SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ www.kobatirth.org F Acharya Shri Kailassagarsuri Gyanmandir વસન્તકુમાર મ. ભટ્ટ પ્રસ્તુત પરિભાષાને પાણિનિની સંસ્કૃતિ : “માગમ આગમીનો વષવ બને છે, અને પછી આગમીના હણ પ્રસંગે આગમ સહિતના (જ) આગમીનું ગ્રહણ કરવાનું છે" એવી પરિભાષા સૂત્રકારના મનમાં પણ રમી રહી છે, અને તેમને પોતાને પણ તે સ્વીકાર્ય રહી છે એવું માનીશું તો જ ‘અષ્ટાધ્યાયી'નાં નૅટિ। ૭-૨-૪ અને ખેનિટિ । ૬-૪-૫૧ સૂત્રોની તેમણે જે રચના કરી છે તે સાર્થક સિદ્ધ થશે, જેમકે, ધાતુ + ખુદ લકારની રૂપ પ્રક્રિયામાં જૈન અને સત્ત વગેરે વિધિઓ થશે, ત્યારે સન પ્રત્યય 1ા–રિસર થી ભિન્ન હોઈને સર્વપાતુક્ષ્ય પુર્વતાલે । ૭-૨-૩૫ થી રૂર્ આગમ થશે : ધાતુ + ધ્નિ > સિક્ + સુક્ → ધાતુ + રૂટ્ સિક્ + સુક્ । એવી સ્થિતિ પ્રામ થશે. ત્યારે સૂત્રકાર એમ જુવે છે કે યિ તસ પરસેવુ | ૭-૨-૧ ની પ્રાપ્તિ થશે (એટલે કે શિવ પરમાં રહેતાં ધાતુમાં વૃદ્ધિ થવા આવશે. એમ માનીને, (સૂત્રકાર) નર । ૭-૨-૪ સૂત્રની રચના કરી છે. અહીં, ખરેખર તો ૭-૨-૧ માં સિદ્ધિ પદથી અવ્યવહિત ઉત્તરમાં મત્ત હોય” તો જ વૃદ્ધિની પ્રાધિ થાય, પણ જ્યારે ફર આગમ થઈ ગયો હશે (એટલે કે સિની પૂર્વે હર આવીને ઊભો રહ્યો હશે. ત્યારે ધાતુની અવ્યવહિત ઉત્તરમાં સિક્ મળવાનો જ નથી. તો પછી નેટ / ૭-૨-૪ સૂત્રથી તેનો નિષેધ કરવાની કશી જરૂર જ ન હતી. પરંતુ સૂત્રકારે આ (૭-૨-૪)વું નિષેધક સૂત્ર મૂક્યું છે એ હકીકત છે, તો એનો અર્થ એ થયો કે પાલિનિએ પણ એવું જોયું છે કે મન બોલવાથી ૬ આગમ સહિતના સિપ નું પણ, પ્રકૃત પરિભાષાથી અહણ થઈ જરો; અને (૭-૨-૧થી) વૃદ્ધિ થવા આવશે. તો એને રોકવા નેટિ (૭-૨-૪) જેવા નિષેધક સૂત્રની પણ જરૂર પડશે. આમ, આ પરિભાષાનું પાણિનિસમ્મતત્વ સ્વીકારીએ તો જ મેટિ / ૭-૨-૪ સૂત્રનું હોવાપણું ઉચિત ઠેરવી શકાય છે. એ જ પ્રમાણે, જે ૬-૪-૫૧ સૂત્રનું અસ્તિત્વ પણ એમ સૂચવે છે કે પાનિને આ યટાળમા॰ । પરિભાષા માન્ય છે. For Private and Personal Use Only આગમવિધાનની સાથે શનિત્યત્વની સુરક્ષા : જો આ પરિભાષાની મદદથી, આગમીગ્રહણના પ્રસંગે આગમસહિતના (જ) આગમીનું મહા થતું હોય તો એક મહત્ત્વનો પ્રશ્ન થવાનો કે વૈયાકરણોને તો શબ્દને નિત્ય માન્યો છે, અને પરિણામે તેમાં વર્ષોનો વિકાર, વર્ણનો લોપ કે વર્તનો ઉમેરો (આગમ, વગેરે કરવો - શીખવવો - શક્ય નથી. એ સંજોગોમાં જો આ પરિભાષાથી આગમનો ઉમેરો, અને આગમીના ગ્રહણથી આગમનું પણ ગ્રહણ થતું દર્શાવવામાં આવે તો ‘શબ્દનિત્યત્વ’ના સિદ્ધાન્તની હાનિ થવા આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભૂ + નૃત્ → મેં + સ્વ + તિ -> મો + રૂટ્ સ્ય + ત્તિ → મેં અવ્ ર્ ચ + તિ → વિષ્યતિ । માં, જો શબ્દો નિત્ય હોય તો, આર્ધધાતુયૅક્ ચણા । -૨-૩૫ આગમવિધાન અનુપપન્ન રહેશે. પણ અનુપપત્તિના પ્રસંગોએ અપત્તિ ન્યાયનું અવલંબન કરીને (પીનત્વની ઉપપત્તિ કરવા જેમ રાત્રિ ભોજનની કલ્પના કરવામાં આવે છે, તેમ) આર્ધધાતુક સ્વ પ્રત્યયને ર૬. આગમનું જે વિધાન કર્યું છે, તે અનુપપન્ન ના થઈ જાય એટલા માટે, વૈયાકરણો દ્વારા એવી વાકયાન્તર કલ્પના કરવામાં આવે છે કે આગમ વગરના સ્વ પ્રત્યયના સ્થાને (ટ) આગમ સહિતનો સ્વ પ્રત્યય આદેશ રૂપે પ્રવૃત્ત થાય છે. આમ ૬ આગમ રહિતના પ્રસંગ, ર આગમ સહિતના આદેશની કલ્પના કરવામાં આવે છે. આથી શબ્દનિત્યત્વની રક્ષા કરવા માટે વૈયાકરણો કહે છે કે अनागमकानां सागमकाः आदेशाः
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy