________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાયો છે તે હવે જાય આગમ સહિતના (પાના) સ્થાનમાં થવા આવશે. એટલે કે શબ્દનિત્યવની રક્ષા કરવા માટે નાગમના સ્થાનમાં સાગમ આદેશો થાય છે' એમ માનો; અને જો વાળમા૰ પરિભાષાને બદલે સ્થાનિવાવેશો । ૧-૧-૫૬ થી કામ લેવાનું સ્વીકારશો તો અપા માં પાત્વ બુદ્ધિ થતાં, આખા ‘ત્રપા’ ના સ્થાનમાં ઉપય આદેશ થવા આવશે. (જે અનિષ્ટ ઊભું કરી આપશે.. આ અનિષ્ટને રોકવા, હવે નિધિ-ભાવાવેશા ત । એ પરિભાષાની મદદ લઈ શકાશે નહીં, કેમકે એવું ભાકારે સૂચવ્યું છે. માટે એવું સ્વીકારવું રહ્યું કે આનુમાનિક સ્થાન્યાદેશમાં પણ સ્થાનિવવરેશો | ૧-૧-૫૬ સૂત્રને પ્રવૃત્ત કરવાની શક્યતા જ નથી. (તે સૂત્ર તો અન્યત્ર ચરિતાર્થ છે જ) માટે આવા આનુમાનિક સ્થાન્યાદેશના સન્દર્ભોમાં તો ચવામા॰ । પરિભાષાથી જ કામ લેવું.
વસન્તકુમાર મ. ભટ્ટ
હવે જો સ્થાનિવારેશો । ૧-૧-૫૬ સૂત્રથી નહીં, પણ યશપા॰ । પરિભાષાની મદદથી અપા માં પાત્ત બુદ્ધિ કરી હશે અને પછી અવા ના સ્થાનમાં પિવ આદેશ થવા આવ્યો હશે, તો નિશ્યિમાન । પરિભાષાની મદદ લઈ શકાશે, જેના પરિણામે અપા + શવ્ + તક્ । માંથી કેવળ પ ના સ્થાનમાં જ પિત્ આદેશ થશે. અ પિક્ + ઞ + ત્ = અપિવત્ । એવું ઈષ્ટ રૂપ થઈ શકશે.
लङ्
હવે જો પૂર્વપક્ષી એમ વિચારે કે પ + તક્ । ની સ્થિતિમાં જ, સૌથી પહેલાં પિય્ આદેશ કરી લઈશું, અને પછી હ્રક ૫૨માં છે એમ જોઈને ધાતુ (-પિક્ આદેશ) ની પૂર્વમાં ત્ આગમ કરીશું. (પત્ન + 1s → પિન + ક્ + અટ્ પિત્રુ + શપુ + faq વગેરે) તો આવી પ્રક્રિયાક્રમ પણ તેઓ (=પૂર્વપક્ષી) ગોઠવી શકશે નહીં. કારણ કે સુકુ | ૬-૪-૭૧ સૂત્ર ઉપરના ભાષ્યમાં પતંજલિએ કહ્યું છે કે નવાજ્ ગટ્ । અર્થાત્ “ધાતુની ૫૨માં કાર લાવ્યા પછી (તે જ્ઞના સ્થાનમાં ત્તિવ્ વગેરે લાવતાં પૂર્વે જ), સૌથી પહેલાં અર્ આગમની પ્રવૃત્તિ કરી દેવી” એ ભાષ્યોક્ત સિદ્ધાન્તની વિરુદ્ધ તમારો પૂર્વપક્ષીનો પ્રક્રિયાક્રમ જશે. આથી એમ નક્કી થયું કે આનુમાનિક સ્થાન્યાદેશના સન્દર્ભોમાં (= આગમવિધાનના સન્દર્ભોમાં) ધ્વનિન′′ | ૧-૧-૫૬ સૂત્રથી કામ લેવું નહીં; પણ મામા । પરિભાષાથી જ કામ લેવું; (કે જેથી જરૂર પડે ત્યારે દિવાન। પરિભાષાની પણ મદદ લઈ શકાશે).
For Private and Personal Use Only
८
સ્થાનિવત્ । સૂત્રના કાર્યક્ષેત્રમાં નિર્રિશ્યમાન પરિભાષાની અપ્રવૃત્તિ દર્શાવતું પ્રમાણ :
સ્ત્રીલિંગમાં ત્ર + આત્ ની રૂપસિદ્ધિ કરવા માટે ત્રિધતુરો શ્રિયા તિસૃવતસ્ । ૭-૨-૯૯ એવા પર સૂત્રથી ત્રિને તિરૃ આદેશ કરીશું અને પછી નુ આગમ કરીશું તો સૃિ + નામ્ । થશે. ત્યાર પછી રાનિત । સૂત્રની મદદથી પુિ આદેશમાં જે સ્થાનિવાવનું આશ્રણ કરીને લિમ્ફ આદેશને ત્રિ' શબ્દ જ માની લઈશું તો વવ ) ૭-૧-૫૩ (એવા પૂર્વ) સૂત્રથી વૃને (ફરી) ત્રય આદેશ થવા આવશે તો શું કરશો ? આવી શંકાના પ્રસંગે ભાષ્યકારે કહ્યું છે કે તો વિપ્રતિબંધ પવિત્ત ધરાવ । અર્થાત્ “વિપ્રતિષેધના સન્દર્ભોમાં જે પૂર્વસૂત્રનો એકવાર બાધ થયો હશે, તે કાયમને માટે બાધિત જ રહે છે." તેથી ૭-૧-૫૩ એ પૂર્વસૂત્રનો બાધ કરીને, જે ૭-૨-૯૯ એવા પરસૂત્રથી ઉત્તમ્ આદેશ કર્યો હશે, ત્યાં ફી વ. - સૂત્રથી પૂર્વમૂત્રને પ્રવૃત્ત કરાતું નથી.