SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણિનીય તઝમાં આગમવિધાન ૧૩ () પ્રમ્ + માન ! એ સ્થિતિમાં “અંગ'ના કારનો ૧ આગમ અવયવ બન્યો છે. આથી મન્ ને આ જ માનીને અંગને "દ્ ઉપદેશ-ભક્ત” = = કાર સ્વરૂપ જ માની શકાશે. પરિણામે તીર્થનુરાત્તેટૂ-હિન્ - મહુપતિર્થધાતુન્ અનુદાત્તમ્ નિકો / ૬-૧-૧૮૬ સૂત્રથી ‘માન' ને અનુદાત્ત સ્વર થઈ શકશે - એવું ભાષ્યકારે કહ્યું છે. અહીં પહેલાં એવી શંકા કરી છે કે – પ + માન માં મુન્ આગમ કર્યા પછી અંગ મકારાન્ત રહ્યું નથી : પન્ + આ= i તો તાણનુત્તેe | ૬-૧-૧૮૬ અર્થાતુ, જે ધાતુ “અઉપદેશ હોય = ઉપદેશમાં આ કારાન્ત હોય, તેની પરમાં આવેલા સ્થાનિક સાર્વધાતુક પ્રત્યય (ત -- શનિવ) ને અનુદાત સ્વર થાય છે..” -- એ સૂત્રથી મન ને અનુદાત્તત્વ પ્રાપ્ત નહીં થાય. (જ્યારે અનુદાત્તત્વ કરવું ઈષ્ટ છે.) તો શું કરીશું ? ત્યારે ભાષ્યકારે કહ્યું છે કે પદ્ + શમ્ (ઉપદેશ) = પુર માં જે “અદ્ ઉપદેશત્વ' છે, તે પ્રકૃત પરિભાષાથી પુ આગમ કર્યા પછીય ચાલુ રહેશે. અર્થાત્ એક ગ વર્ણન કરેલા મુદ્ આગમને પણ, પ્રસ્તુત પરિભાષાથી ના અવયવ રૂપે માની શકાશે. એટલે કે મમ્ ને પણ માની શકાશે. આમ “અદુ ઉપદેશ–' ચાલુ રહેતું હોઈ માન માં અનુદાત્તત્વ થઈ શકવામાં વાંધો નહીં આવે. ભાષ્યકારે આવું જે સમાધાન આપ્યું છે તે પણ એવું માની ને જ આપ્યું છે કે પ્રકૃત પરિભાષા વર્ણગ્રહણમાં પણ લાગે છે. (4) શુર્વન + મસ્તે ! જેવી સ્થિતિમાં સુ* હૃસ્વ મ” નિત્યમ્ ! ૮-૩-૩૨ સૂત્રથી, ૩૧ ને ઉમુદ્ર આગમ કરવામાં આવે છે : સુર્વ + નુત્ + = + મસ્તે સુર્વનન + માસે . ત્યાર પછી, મMીમ fપ | ૮-૪-૨ થી અહીં રેફોત્તરવર્તી – કારને જાત વિધિ થવા આવે છે. પણ પત્નશ ! ૮-૪-૩૭ એવા નિષેધક સૂત્રથી અંતિમ (=પ્રકૃતિના) કારને તો સ્વાભાવિક રીતે જ પત્નિ નહીં થાય. પણ ભાષ્યકાર ઉમેરે છે કે યા માતાજીffમૂતા | પરિભાષાની મદદથી પહેલા ગુરુ આગમના નકારનું પણ (ફરીથી પૂKTI | ૮-૪-૩૭ સૂત્રની મદદથી જ) – થશે નહીં. કેમ કે તે નુ આગમ અંતિમ ન આગમીનો અવયવ બન્યો છે; આથી અંતિમ – માં રહેલું પદાન્તત્વ આ પરિભાષાની મદદથી પહેલા (=આગમના) નું કારમાં પણ આવી જશે; અને (૮-૪-૩૭ સુત્રોક્ત) નિષેધ લાગુ પડી જશે. અહીં પણ પતંજલિએ વર્ણગ્રહણમાં આ પરિભાષાને પ્રવૃત્ત કરી છે એ નોંધપાત્ર છે. જો પૂર્વપક્ષીનું કહેવું માનીશું તો આ બીજા સ્થળે = ૩મુદ્ર સૂત્ર ઉપરના ભાષ્યની સાથે પણ અસંગતિ આવી જશે. () ૪ કાર કે મા કારની “ગુણ' કે “વૃદ્ધિ સંજ્ઞા થાય તો રેફવિશિષ્ટની જ થાય છે એવી ભાખ્રકારની ઈષ્ટિ છે. અર્થાત્ ત્રટ કારનો ગુણ નહીં, પણ સત્ છે; તથા ત્રદ કારની વૃદ્ધિ માં નહીં, પણ માર્ છે એમ કહેવા પાછળ પણ એ વાતની સ્વીકૃતિ છે કે વર્ણગ્રહણમાં ય આ ૧૮TTHI પરિભાષાને પ્રવૃત્ત કરવાની છે.* અહીં સુ ને પંચમ્યન્ત નહીં, પણ પશ્યન્ત માન્યું છે એ ધ્યાનાસ્પદ છે. किंच ङमन्तपदावयवस्य ह्रस्वात्परस्य ङमो ङमुडित्यर्थे कुर्वन्नास्त इत्यादौ ङमो ङमुडागमे णत्वप्राप्तिमाशङ्क्य यदागमा इति न्यायेनाद्यनस्यापि पदान्तग्रहणेन ग्रहणात्पदान्तस्य (८-४-३७) इति निषेध इत्यनया परिभाषयाऽऽगमानामागमिधर्मवैशिष्ट्यमपि बोध्यत इत्याऽऽशयकङमुटसूत्र (८-३-३२) स्थभाष्यासंगतेः । પરિબાપેન્ડરવર | (પૂ. ર૬) अन्यथा - ऋकारस्य गुणवृद्धी अरारावेवेति नियमो न स्यात् । तच्च वर्णग्रहण एतदप्रवृत्तौ न संगच्छते । પરમ પેડુશાવર | પૃ. ર૬) For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy