________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૪
વિદગ્ધ ભાસતી આ અભિવ્યક્તિ જુઓ
40
www.kobatirth.org
विस्मृतव्यञ्जनालोकश्चाभिधावृत्तिमातृकाम् ।
fit, thorn fો મજ્જા સં. પૃ. ૨
કાવ્યરચનાકાળે ચિત્તમાં છંદનાં પ્રસ્રવણની ઘટનાનું નિર્વ્યાજ આલેખન જુઓ :
अवरुध्यान्यपीमानि स्यन्दन्ते च पुनः पुनः ।
छन्दांस्युल्लसितानीह नवीभूतानि चेतसि ।। सं. ५. उ
ઉજાગરાને કારણે ભારેખમ ને વિષાદભરી લાગણી સવારની અનુભૂતિ જુઓ :
हत्यानृशंससंहारबलात्कारचयं घनम् ।
प्राङ्गणे वृत्तपत्रं स्याद् दुर्भाग्यमिव सञ्चितम् । सं. ५५
अपावृत्य गवाक्षं मे मनसो झाङ्करोत्यथ ।
૩ખ્વાર નુવંüવાયમદં મો સાત: || અં, પૃ. ૬
પરાવર્તનન કાવ્યમાં પ્રથમનું મોં ના પ્રયોગ દ્વારા પ્રસ્તુત સંદર્ભમાં દૂર્વાસોક્તિના પ્રક્ષેપથી અર્થચમત્કૃતિ રચાઈ છે ઃ
भ्रमत्कुलालचक्रेऽपि स्वयं याति पिपीलिका ।
तथा समाजयात्राणां सङ्गतोऽस्मि पृथक् चलन् । सं.
· સન્માનમ્ કાવ્યમાં સમાજ અને તેને આશ્રયે રહેલી વ્યક્તિ એ બંનેની યુગપતિનું કુંભારના ફરતા ચાકડા અને તેના પર ચાલતી કીડીની દ્વિવિધ યુગપતિના દષ્ટાંત દ્વારા મૂર્ત ને વિશદ અભિવ્યક્તિ થઈ
છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃ. ૭
स्थास्याम्यहमेकाकी स्थाणुः प्रेतवने यथा ।
નગ્નો નિશ્રમશાવ૪ મસ્મીભૂતમનોરથઃ ।। સં. પૃ. ૧૦
અજિત ઠાકોર
ઝીવનવૃક્ષ: કાવ્ય રૂપકગ્રંથીરૂપે વિકસે છે. એમાં વૃક્ષની વિવિધ અવસ્થાઓના આરોપણની રચનાયુક્તિ દ્વારા અસ્તિત્ત્વની વિવિધ અવરથાનુભૂત્તિઓ મૂર્ત અને સંકુલરૂપ ધારણ કરે છે ઃ અસ્તિત્ત્વ શોકની આ અભિવ્યક્તિ જુઓ :
અહીં સ્થાનુ નું ‘ઠૂંઠું' ઉપરાંત ‘શિવ' રૂપ અર્થ સતીના આત્મદહન પછીની શિવની અવસ્થાની અર્થચ્છાયાથી કાવ્યાર્થને પરિપુષ્ટ કરે છે. લૈપાલંકારનો થયેલો કાવ્યોપકારક વિનિયોગ ધ્યાનાર્હ બન્યો છે.
For Private and Personal Use Only
ઝીવનવ્યારળમાં વ્યાકરણશાસ્ત્રના પરિભાષાજન્ય રૂઢાર્થના ભંજન દ્વારા અસ્તિત્વની વિષમતાની અભિવ્યક્તિમાં ચમત્કૃતિનું આધાન થયું છે ઃ