________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kalassagars
રાધાવલ્લભ ત્રિપાઠી : આધુનિક સંસ્કૃત કવિતાનું ... સંવેદનશીલતા સાથેનું “સંધાન.
99
જીવ્યોwીમાં કવિતડાંઓની નાટકીયા કાવ્યપ્રસ્તુતિનું આ ચિત્ર જુઓ :
कविम्मन्यास्तु साकूतं साटोपं बहुभङ्गिभिः । મુનમુત્તોન્ચ શૂતિ, તાતાનસમન્વિતમ્ II એ. પૃ. ૩૭
દિર્ગવનિ ઉપરાંત તદરતીતાવિતમ્ (૪ કાવ્યો), જીતવારી (૬ કાવ્યો) તથા નોવા (૭ કાવ્યો) સંગ્રહાયા છે. એ પૈકી તાતીસાયિતન્માં પ્રવૃનદી શ્રમિક તરફની પ્રતિબદ્ધતા પ્રકટાવતું વર્ષાકાવ્ય છે. તો નિરાદરીમાં પ્રચંડ ગ્રીષ્મનું વર્ણન થયું છે. ધરિત્રીત્ર્શનનદી માં પાંચ ઉન્મેષમાં વિવિધ દેશોની યાત્રાનું વર્ણન થયું છે. તવત્તરી કાવ્યગુચ્છમાં વિક્રયાતિમ્, પ્રેમ તમ્, નોરીતમ, બ્રુવાત: આદિ ગીતરચનાઓ સંગ્રહાઈ છે. નવા કાવ્યગુચ્છમાં પ્રતિબદ્ધ નાટ્યકર્મી સફદર હાશમી પરનું કાવ્ય નોંધપાત્ર છે :
छिन्नस्तैः स महाशमीतरुरहो सान्तवलत्पावकः । શ્રીમદ્ રાજી વિનયને મૃત્વાણની નો મૃત: | . પૃ. ૧૧૮
અહીં અગ્નિજ્વલિત શમીવૃક્ષ સાથે સફદર હાશમીના ક્રાંતિની ચીનગારીભર્યા વ્યક્તિત્વનું સાદશ્ય રચાયું છે. કવિની સફદર તરફની લાગણીને કારણે કાવ્ય સરસ થયું છે.
આમ કવિશ્રી રાધાવલ્લભે સાંપ્રત સાથેની નિસ્બત, ભારતીય-પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અધ્યયનથી પ્રકટેલી વિદગ્ધતા તથા સંવેદપટુ ચિત્તતંત્રના સમન્વયથી પોતાની આગવી મુદ્રા પ્રકટાવી છે.
For Private and Personal Use Only