________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાણિનીય તન્ત્રમાં આગમવિધાન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહીએ તો સૂત્રકારે તો આવું કશું પ્રકટપણે કહ્યું નથી. એ સ્થિતિમાં આ પરિભાષાની વાત ગ્રાહ્ય બને ખરી ? તો નાગેશ ભટ્ટ કહે છે કે પ્રસ્તુત પરિભાષાવચનમાં જે 'ત'નુપુરા શબ્દ મૂક્યો છે. તે પોતે જ બીજકથન (=પ્રમાણ) છે.. જેવી રીતે લોકમાં દેવદત્તને છ આંગળી હોય તો, જ્યારે દેવદત્તને બોલાવવામાં આવે ત્યારે છઠ્ઠી - વધારાની- આંગળી સહિતના દેવદત્તનું જ આનયન થાય છે. એવી રીતે શાસ્ત્રમાં પણ જ્યારે આગમીને કોઈ કાર્ય કહ્યું હોય તો, જે આગમ તે (આગમી)નો અવયવ બની ગયો હોય તેનું પણ આગમીની સાથે સાથે ગ્રહણ થવાનું જ છે. આમ આ પરિભાષાવચન ભલે સૂત્રકાર દ્વારા પ્રક્ટપણે નિર્દેશવામાં ન આવ્યું હોય, પણ તે એક લોકન્યાયથી સિદ્ધ થતું વચન હોઈને પ્રમાણ ભૂત છે, અને પરિણામે ગ્રાહ્ય છે.
૧૧
પરિભાષાવચનની અભિનયના
પણ્ ધાતુનું આત્મનેપદમાં વર્તમાન કૃદન્તનું રૂપ સાધતી વખતે પણ્ + તદ્ → પર્ + શવ્ + જ્ઞાનવ્ → પર્ + અ + આન → પત્ર + ઞાન । અહીં આને મુશ્ / ૭-૨-૮૨ સૂત્રથી ‘હ્રસ્વ ઍ કારાન્ત અંગને મુક્ આગમનું' વિધાન કરવામાં આવે છે. જેથી વચ + મુદ્ + આન → પદ્મમ્ + ઞાન - પદ્મમાન । રૂપ બને છે. અહીં અને મુદ્ । ૭-૨-૮૨ એવા સૂત્રથી જે નુ આગમનું વિધાન કર્યું છે, તેથી એવું જ્ઞાપિત થાય છે કે આ પરામામડળીમા । પરિભાષા અનિત્ય છે. કેમકે જો આ પરિભાષા અનિત્ય ન હોય તો પણ્ ઞાન । ની સ્થિતિમાં ‘હ્રસ્વ ત્ર કારાન્ત અંગ' તરીકે મુક્ આગમ સહિતના (અમ)નું ગ્રહણ થાત. તો ‘અન્ ને ‘અ માનીને પક્ + આન ની વચ્ચે અા સવળૅ રીર્થ | ૬-૧-૧૦૧ સૂત્રની પ્રવૃત્તિ પણ થાત. તો પાન જેવું અનિષ્ટ રૂપ બની જાત, અને અંતતોગત્વા મુદ્ આગમનું શ્રવણ જ બંધ થાત. આમ પાણિનિએ કરેલું મુ આગમનું વિધાન (અને પુણ્ । ૭-૨-૮૨ એવું સૂત્ર) જ વ્યર્થ બની જાત. પરંતુ પાણિનિનું કોઈ સૂત્ર નો વ્યર્થ ના જ જવું જોઈએ, માટે આ પરિભાષાને અનિત્ય માનવી જરૂરી બને છે,
૨.
અહીં એવી પણ શંકા ન કરવી કે ક જેવા વર્ઝને મ આગમ કર્યો હોય (પવન્ ! આવા તો તે મ કાર જ્ઞ નો અવયવ કેવી રીતે ગણાતો હશે ? કેમકે - આ પરિભાષાવચનથી આગમભૂત વર્ણને આગમી વર્ગના અવયવ રૂપ જાહેર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો - આગમીનો આગમ અવયવ બને છે; માટે – નો અવયવ ય્ છે એમ બોલી શકાય. પરંતુ આ “નકાર નો અવયવ છે” એમ બોલીએ ત્યારે એનો અર્થ એવો સમજો કે તે ૫ કાર પ્રકારનો ‘અવયવસશ' છે. એટલે કે આ પરિભાષાથી આગમમાં સાક્ષાત્ અવષવત્વ આવતું નથી, પણ તેમાં આનુમાનિક (-કાલ્પનિક-) અવયવત્વ છે એમ કહેવાયું છે.
હવે, આ પરિભાષાને અનિત્ય માનવાના ફાયદાનો વિચાર કરવામાં આવે છે ઃ જો આ પરિભાષાને નિત્ય માનીએ એટલે કે બધાં જ ઉદાહરણોમાં તેની પ્રવૃત્તિ થાય છે એમ માનીએ તો વિય । જેવાં રૂપોમાં આગમ સહિતના પ્રત્યયનું ગ્રહણ થઈને મળ વગેરે અનિષ્ટ કાર્યો પ્રાપ્ત થાય છે. જેમકે રાજ કે ધાતુના
For Private and Personal Use Only
तत्र तद्गुणीभूता इत्यंशो बीजकथनम् । लोकेऽपि देवदत्तस्याङ्गाधिक्ये तद्विशिष्टस्यैव देवदत्तग्रहणेन ग्रहणं दृश्यते ।। परिभाषेन्दुशेखरः पू. १८.