SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાધાવલ્લભ ત્રિપાઠી : આધુનિક સંસ્કૃત કવિતાનું ... સંવેદનશીલતા સાથેનું ‘ધાન. ૭૫ न गुण प्रापिताः केचिन्नवा वृद्धिमुपागताः । તો તોપ વ્ર ઈચ્છના મનવ મનોરથાઃ || 8, પૃ. ૧૨ विधिना च निषेधेन कर्माकर्मविचारितैः । ૩rf[[પવારે મને નીવને સાતમ્ || 8, પૃ. ૧૨ અહીં અર્થવ્યાપારના સ્વરૂપનો વિચાર કરતા જણાશે કે વ્યાકરણની પરિભાષાનો વિષમ જીવનગતિના વાચકરૂપે યોજવાના કવિસંકલ્પને કારણે પરિભાષાના જીવન પ્રતિ સંકર્ષણને કારણે જન્મતા તનાવ અને અર્થવિચલનથી અર્થમુદ્રા રચાઈ છે. થર્નવનિમ્ નામક દ્વિતીય કાવ્યગુચ્છમાં સરોવર, જળપ્રપાત, મેઘછાયા, ઈન્દ્રધનુ જેવા પ્રાકૃતિક પદાર્થો, કવિગોષ્ઠી, નર્મદાગોષ્ઠી જેવા પ્રસંગો અન્યોક્તિ-સમસ્યાપૂર્તિ જેવા કાવ્યસ્વરૂપો જોવા મળે છે. અહીં બાહ્ય પદાર્થો-પ્રસંગોના સ્વભાવચિત્રો કે બંગાત્મકચિત્રો રચાયા છે. શુદ્ધ સર માં સાગરનગરમાં આવેલા સૂકાભઠ સરોવરનું વિષાદભર્યું ચિત્ર રચાયું છે. ધૂમધારપ્રપાતઃ -૧-૨માં ધૂમાધાર જળપ્રપાતનું પ્રસન્ન અને શોકાકુલ એવા બે ચિત્રો પ્રસ્તુત થયા છે. વાતાનુકૂતિૉ યાને માં વાતાનુકુલિત યાનમાં યાંત્રિકતા અને માનવીય ઉષ્માનો અભાવ વર્ણવાયા છે. પાયામાં સમુદ્ર પર્વત-મરુથલ આદિ સ્થળવિશેષોમાં મેઘછાયાની જૂદી જૂદી છટા અંકિત થઈ છે. સંસ્કૃતિમાં સંસ્કૃતિના ઉન્મેલનને દાહક ભંગ દ્વારા અભિવ્યક્તિ મળી છે. વર્ષો માં સભારંજની કવિતા અને આંગિકાદિ ચતુર્વિધ અભિનયદ્વારા કાવ્યપ્રસ્તુતિમાત્રથી સહૃદયોને જીતી શકાશે એવા ભ્રમમાં રાચતા કવિડાંઓ પર કટાક્ષ થયો છે. આ જૂથમાં સમાવિષ્ટ વરપક્ઝશિવપરિશિષ્ટ, સમાપૂર્તય , ગોવિત્ત જેવા કાવ્યો સંસ્કૃત કાવ્યસ્વરૂપો સાથે સંબંધ ધરાવે છે. વીરપશfશવપfઈન્ માં કવિ સંસ્કૃતના લોકખ્યાત કાવ્યસંદર્ભમાં પોતાની ચેતનાને અંકુરિત થવા દે છે. બિલ્હણના વૌપશિT સાથે સંધાન રચી કવિ શતાબ્દિઓમાં અવરજવર કરવાની મોકળાશ અને બિલ્ડણની કાવ્યસૃષ્ટિની વિલક્ષણ આબોહવાને ભૂમિકારૂપે યોજવાનો હેતુ સાધે છે. અહીં પ્રશિષ્ટ કૃતિની ભાવસ્થિતિ સાથે કવિગત ભાવસ્થિતિનું ઉચિત સંધાન રચાયું શુ ? દંતકથાની ભૂમિકામાં રચાયું છે. એનું સજીવારોપણભર્યું ચિત્રણ જુઓ : सरोऽदभ्रे श्वभ्रे प्रकटयति तत् स्वीयमुदरं મુવિનો રીનો અત્નપતવન ન કથા ! એ પૃ. ૧૮ ધૂમધારકITI માં પૂHથારપાનો વિનિઘ દૃશ્યન્ત | પંક્તિની ધ્રુવપંક્તિ રૂપે યોજના કરી એક ભાવસ્થિતિના વિવિધ આયામો પ્રકટ કરાયા છે - અહીં નૈયાયિકોની ખ્યાત તર્કસરણીનો બાધ રચી કાવ્યતર્કમાં રૂપાંતરિત કરવાની રચનાયુક્તિ યોજાઈ છે : धूमो यत्रास्ति तत्राग्निरिति व्याप्तिः प्रकीर्तिता । नैयायिकेषु प्रथितां व्याप्तिमेनां विखण्डयन् ।। धूमराजिमविच्छिन्नां भावयन्नग्निना विना । પૂHISTOTTોથે વિદુનિવ ડૂતે || , પૃ. ૧૯ For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy