________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વસન્તકુમાર મ. ભટ્ટ
સંજ્ઞા થાય છે” એમ કહ્યું છે. હવે પ્ર+f+Qાપતિ (દાન અપાવડાવે છે - પ્રેરક ક્રિયાપદ) રૂપ સાધવા માટે આરંભે ૮ ધાતુને ઉર્તીની થાતા --- ની | ૭-૩-રૂદ્ સૂત્રથી પુ% આગમ લગાવીને ‘પૂ એવું બનાવ્યા પછી, થાપ્યT! ૧-૧-૨૦ થી ૬ન્ ની “g સંજ્ઞા થઈ શકશે નહીં; કેમકે સૂત્રકારે બાપૂ એવો નિપે ધ કર્યો છે. જો +f+TTયત | માં ટાપ અંશની ૬ સં જ્ઞા નહીં થઈ શકે તો - નેન(પતપ-પુ-મતદતિયાતિવાતિતિસાતિવપતિવતિશતિનિતિfધપુ | ૮-૪-૧૭ થી ‘દુ સંજ્ઞક ધાતુ ઉત્તરમાં રહેતાં પૂર્વમાં આવેલા પ્ર ઉપસર્ગના નિમિત્તે તિ માં વિધિ થઈ શકશે નહીં; અને તો પ્રળિCTUત ! એવું ઈષ્ટ રૂપ થવાને બદલે પ્રતાપથતિ ! એવું અનિષ્ટ રૂપ થઈને ઊભું રહેશે.
પરિભાષાવચનનો પ્રસ્તાવ :
ઉપર્યુક્ત શંકાનું નિરસન કરવા માટે પાણિનીય પરંપરામાં એક પરિભાષાવચનનો પ્રસ્તાવ કરવામાં આવે છે : યા મરતીપૂત ત ળેન ગૃહ્યસ્તે ! અર્થાત્ “જેને ઉદ્દેશીને આગમનું વિધાન કરવામાં આવ્યું હોય, તે (આગામી)નો તે ગુણીભૂત થઈને (=અવયવ રૂપ બનીને) રહે છે. પરિણામે જ્યારે આગમીનું ગ્રહણ કરવામાં આવે ત્યારે આગમસહિતના (જ) આગમીનું ગ્રહણ કરવામાં આવે છે.” હવે, આ પરિભાષાવચનની મદદથી
ને પણ (==આગમ સહિતના રા ને પણ) ‘ા જ માની લેવાશે. કેમકે ટૂ ધાતુને ઉદ્દેશીને પુર્વ આગમ કહ્યો છે. તો “T ને કહેલી “g સંજ્ઞા, આગમસહિતના ટાપૂ ને પણ લાગુ પાડી શકાશે. આમ નેનપતવધુમાં ... રેfઘપુ ૨ | ૮-૪-૧૭ થી જીત્વ વિધિ થઈ શકશે : પ્રાપથતિ ! આમ, પ્રકૃતિ પરિભાષાની મદદથી ઈષ્ટ રૂપ સાધી શકાય છે.
પરિભાષાર્થ નકશી તરફ ધ્યાનાકર્ષણ :
નાગેશ કહે છે કે પ્રસ્તુત પરિભાષામાં “થ૯TYTHI:' એવા સામાસિક શબ્દનો અર્થ – ઉશ્ય મા મો વિહત - “જેને ઉદ્દેશીન. આગમ કહ્યો હોય,” (તનો જ તે અવયવ બનીને રહે છે) એવો કરવો જોઈએ. જેથી કરીને પ્ર + નિ + ૬ + fજૂ + ત ! ની સ્થિતિમાં મળ્યો wત | ૭-૨-૧૧૫ થી ધાતુના શ્રટ કારને આ કાર રૂપ વૃદ્ધિ કરીશું; અને પછી તે આ કારને ૩૨[ ૨૫R: / ૧-૧-૫૧થી “૨પર' કરીશું ( = રેફ આગમ લગાડીશું ) તો પ્ર+નિદ્ માત્f+7 | થશે. અહીં “૨પર' એ પણ રેફ રૂપ આગમ જ છે, પણ તે જેને ઉદ્દેશીને કહ્યો છે તે ‘મ એવા વૃદ્ધિ સંજ્ઞક વર્ણને કહેલ છે. આથી, આ પરિભાષા દ્વારા તે ‘આ’નો અવયવ કહેવાશે; પણ ટુ ધાતુનો = ટુ કારનો અવયવ કહેવાશે નહીં. પરિણામે ૯૬ ને ‘માનીને ધMT| ૨-૧-૨૦ થી ૬ ની ‘સંજ્ઞા થશે નહીં. તેથી નપતપુ ... | ૮-૪-૧૭ સૂત્રથી 5 ની પાછળ આવેલા ન ઉપસર્ગમાં 7 વિધિ થશે નહીં. આમ પ્ર + f + રાતિ - પ્રતિહારતા એવું નવ વિનાનું જ ઈષ્ટ રૂપ રહી જશે.
પરિભાષાનું પ્રામાણ્ય :
આગમીના ગ્રહણ થકી “આગમસહિતના આગમી'નું ગ્રહણ થવામાં પ્રમાણ શું છે ? બીજા શબ્દોમાં
For Private and Personal Use Only