________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાણિનીય તન્ત્રમાં આગમવિધાન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
નવન્તિ । અર્થાત્ “આગમ વિનાના પ્રત્યયાદિના સ્થાને સાગમ (=આગમ સહિતના) પ્રત્યયાદિનો આદેશ થાય છે." એવો સિદ્ધાન્ત માનવો.
આમ શબ્દનિત્યત્વની રક્ષા કરવા જતાં, આગમવિધાનના સંદર્ભોમાં પણ જે સ્થાન્યાદેશની ભાષા વાપરવાની શરૂ કરી; તેથી પૂર્વપક્ષીએ શંકા કરી છે કે જો ‘આગમ રહિત પ્રત્યયાદિના સ્થાને સાગમ આદેશો થાય છે' એવી બુદ્ધિ કરવાની હોય તો આ વાન । પરિભાષાની જરૂર જ રહેતી નથી. કેમકે જે કામ પ્રસ્તુત પરિભાષાથી કરાવવામાં આવતું હતું, તે હવે નિવાર્યોનવો | ૧-૧-૫૬ એવા સૂત્રથી કરી લેવામાં આવશે. જેમકે, ત્ર + fન + 1 (સ્થાની) + fખવ્ + શવ્ + તિવ્। આ સ્થિતિમાં પુર્ આગમ સહિતનો રાપ એવો આદેશ કરીશું તો → પ્રતિ + રપ (આદેશ) + ર્િ + વ્ + fhq -→ પ્રાન + ટાપતિ । એવું થશે. અહીં આગમ વગરના ૬ા રૂપ સ્થાનિમાં જે (રાત્ત્વ રૂપ) ધર્મ હતો, તે હવે રાજુ જેવા આગમસિહતના આદેશમાં પણ આરોપિત કરવામાં આવશે તો પાપ (આદેશ)માં પણ રાત્ન છે' એમ કહી શકાશે. અને તો તાપ ની પણ ધુ' સંજ્ઞા થશે અને પરિણામે સનરપતપથ । ૮-૪-૧૭ થી હત્વ પણ થઈ જશે : પ્રણવશ | આમ, શબ્દનિત્યત્વની રક્ષા કરવા જતાં જે કહ્યું કે अनागमकानां सागमकाः आदेशाः વધિ । "આગમ વિનાના (ધાતુ વગેરે) સ્થાનિઓના સ્થાનમાં, આગમ સહિતના (ધાતુ વગેરે) આદેશ રૂપે થાય છે." તેનાથી તો પૂર્વપક્ષીએ એવો મત ઉચ્ચાર્યો કે તો પછી (અર્થાત્ આગમવિધાનના સન્દર્ભોમાં પણ સ્થાન્યાદેશવાળી ભાષા વાપરવાની હશે તો પાનમા પરિભાષાની જરૂર નથી. કેમકે આ પરિભાષાથી થતું કામ, હવે નિવન આવેશોનધિ । ૧-૧-૫૬ સૂત્ર કરી આપી શકશે.
આની સામે, નાગેશ ભટ્ટ સિદ્ધાન્ત પક્ષની સ્થાપના કરતાં જણાવે છે કે અહીં પવન પરિભાષાથી (કેવળ) આનુમાનિક/કાલ્પનિક એવા સ્થાન્યાદેશ ભાવનું (જ) ગ્રહણ કરવાનું છે. જેમકે, "વા ને સ્થાને આગમસહિતનો સાપ આદેશ થયો છે" એમ અનુમાન કલ્પનાથી માનવાનું છે; અને પછી પુ સંજ્ઞા કરીને વિધિ આગળ વધારવાની છે. આવા સ્થળે આનુમાનિક સ્થાન્યાદેશમાં શનિનવાવેશ । ૧-૧-૫૬ સૂત્રની પ્રવૃત્તિ કરવાની નથી. પરંતુ જ્યાં અખ઼ । ૨-૪-૫૨ કે વૉ વર્ષે નિકિ ! ૨-૪-૪ર જેવાં ‘અષ્ટાધ્યાયી' માં સાક્ષાત પ્રકટપણે જેમાં બે અલગ અલગ ‘સ્થાનિ’ અને ‘આદેશો’ નિર્દેશ્માં હોય ત્યાં જ આ પાનિવશૉ । ૧-૧-૫૬ સૂત્રની પ્રવૃત્તિ થાય છે (એમ માનવાનું છે). આવાં સ્થળોએ (૧-૧-૫૬) આ સૂત્રની પ્રવૃત્તિ ધતાં એ ચરિતાર્થ થઈ ચૂકયું હોય છે. જેથી કરીને અનાગમોના સ્થાનમાં સાગમ આદેશ થાય છે." એવું કહેવાની ક્ષણોમાં (એટલે કે આગમવિધાનના સન્દર્ભોમાં) આ વિપાવ | ૧-૧-૫૬ સૂત્ર લાવવાની જરૂર નથી.
For Private and Personal Use Only
નાગેશ ભટ્ટનો આ સિદ્ધાન્તપણે નહીં સ્વીકારીએ તો અવિયા । જેવું રૂપ નહીં બની શકે, એટલે કે પૂર્વપક્ષી દ્વારા જો ‘આનુમાનિક સ્થાન્યાદેશ'ના સન્દર્ભોમાં પણ આ સ્વનિયરશ । ૧-૧-૫૬ સૂત્રથી કામ લેવાનું સૂચવવામાં આવશે તો, પૂર્વપતિએ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જ્યાં નિતારેશાન | ૧-૧-૫૬ સૂત્રની પ્રવૃત્તિનો વિષય (=કાર્યક્ષેત્ર) માનવામાં આવે છે ત્યાં નિર્દિશ્યમાનસ્યારેશા મવન્તિ । ‘સૂત્રમાં નિર્દેશેલા સ્થાનિના સ્થાનમાં જ આદેશોની પ્રવૃત્તિ થાય છે.' એવી પરિભાષાની (સિદ્ધાન્તપક્ષ) અપ્રવૃત્તિ-અપ્રાપ્તિ-માનવામાં આવી છે. જેને કારણે અપિયત । જેવા ઈષ્ટ રૂપની સિદ્ધિ આડે પાટે ચઢી જવાની દહેશત છે. જેમકે, પા વાર્ત ધાતુ + તક્ । (ખ્રસ્તન ભૂતકાળ પ્રથમ પુરુષ એકવચન) માં સૌથી પહેલાં તુક્ત વૃક્વડુવાત્તઃ । ૬-૪-૭૧ એ સૂત્રથી, ત્ત ની અવસ્થામાં જ અદ્ આગમ થાય છે :- સવા + નવુ પછી તિવ્, શક્ અને ફ્ લોપ થયા પછી અવા + અ + ત્ । થશે. હવે પાધ્રોબાસ્થાના૰ । ૭-૩-૭૮ સૂત્રથી પના સ્થાનમાં જે પિત્ આદેશ