્ત થયા તેમના કેટલાક લેખો સમાવિષ્ટ છે. જેમાં લેખકની વિદ્વત્તા સાથે કોઈ પણ સમસ્યાનું પૃથક્કરણ કરી તેનો ઉકેલ આપવામાં એક સાચા શિક્ષકની સમાજ પ્રત્યેની જવાબદારી જોવા મળે છે.
વિભાગ ૨ અર્થમાં વિવિધક્ષેત્રની વ્યક્તિઓએ પ્રા. દેસાઈના વ્યક્તિત્વનાં અનેકવિધ પાસાંને સ્પર્શતા ૭૮ જેટલા ગુજરાતી-અંગ્રેજી લેખો છે.
યુવાનીમાં ગાંધીસત્યાગ્રહના સમયગાળા દરમ્યાન 'જેલભરો'નો સાદ સાંભળી જેલવાસ ભોગવી દેશદાઝની પ્રતીતિ કરાવનાર, સારા ખેલદિલ ક્રિકેટર, શિક્ષક અને લેખક તરીકે વિજ્ઞાન, વહીવટકર્તા તરીકે નિપુણ એવા ડૉ. દેસાઈ એન. સી. સી.ના અધિકારી તરીકે સક્રિય છે તો બીજી બાજુ નૃત્ય, નાટક, ગીત જેવી સાંસ્કૃતિક પ્રકૃત્તિઓમાં રસ લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
ડૉ. દેસાઈએ યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિમાં વાળવાના પ્રયત્નરૂપે ‘વેસ્મા યુવાક સંઘ'ની સ્થાપના કરી હતી. ૧૯૬૫થી તેઓ મ. સ. યુનિવર્સિટી યુનિયનના પ્રમુખ હતા. પ્રા. દેસાઈ નવનિર્માણ આંદોલનમાં નેત્ત્વ પૂરું પાડે છે પણ આંદોલન હિંસક ન બને તેની કાળજી રાખે છે. જ્ઞાતિમાં પ્રવર્તતાં સામાજિક દૂષણો જેવાં કે વાંકડો, પહેરામણી સામે એમણે હંમેશાં બંડ પોકાર્યું. સયાજીગંજમાં રહેતા હતા ત્યારે ‘સયાજીગંજ સેવા સમાજ' નામની બિન રાજકીય સંસ્થા સ્થાપી હતી. ચોરીના ઉપદ્રવને ખાળવા યુવાનોની એક સંરક્ષણાત્મક ટુકડી ઊભી કરી. કેટલાક યુવાનોને લઈને વિશ્વામિત્રી નદીનાં કોતરોમાં સાહસ કરીને ચોરોની ટુકડીને પકડવા પ્રયત્ન કરતા. સમાજગંજના વેરાન રસ્તા પર નના ોનમે ચોરને પકડીને પોલીસને હવાલે કરેલો.
For Private and Personal Use Only
એમના એક વિદ્યાર્થી પ્રો. દામુભાઈ ગાંધી (પૂર્વ અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, એચ. કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ) લખે છે “અધ્યાપક તરીકેના મારા આ સમયગાળા દરમ્યાન અભ્યાસસમિતિઓ, જ્ઞાનગોષ્ઠિઓ, પાઠય પુસ્તકની કાર્યશાળા અને વિવિધ કક્ષાની યુનિવર્સિટીઓની પરિક્ષાઓમાં મને અનેક વખત ભાસ્કરભાઈની નિશ્રામાં કામ કરવાનું સદ્ભાગ્ય પ્રામ થયું છે. આ સમયે તેમની વહવટી કાબેલિયત, સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક અભિગમ, મૂળગામી તત્ત્વદષ્ટિ, વ્યવસ્થિત સર્વગ્રાહી રજૂઆત, તટસ્થ અને સમતુલિત વ્યવહાર તથા હાથ પર લીધેલા કામ પ્રત્યેની ધગશ અને નિષ્ઠા દ્વારા મને ઘણું ઘણું શીખવા મળ્યું છે.” (પૃ. ૨૧૬) એક અન્ય
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૦
www.kobatirth.org
વિદ્યાર્થી પ્રકાશ પંડયા (ઉપપ્રમુખ, કોમોડીટીઝ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન, વડોદરા) એમને માટે “હાલતું ચાલતું શિક્ષણજગત" જેવા શબ્દો પ્રયોજે છે. આચાર્ય દિનકરરાય વશી (આદ્યસ્થાપક, નવયુગ શિક્ષણ સંકુલ, સુરત, પૂર્વ આચાર્ય, નવયુગ કૉલેજ, સૂરત) એમના ‘સૌજન્યમૂર્તિ ભાસ્કરભાઈ કેટલાંક સંસ્મરણો' લેખમાં કહે છે "શિક્ષકનું એક કામ પોતાના વિષયનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું છે જ્યારે એથી વધારે અગત્યનું બીજું કામ વિદ્યાર્થીઓનું ચારિત્ર્યઘડતર કરવાનું છે”. “આ માટે શિક્ષક પોતે જ નખશિખ ચારિત્ર્યવાન હોય અને એના વર્તનનો પ્રભાવ એવો આનંદ અને સુગંધ ફેલાવતો સામેની વ્યક્તિને આંજી દે એવો હોય તો જ થઈ શકે. એટલે જ કહેવાયું છે કે Teacher as a person is more important than teacher as a technician. શિક્ષકોના આ બીજા મહત્ત્વના કામ માટે ભાસ્કરભાઈને હું પ્રથમ હરોળમાં મૂકું છું.” (પૃ. ૨૦૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાર્થી તરીકે જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય રાખનાર એ પોતાના ગામ વેસ્મામાં એક હાઈસ્કૂલ ઊભી કરી એનું સંચાલન ગોઠવે છે અને પોતે કોઈ હોદ્દાનો સ્વીકાર કરતા નથી એ નિઃસ્પૃહતા, શાળા માટે ફંડ ભેગું કરવા વિદેશ ગયેલા ત્યારે પ્રવાસખર્ચ માટે એમણે એક પણ પૈસો લીધેલો નહિ એ નિષ્કામ વિરલ સેવાવૃત્તિ આપણને સ્પર્શી જાય છે. બૅન્કના લૉકરમાં કોઈકથી ભૂલમાં રહી ગયેલાં ભિતી ઘરેણાં, ઝવેરાત વગેરે તાણ બૅન્કની જવાબદાર વ્યક્તિને સોંપ્યાં હતાં. પોતાના મોટાભાઈની મિલ્કતને સમાજને અર્પણ કરી. પોતે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટને રૂા. ચાર લાખનું અમૂલ્ય દાન આપ્યું. એમના ઉચ્ચ ચારિત્ર્યની આવી અનેક વાતો પુસ્તકમાંથી જડે છે.
૨૦૪, રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ, રેસકોર્સ, વડોદરા - ૩૯૦ ૦૦૭
દેવદત્ત જોશી
વિભાગ ૩ ‘જીવન જાગરણ' (પૃ. ૩૩૭-૪૮૪)માં સંક્ષિમ આત્મકથા છે. પ્રસ્તાવનામાં ડૉ. દેસાઈને એ વિશે લખ્યું છે. જીવનધડતર અને જીવનવિકાસનાં પરિબળો તરીકે વ્યક્તિ, પરિસ્થિતિ, પ્રસંગોને જાણવાનો કાર્યદષ્ટિનો પરિચય પામવાનો અને કાર્યપરિણામોને મૂલવવાનો આ તો એક નમ્ર પ્રયાસ છે.” (પૃ. ૩૩૬)
પુસ્તકમાં વિવિધ પ્રસંગોનાં ૨૫ જેટલાં ચિત્રો છૅ. દેસાઈના જીવનકાર્યને સમજવામાં ઉપકારક બને છે. ગુરુઋણ અદા કરતા ડૉ. નીતિન વ્યાસ અને ડૉ. સુભાષ દવેનું આ સંપાદન અનેકોને પ્રેરણા આપશે.
***
For Private and Personal Use Only
દેવદત્ત જોશી
*ૠતુચક્ર સંલગ્ન લોકરચનાઓ' : સં. : ડૉ. હસુ યાજ્ઞિક, પ્ર. : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ, નવેમ્બર ૧૯૫, પૃ. ૨૮ + ૧૬, મૂલ્ય શે, ૧૮૫,૦
ગુજરાત સાહિત્ય અકાદમી આપણા સાંસ્કૃતિક વારસાનું જતન-સંવર્ધન કરવા માટે છેલ્લા કેટલાક સમયથી સક્રિય રહી છે. લોકસાહિત્યમાળાના મણકા ૧ થી ૧૪ પુસ્તકોને યથાવત્ રૂપે પુનઃમુદ્રિત કરવાને બદલે, તેનું વિષયાનુસારી સંપાદન, અભ્યાસપૂર્ણ ભૂમિકાલેમ સાથે કરવાનું હરિવલ્લભ ભાયાણીને સૂચન કર્યું અને હસ
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોક્ન
૧ ૨૧
. આજે વૈશ્વિક હોય. લોકોનો દીધેકતિઓના
યાજ્ઞિકે એકલપંડે આવા મોટા ગજાના કામની જવાબદારી સ્વીકારી. તેમના પરિશ્રમના પરિણામ સ્વરૂપે કૃષ્ણચરિત, રામચરિત, પાંડવકથા, ઋતુચક્ર સંલગ્ન રચનાઓ અને જીવનચક્રસંલગ્ન રચનાઓ જેવા પાંચ દળદાર ગ્રંથો પ્રાપ્ત થાય છે. ‘ઋતુચક્ર સંલગ્ન લોકરચનાઓ' માં ૬૧૫ પૃષ્ઠોમાં કુલ ૪૪૫ જેટલી લોકકૃતિઓનું સંકલન થયું છે.
લોકરચનાઓમાં વિષયવસ્તુ, પ્રકાર, અભિવ્યક્તિ, ભાષાશૈલી વગેરેની દષ્ટિએ જોતાં અપાર વૈવિધ્ય જણાય છે. એના શિસ્તપૂર્ણ વિભાજન - સંપાદનનો પ્રશ્ન અભ્યાસીઓ માટે સતત પડકાર રૂપ રહ્યો છે. પ્રદેશ, વ્યવસાય, જાતિ, વિષય, ભાષા, અવસ્થા, અવસર આદિમાંથી કોઈ એક રીતિને ધ્યાનમાં રાખી આ પ્રકારનાં સંપાદિત પુસ્તકો આપણને પ્રાપ્ત થતાં રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારની આગવી પરિપાટી અને ઋતુઓ સાથેના તેના અવિચ્છિની સંબંધને કેન્દ્રમાં રાખી, હસુ યાજ્ઞિકે ઋતુચક્ર સંલગ્ન લોક રચનાઓ અહીં પુનઃ પ્રસ્તુત કરી છે. પ્રથમ વિભાગની દેવદેવી વિષયક રચનાઓમાં ભારતીય દેવીદેવતાઓ, ગર્ભદીપ, વેલડી, માંડવડી નિર્માણ, નવરાત્રી નિમિત્તે ગવાતી સાંસારિક સંબંધની રચનાઓ વગેરેનો સમાવેશ કર્યો છે. આપણાં વાર, તિથિ, મહિના, ઋતુએ ઋતુના ઉત્સવો, વ્રતો, ખેતીવિષયક વિવિધ કાર્યો સંલગ્ન રચનાઓ અલગ તારવીને જુદાં જુદાં શીર્ષક હેઠળ રજૂ કરી છે. ખાયણાં, ઉખાણાં, જોડકણાં, કોયડા, ભડલીવાક્યો, કહેવતો, વ્રતકથાઓ, ભવાઈના વેશ અને અન્ય સામગ્રીને પ્રકીર્ણ તરીકે મૂકી આપીને લોકસાહિત્યની વૈવિધ્યસભર સામગ્રી તેમણે એક સ્થળે હાથવગી કરી આપી છે.
લોકસાહિત્ય આજે વૈશ્વિક સ્તરના અભ્યાસનો વિષય બન્યું છે. આથી લોકરચનાઓના સંપાદન અભ્યાસનો ઉદ્દેશ માત્ર રસાનુભૂતિ ન હોય. લોકવિદ્યાના અભ્યાસ માટેની એક મૂલ્યવાન સંપત્તિ તરીકે આ સામગ્રીનું આગવું મૂલ્ય સમજીને, સંપાદકે ગ્રંથારંભે ૭૪ પૃષ્ઠોનો દીર્ઘ અભ્યાસલેખ આપ્યો છે. પોતાના શાસ્ત્રીય અભિગમ થકી કરાયેલા વર્ગીકરણ વિશે કેટલીક સ્પષ્ટતા કરી, લોકકૃતિઓના અધ્યયન, અવલોકન, અર્થઘટનનો તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. લોકસંસ્કૃતિને સમજવામાં સહાયક એવી તમામ વિગતો, લોકજીવન, તેનો સામાજિક સંદર્ભ, બૃહદ્ જનમાનસ અને તેમની પરંપરા પ્રજાકીય અભિગમ, અભિવ્યક્તિરીતિ વગેરે પર અહીં ભાર મૂકાયો છે. કેટલીક રચનાઓનો મર્મ ઉઘાડી આપી, તેમણે તેનો રસપ્રદ આસ્વાદ પણ કરાવ્યો છે. દા. ત. શિવ-જટાળો જોગીની રચનાએ ... , કયાંક સાહિત્યિક દષ્ટિએ કૃતિની તપાસ કરી છે. જેમકે મોતીના વૃક્ષનું ઘટક, ચીંચોડાનું રૂપક વગેરે ઉલ્લેખો. ગીતનો મુખડો બદલાય તો કેટલાંક ઘટકો નવાગીતની રચનાની શકયતાનાં દ્વાર ખોલી આપે છે એવા તારણ સાથે તેમણે ગીતોનાં વૈવિધ્યનો નિર્દેશ કર્યો છે. આપણી લોકવ્રતોની પરંપરા અને વ્રતકથાઓની, તેમાંનાં ભિન્ન ભિન્ન ઘટકો સંદર્ભ તુલનાત્મક સમીક્ષા કરી તેમણે કેટલાક વિચારણીય મુદ્દા તારવી આપ્યા છે. તેમાંની માર્મિક ટકોર અભ્યાસીઓ માટે દિશાનિર્દેશરૂપ છે. લોકરચનાઓને વિવિધ પરિપ્રેક્ષ્યમાં તપાસી શકાય તેમ છે તેની ચર્ચા કરી, જે કૃતિ | વિષયોમાં વિશેષ પરિશીલનની શકયતાઓ પડેલી છે તેની તેમણે યથાસ્થાને નોંધ પણ કરી છે. વેદકાળમાં શુભકાર્યના પ્રારંભે રાહુપૂજનની પ્રથા હતી જે પાછળથી ગણેશપૂજનમાં પરિણમી, સત્યનારાયણની કથાનો શીરો (પ્રસાદ) અને ઈસ્લામપંથનો મલિદોની સમાનતા તથા સત્યનારાયણની કથાનો ઉદ્ભવ દશામાની કથા અને નળદમયંતીની કથામાં મૂળ પરંપરા, લોકકથામાં નાનો કુંવર, નાની રાણી, દેરાણી વગેરે ‘નાના” તરફનો પક્ષપાત, હોળી યા લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં નૃત્ય સાથે ગીતની પરંપરા નારી સંવેદનોની અભિવ્યક્તિ જેવા ઘણા મુદ્દાઓ આ વિષયના અભ્યાસીઓ માટે પડકારરૂપ બની શકે તેમ છે.
લોકસાહિત્યના સ્વાધ્યાય માટે સંદર્ભ/ભૂમિકાની ગરજ સારે એવા આ લેખમાં, સંપાદિત લોકવ્રતકથાઓના
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ૨
અરુણા બક્ષી
સાર આપવા પાછળ લેખકને શું અભિપ્રેત હશે તે સમજાતું નથી. એ જ રીતે, લોકસાહિત્ય અને સાહિત્ય' વચ્ચેના ભેદની તેમણે અહીં ચર્ચા કરી છે, કતૃત્ત્વના મુદ્દાથી પણ તેઓ પરિચિત છે, છતાં કેટલીક એવી રચનાઓનો આ ગ્રંથમાં સમાવેશ થયો છે જે ચિત્ય છે. દળ, વલ્લાય કૃત ગરબો, વિવિધ દેવદેવીઓનાં અષ્ટકો વગેરે. કેટલીક પુનરાવૃત્ત લાગતી, યાંત્રિક યા નિઃસત્ત્વ કૃતિઓના પુનઃસંપાદનનો પ્રશ્ન પણ વિચારણીય છે. જેમકે ક્રમાંક ૭૩-૭૪ની તથા ૫૫-૫૭ની રચનાઓ. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના સંશોધન-સંપાદન કાર્યનો પ્રારંભ કર્યો તે સમયે, ઉપલબ્ધ તે બધીજ સામગ્રીના સંપાદનનું મુગ્ધ વલણ હોય તે સમજી શકાય. પરંતુ આજે આટલાં વર્ષો બાદ પણ આપણે એકાદ ડગલું આગળ ન વધી શકીએ ? ‘સમયનાં બંધનોને લઈ વિવિધ અભ્યાસોમાં ઊંડા ન ઉતરતાં “ધસ ફાર' રાખવાની' આવા સંપાદનની વૃત્તિ કેટલે અંશે સહ્ય ગણાય ? લોકસાહિત્યના વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ બાબતે આપણે મોડા અને મોળા તો છીએ જ, છતાં થોડો વધારે સમય, અને શક્તિ કામે લગાડીને દષ્ટિપૂર્વકનું લક્ષ્ય રખાયું હોત તો તે વધુ આવકાર્ય બનત. બાકી લોકસાહિત્યમાળાના મણકા ૧ થી ૧૪નું જ પુનર્મુદ્રણ કરીને, પ્રસ્તાવના રૂપે અભ્યાસલેખની પૂર્તિ પણ કરી શકાતી ને ?
‘ઈસા', શાંતિકુંજ સોસાયટી નં. ૧, દીપચેમ્બર પાસે, માંજલપુર, વડોદરા - ૧૧
અરુણા બક્ષી
બાવળ વાવનાર અને બીજી વાતઓ : લેખક : જનક ત્રિવેદી, પ્ર. : ડૉ. હસું યાજ્ઞિક, મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, અભિષેક બિલ્ડિંગ, પ્રથમ માળ, સેકટર ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૫, પૃ. ૧૮ + ૧૨૧, મૂલ્ય રૂા. ૫૦..
છેલ્લા બે દાયકાથી વાર્તાલેખન પ્રત્યે સક્રિય એવા શ્રી જનક ત્રિવેદીનો આ પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ' ભાષાસંવિધાન અને સામાજિક પ્રતિબદ્ધતાને કારણે રસપ્રદ બને છે.
શ્રી જનક ત્રિવેદી વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યરસિકોમાં ઠીક ઠીક જાણીતા છે. પોતીકા અનુભવોનો અવાજ એમની વાર્તાઓમાં સંભળાય છે. ગ્રામ્યજીવન-શહેરીજીવન, મનુષ્યજીવનનું વૈવિધ્ય, દલિતો-શોષિતો પ્રત્યેની સહાનુભૂતિ, સૌરાષ્ટ્રીબોલીનો બળુકો પ્રયોગ અને નીજી અનુભવોની ભરમાર આ વાર્તાસંગ્રહનાં આગળ તરી આવતાં લક્ષણો છે.
લેખક રેલ્વે સ્ટેશનમાં સહાયક સ્ટેશન માસ્તર તરીકે ફરજ બજાવતા રહ્યા છે એટલે રેલ્વેના વાતાવરણનો પાસ એમની મોટાભાગની વાર્તાઓમાં જોવા મળે છે.
સંગ્રહની પ્રથમ વાર્તા “ઓગાન'માં છલકાયેલાં આંસુઓ દરિયામાં ઠલવાય ને દરિયો છલકાય ત્યારે એને માર્ગ કરી આપવા ઓગાન બનાવતા વૃદ્ધની વેદનાનો મર્મ ચોટદાર બની રહે છે. “પાસ ઘૂ' માં સામગ્રીની રજૂઆત કવિતાશાઈ ઢબે થાય છે. લેખક છોકરા-છોકરીનું તારામૈત્રક ને અંતમાં વેદના પણ ઠીક ઠીક આલેખી
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
૧૨૩
શક્યા છે પરંતુ સામગ્રી વાર્તામાં રૂપાંતરિત થઈ શકતી નથી. વાર્તાને અંતે લેખકનું – “આ વસ્તુને તમે શેમાં ઢાળશો ... કવિતામાં ? ... વાર્તામાં ... ? ... ચિત્રમાં ... ? ... ” - વિધાન પણ બાલિશ લાગે છે.
કયાં જાય છે, કાનજી ?' માં માની શોધમાં ભટકતા કાનજીની વેદનાને વાચા અપાઈ છે. સ્ટેશન માસ્તર કાનજીનો ઈન્ટર્વ્યૂ લેતા હોય તેમ એકધારા પ્રશ્નો પૂછ્યું જાય છે ને છેલ્લે દારુણ વ્યંજના સાથે વાર્તા પૂરી થાય છે. તો અનંત વાઘમારેની પોતાની વ્યથા કરોડિયાના મારણથી કેટલી હળવી બની જાય છે તેનું કરુણ આલેખન પકડ' વાર્તામાં જોવા મળે છે. ગ્રામ્યબોલીમાં આલેખાયેલ “ચક્કર' વાર્તામાં “ગરજવાનને અક્કલ ન હોય' એ ન્યાયે મૂળજી દ્વારા હડધૂત થયા પછી પણ જરૂર પડ્યે મૂળજી પાસે હાજર થતા કડવાની લાચારીને લેખકે હળવી શૈલીમાં રજૂ કરી છે.
સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ' વાર્તામાં જેઠાલાલના કચડાયેલા માનસની દયનીય સ્થિતિ વર્ણવી છે. તો ‘ફરેબી'માં સુરતીબોલીનો પ્રયોગ ધ્યાનાકર્ષક બની રહે છે. ‘એક સીધો સાદો પત્ર' પત્રશૈલીમાં - પિતા દ્વારા પુત્રને લખાયેલ - લખાયેલ વાર્તા છે.
બાવળ વાવનાર’ વાર્તા વ્યક્તિઆદર્શને રજૂ કરે છે. જેમ કે સાચું બોલવું - વર્તવું, ભ્રષ્ટાચારને ન છાવરવો, સત્ય ખાતર સ્વાર્થ જતો કરવો વગેરે. ‘થાગડથીગડ' વાર્તામાં તરભોવન તરવાડીની દીકરાને ભણાવીને નોકરીએ લાગશે એટલે પેટ ભરીશું એવી આશા ઠગારી નીવડે છે. ‘હકા ટીડાની દિનચર્યા' માં વ્યક્તિ શોપણની વાત થઈ છે.
ભીના કાગળના રાજહંસ' વાર્તાનું શીર્ષક આકર્ષક છે. પણ અહીં વિસ્તારથી વારતા કહેવા જતા વાર્તા પોતાનું આકર્ષણ ગુમાવી બેસે છે. “કૃષ્ણ કહે ઉદ્ધવને” વાર્તામાં ઓછું કમાતા ભીખા ભગત અને ઘર બાળીને તીરથ કરનારની જેમ મદદ કરનાર લવાભાભોના ઉદાર સંબંધને દર્શાવીને બદલાતા જમાનાની તાસીર ભીખા ભગતના ધંધાની દુર્દશા માટે કેટલી જવાબદાર બની રહી છે તે જોવા મળે છે. ‘શિવો' વાર્તાની કૂતુહલપ્રેરક રજૂઆત ભાવકને કથાપ્રવાહમાં ખેંચે છે. પ્રેમ ગુમાવી શ્રમજીવી બનેલા શિવાનો પ્રશ્ન “પેટ પહેલું કે પ્રેમ ?' એ અંતમાં જવાબરૂપે ટકરાય છે.
ખ્વાહિશે' સંગ્રહમાં અલગ ભાત પાડતી વાર્તા છે. અહીં કલ્પનાનું નાવિન્ય ધ્યાન ખેંચે છે. “ઝોલ' વાર્તામાં નાયકની એકલતા તો “અણસાર' વાર્તામાં નાયકની એકધારી યાંત્રિક જિંદગીનું આલેખન થયેલું છે.
અને છેલ્લે, “અંતિમ પુરુષનો ચહેરો' લેખકની કેફિયત હોવા છતાં સંગ્રહની અઢારમી વાર્તા હોય એમ ક્રમ અપાયેલો છે. સંગ્રહની શરૂઆતમાં “રચનાકારને પોતાની રચનાઓ વિશે કશો અભિપ્રાય આપવાનો અધિકાર હોતો નથી.” એમ કહેવાયું હોવા છતાં કેફિયતમાં બધું જ કહેવાનો મોહ લેખક છોડી શકતા નથી. જયંત પાઠકે (ગ્રંથ, જાન્યુ. ૭૦, પૃ. ૩૫) નોંધ્યું છે કે “કલામાં તો ભાવ કાનમાં કહેવાનો હોય, એના સરઘસ કાઢવાનાં ન હોય, સુત્રો પોકારવાનાં ન હોય,” પણ અહીં તો શરૂઆતમાં બેવડી પ્રસ્તાવના અને અંતમાં “અંતિમ પુરુષનો ચહેરો !?!
પ્રાચ્યવિદ્યા મંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
જયંતી કે. ઉમરેઠિયા
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૨૪
: સાભાર – સ્વીકાર :
૨.
શિક્ષણ અને ઈતિહાસ : લે, મુગટલાલ બાવીસી, પ્ર. નવસર્જન પબ્લિકેશન, પતાસા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧, પ્ર.આ. ૧૯૯૭, પૃ. ૭૬, કિંમત : રૂા. ૫૦.૦૦ ગાતાં ઝરણાં : લે. પ્રવિણ દરજી, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા, ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૯૦ ૦૦૧, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૧૩૬, કિંમત : રૂ. ૫૫.૦૦ સંશોધન અને પરીક્ષણ : લે. જયંત કોઠારી, પ્ર. ઉપર મુજબ, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૨૦૦, કિંમત : રૂા. ૬૦.૦૦ અણધારી સફર : લે. ભૂપેન્દ્ર શાંતિલાલ વ્યાસ, પ્ર. દીતિ ભૂપેન્દ્ર વ્યાસ, “ખ્યાતિ” ૩૧૩/એ, રાજસ્તંભ સોસાયટી, બગીખાના, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા -૩૯૦=૦૦૧, પ્ર.આ. ૧૯૯૭, પૃ. ૫૭, કિંમત : રૂા. ૨૦.૦૦ નાટયાનંદ : લે. વિનાયક રાવલ, “તત્ સ”, બાર્મિણ શેરી, ઊંઝા - ૩૮૪ ૧૭૦ (ઉ.ગુ.), પ્ર.આ. ૧૯૯૮, પૃ. ૯૪, કિંમત : રૂા. ૪૨.૦૦ નિર્ણયાર્ણવ : લે. કે.કા. શાસ્ત્રી, પ્ર. કૃષ્ણકાન્ત કડકિયા ટ્રસ્ટ, એમ ૮૨૩૮૫, “સ્વરૂપ', સરસ્વતી નગર, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૫, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૧૪૬, કિંમત : રૂા. ૧00.00 શર્વિલક નાટય પ્રયોગ શિલ્પની દષ્ટિએ : લે. કૃષ્ણકાંત કડકિયા, પ્ર. ઉપર મુજબ, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૧૬ + ૧૮૮, કિંમત : રૂ. ૧૦૦.૦૦
'
શ્રી ગોકુલનાથજીનાં વચનામૃત : લે. બિહારીલાલ ચતુર્વેદી, પ્ર. ઉપર મુજબ, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૭૭, કિંમત : રૂા. ૫૦.૦૦
રૂપિયાનું ઝાડ : લે. ૨. છો. પરીખ, પ્ર. ઉપર મુજબ, પ્ર.આ. ૧૯૯૭, પૃ. ૧૯ + ૫૨, કિંમત : રૂા. ૪૦.૦૦
માવા : પ્રથમ- ૫ : પ્રથમ અધ્યયન : સં. કે. આર. ચન્દ્ર, પ્ર. પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફન્ડ, ૩૭૫, સરસ્વતી નગર સોસાયટી, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૨૯ + ૩૨૮, કિંમત : રૂા. ૧૫૦.૦૦ ભારતીય તત્ત્વજ્ઞાન - કેટલીક સમસ્યા : લે. અને પ્ર. નગીન જી. શાહ, ૨૩, વાલકેશ્વર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૧૮૪, કિંમત : રૂા. ૯૯.૦૦ ગીતામંદાકિની : લે. અને પ્ર. નીલમ પટેલ, “વાલમ’ એલ-૧૧૧ સ્વાતંત્ર્યસેનાની નગર, નવા વાડજ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૩૨૭, કિંમત : રૂ. ૧૫૦.૦૦
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાભાર-સ્વીકાર
૧૩.
૧૪.
૧૫.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
नन्दनवनकल्पतरु : સંકલન – કીર્તિત્રયી, પ્ર. આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરી, c/o. અતુલભાઈ હ. કાપડિયા, એ-ક, જાગૃતિ લેટસ, મહાવીર થવર પાછળ, પાલડી, અમદાવાદ - ૭, ૫. આ. ૧૯૯૯, પૃ. ૯૩, કિંમત ઃ છાપેલ નથી.
સ્મરણઘાટ : લે. અને પ્ર. શૈલેશ દેવાણી, દૂરદર્શન, પો.લો. ૫, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ - ૩ ૦૧, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૧૧૭, કિંમત : રૂા. ૫૦.૦૦
For Private and Personal Use Only
સંચયિકા : કવિ ખબરદાર કાવ્યયાત્રા ઃ સં. ધર્મેન્દ્ર મ. માસ્તર ‘મધુરમ’, પ્ર. રાષ્ટ્રકવિ અ. ફ. ખબરદાર જન્મશતાબ્દી પ્રકાશનમાળા વતી, અજિત પ્રકાશન, ૫૦, કલાવિહાર બીજે માળે, જયનગર, ઉસ્માનપુરા, ઔરંગાબાદ ૪૩૧ ૦૦૧, પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૩૩૨, કિંમત : રૂા. ૧૬૦,૦૦
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL OF THE DHARMA
AN INTERNATIONAL QUARTERLY OF
WORLD RELIGIONS
JOURNAL OF DHARMA is the concerted venture of scholars from various religious, Cultural and Philosophical traditions, published by the Centre for the Study of World Religions (CSWR) Bangalore, India.
THE JOURNAL INTENDS
to discuss the problems of man's ultimate concern from the experience of the spirit active in various World Religions.
to serve as a forum for the exchange of ideas and experience regarding the approaches and methods to the problems related to man's religious quest.
to encourage research in inter-religious studies and dialogues.
to help shape the religious outlook of humankind of tomorrow, enabling them to live a more authentic, open and dialogal religion, seeking and realizing Truth under its various manifestations.
Subscription Rates
India : Rs. 48.00
Bangladesh, Bhutan, Neptal, Pakistan and Sri Lanka : Rs. 125.00
All other Countries : US $ 28.00 (air mail)
Business Correspondence
Secretary Journal of Dharma
Dharmaram College Bangalore - 560 029 INDIA
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 9219/63. સંપાદક અને પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા વતી પ્રો. રાજેન્દ્ર આઈ. નાણાવટી, નિયામક પ્રાચ્યવિદ્યામન્દિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરામુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રીવાસ્તવ, મેનેજર, ધી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા પ્રેસ (સાધના પ્રેસ), રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - 390 001, ઓકટોબર - 1999. . For Private and Personal Use Only