________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસતકુમાર મ, ભટ્ટ
પરોક્ષભૂતકાળમાં રૂપો બનાવતી વખતે ટી + તિ – તિરક્તક્ષયોરેશ રે I ૩-૪-૮૧ થી + g દ્વિત્વાદિ કાર્યો થતાં –– સીટી + g – ઢીટી + ' | પછી સીકો પુfજ રિત . ૬-૪-૬૩ થી રીલ્ ધાતુની પરમાં આવેલા ઇ પ્રત્યયને યુદ્ આગમ થાય છે :- હિતી + યુ ઇ – હિતી + I હવે, જો આ પરિભાષાને નિત્ય માનીને કામે લગાડાય તો યુ આગમ સહિતના 9 પ્રત્યયનું ગ્રહણ થાય. એટલે કે “જે ને “ માની લેવાય. જેથી અજાદિ પ્રત્યય પરમાં છે એમ જોઈને પ્રશ્નાવોડાપૂર્વથ | ૬-૪૪-૮૨ થી | આદેશ થવા આવે. એટલે કે હિન્દુ + = xfકચ્છે ! એવું અનિષ્ટ રૂપ પેદા થવા આવે. આથી આ પરિભાષાને નિત્ય માનવી હિતાવહ નથી. પણ જો આને અનિત્ય માની હશે તો હિટ + ' ની સ્થિતિમાં ‘પ્રત્યય રૂપ આગમીને આગમસહિતનો સ્ + ) ગ્રહી શકાશે નહીં. આમ દિલીના હું કારની અવ્યવહિત પરમાં અજાદિ પ્રત્યય છે એમ જોઈ શકાશે નહીં, વચ્ચે આગમ ૬ કારનું વ્યવધાન છે એમ જોવાશે, જેથી ઉપર્યુક્ત (૬-૪-૮૨) સૂત્ર દ્વારા યન્ આદેશ પણ થઈ શકશે નહીં. તો વિતી + પ ા માંથી ઉરી રૂપ જ બની જશે, અને આવું રૂપ થાય એ જ ઈષ્ટ છે.
નાગેશ ભટ્ટે આ પરિભાષાને અનિત્ય માનવાનું દ્વિતીય પ્રયોજન પણ બતાવ્યું છે : નદાર રૂપમાં પણ આ ને (= રેફ આગમ સહિતનાને) ‘મ રૂપે નહીં લેવાય તો (જ) મત ગૌ | ૭-૧-૩૪ થી સૌ આદેશ થશે નહીં. અન્યથા (અર્થાતુ જો આ પરિભાષાને નિત્ય માની હશે તો) ૪ + તિર્ -- ૮૮ + ત -
+ – ગદ + મા એ સ્થિતિમાં બિન પ્રત્યય (સ્ નો ) પરમાં રહેતાં જો ત . ૭-૨-૧૧૫ થી વૃદ્ધિ કરીશું : ૬ માસ્ + મ અહીં આ કાર રૂપ વૃદ્ધિના ગ્રહણની સાથે આગમસહિતના મામ્ નું પણ જો (
નિત્ય) ગ્રહણ કરવાનું હશે તો આર્ ને ‘જ માનીને મત ગૌ : [ ૭-૧-૩૪ની પ્રવૃત્તિ થશે. આ પ્રત્યયના સ્થાને સૌ થશે, તો - ગન્ + અને, પછી વૃદ્ધિજ ! ૬-૧-૮૮ થી ફરીવાર મન્ ને આ માનીને વૃદ્ધિ કરીશું તો નથી જેવું અનિષ્ટ રૂપ બની જશે. પરંતુ જો આ પરિભાષા વચનને અનિત્ય માનીશું તો માર્ ને ‘મ માની નહીં શકાય. અને એમ થતાં ગાત્ + માં “મા કારાન્ત ધાતુ છે' એવી બુદ્ધિ નહીં થાય તો મ પ્રત્યાયના સ્થાનમાં (૭-૧-૩૪ થી) ગૌ આદેશ થશે નહીં, કે વૃદ્ધિ થશે નહીં. જેથી નદર્ + અ 1 મળીને નદાર ! એવું ઈષ્ટ રૂપ જ બનશે.
વર્ણગ્રહણમાં આ પરિભાષાની અપ્રવૃત્તિની આશંકાનું નિરસનઃ
અહીં પૂર્વપક્ષી એમ કહે છે કે મને મુન્ ! - સૂત્રથી કરેલા ‘કુ વિધાન દ્વારા આ પરિભાષા અનિત્ય છું' એવું જ્ઞાપક નીકળતું નથી, પરંતુ “આ પરિભાષા (કેવળ) વર્ણગ્રહણમાં અપ્રવૃત્ત રહે છે' એવું જ્ઞાપક નીકળે છે.
આની સામે સિદ્ધાન્તપક્ષ રજૂ કરતાં નાગેશ ભટ્ટ કહે છે કે ભાષ્યકારે પોતે જ ત્રણ સ્થળે આ પરિભાષાને વર્ણગ્રહણમાં પણ પ્રવૃત્ત કરી છે. તેથી “વર્ણગ્રહણમાં આ પરિભાષા અપ્રવૃત્ત રહે છે' એવું જ્ઞાપન કાઢી શકાય એમ નથી. છતાંય જો એવું બોલીશું તો નિમ્નોક્ત ત્રણ સ્થળે ભાષ્યવચન જોડે અસંગતિ આવશે :૩. નાગેશ જ્યારે ીિ રૂપને આપ્યા પછી, બીજું કઈ | એવું રૂપ પણ, આ પરિભાષાને અનિત્ય માનવાના
ફળ તરીકે બતાવે છે ત્યારે એનો અર્થ એવો કે પ્રથમ રૂપમાં એમની પૂર્ણ સંમતિ નથી ! જેમકે, આ સ્થળે * પુરી ૩ો fી વક્તવ્ય . એવા વાર્તિકથી પણ વળ આદેશને રોકવા માટે આગમને સિદ્ધ માનવામાં આવ્યો છે.
For Private and Personal Use Only