________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૬
www.kobatirth.org
અહીં તાદેશ, ગતિશીલ સ્વભાવ્યક્તિ રચવાનું કવિસામર્થ્ય પણ જોવા મળે છે. રેવાના ખોળામાંથી દહતું સરી પડતા શિશુની કલ્પના હદ્ય લાગે છે :
सहठं यामि यामीति रेवाया अङ्कतः सृतः ।
संस्खलन् धारितो गाढं मातुः क्रोडे मुहुः शिशुः ॥
आलक्ष्यदन्तमुकुलोऽव्यक्तवर्णवचा यथा ।
धूमाधारप्रपातोऽयं बिहसन्निव दृश्यते ।। सं. ५. २०
અહીં માધારપ્રપાતને આલંબને કવિની શોષિતો તરફની પ્રતિબદ્ધતા પક્ષ વ્યક્ત થઈ છે :
ग्लपिते श्रमिकस्यास्ये स्वेदविन्दुविचित्रिते ।
क्षण मुखपटप्रीति कुर्वती करुणान्विता ।। सं. पू. २४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कारागारनिरूद्धां तां राष्ट्रलक्ष्मीमिव च्युताम् ।
रेवां जीवनदात्रीं तु बन्धनैर्बहुपीडिताम् ।।
शोषितां च स्वदेशस्य जनतामिव वीक्ष्य ताम् ।
धूमाधारप्रपातोऽयं विषीदनिव लक्ष्यते । स पृ. २१
ઉપરોક્ત બંને કાવ્યમાં ઉત્પ્રેક્ષાલંકારજન્ય સંભાવનાનાત્મકતાથી સજીવારોપણ થયું છે.
રાધાવલ્લભની કવિતા પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓના પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓથી કયારેક અનુશિત થાય છે તો ક્યારેક અનુપ્રાણિત થાય છે. મેઘદૂતની છાયા ઝીલતું નેપચ્છાયા નું આ કલ્પન જુઓ :
અજિત ઠાકોર
इदं शकुन्तलायाः स्याच्चित्रं दुष्यन्तनिर्मितम् ।
आवापोद्वापसहितं विहितं चोज्झितं पुनः ।।
मेघभितौ जलार्द्रत्वाद् मार्जितं निर्मितं पुनः ।
तथापि तस्या लावण्यं रेखास्वत्र समन्वितम् ।। स. पू. २५
શાકુન્તલના છો એકના સંદર્ભને નુખના ઉપમાનરૂપે યોજી કાવ્યસંદર્ભમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય અહીં જોવા મળે છે !
क्वचिल्लुप्ता क्वचिद् गुप्ता सान्तनरा सरस्वती ।
शास्त्रेष्वेव परिज्ञाता विद्वद्भिः किन्नु संस्कृतिः ।। सं. पृ. २७
સંસ્કૃત ભાષા સાથેના અધ્યાસથી વર્તમાનની વિષમતા પર થયેલા વ્યંગની તીખી પાર નીકળતી અનુભવાય છે :
For Private and Personal Use Only