SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra લેખકોને: ૧. ૨. ૩. ૪. ૫. www.kobatirth.org પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખો મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલોને સુધાર્યા પછી જ લેખ મોકલવો. ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખની કાર્બન નક્લ મોક્લો ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. લેખમાં અવતરણો, અન્ય વિદ્વાનોનાં મંતવ્યો ટાંકવામાં આવે તો તે અંગેનો સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ, પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ‘સ્વાધ્યાય’માં છપાયેલ સર્વ લેખોનો કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાંનો કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવો નહીં. સંક્ષેપશબ્દો પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. પાદટીપોનો ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપોનો નિર્દેશ જરૂરી છે. સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું ત્રૈમાસિક સંપાદક : રાજેન્દ્ર આઈ. નાણાવટી વર્ષમાં ચાર અંક બહાર પડે છે - વસંતપંચમી અંક, અક્ષયતૃતીયા અંક, જન્માષ્ટમી અંક, અને દીપોત્સવી અંક લવાજમ ઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતમાં ... રૂ. ૪૦.૦૦ (ટપાલ ખર્ચ સાથે) પ્રદેશમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે . ૧૨.૦૦ ડૉલર (ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે ... પ. ૭,૦૦ (ટપાલ ખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જળાવવું. લવાજમવર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામન્દિર, મહારાજા સયાજરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૧. જાહેરાતો આ ત્રૈમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો સંપાદક, ‘સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યામન્દિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૧. For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy