Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવી દુગનો આવિભવ-એક આધ્યાત્મિક મૃઘટન
પ૯
પણ ત્રા.શ્વેદના “વાગંણી સૂક્ત' અનુભૂતિઓ પણ આ જ વાતનું સમર્થન કરતાં કહે છે કે બ્રાહ્મણોના પી અસરોને હણવા માટે હું જ નું ધનુષ્ય ચડાવું છું. અને ભક્તો માટે હું જ (શત્રુઓ સાથે) સંગ્રામ કરું છું.”૨૨
તેમના મુખ પર પ્રતિબિંબિત ભાવો બે વિચારીએ તો મહાદેવી દુર્ગાના મુખ મંડલને આગળ મધુર સ્મિત વડે સુશોભિત, નિર્મલ પૂર્ણચન્દ્રબિંબ લગ્ન અને સુવર્ણ કાન્તિ સમાન કમનીય ગણાવાયું છે. ૨૩ જ્યારે તેમના ક્રોધના મનોભાવોનું મુખ મંડળ પર પ્રન થાય છે ત્યારે તે ઉદયકાળના ચંદ્ર સમાન લાલ અને તંગ ભ્રમરોને કારણે વિકરાળ મુખવાળા ગણાવયાં , ૧૪
આમ, વિવિધ દેવતાઓના તેજથી અબૂિત મહાદેવીએ યુધ્ધના આહ્વાન અર્થે ભયંકર સિંહનાદ કર્યો. જેના ધ્વનિ સામે આકાશ લઘુ પ્રતિત વતું હતું. તેના મહાન પ્રતિધ્વનિ વડે સમસ્ત વિશ્વ કાંપવા લાગ્યું. ત્યારે તેમના જયની કામના વડે મહર્ષિએ તેમનું સ્તવન કર્યું. આ સમયે મહાદેવીના ચરણોના ભાર વડે પૃથ્વી દબાતી હતી, મસ્તકના મુકુટ વડે આકાશમાં પણ ખેંચાતી હતી, ધનુપ ટંકાર વડે પાતાળો પણ ક્ષુબ્ધ થતાં હતાં. યુધ્ધમાં તેમણે ચામર, મહાહનુ અસિભા બાપ્પલ, બિડાલાક્ષ અને મહિષાસુરની સેનાઓનો તૃણના ઢગને અગ્નિ જેમ ક્ષણવારમાં ભસ્મ કરે તેમાશ કર્યો.
મહાદેવીના આવિર્ભાવ અને અહીં પ્રબિંન્તિ ભવ્ય વ્યક્તિત્વ આલેખનનું આ સુંદર ચિત્ર અત્યંત હૃદયસ્પર્શી છે. પ્રસ્તુત આવિર્ભાવના આધારે ' આ ગ્યનું નામ ‘દુર્ગા સપ્તશતી' અપાયું છે. તે વાત જ આ આવિર્ભાવના માહાભ્યને સિદ્ધ કરે છે. આમ સ્તુત અવિર્ભાવ કોઈ પુરાણ સાહિત્યનું સામાન્ય કથાનક નહીં પણ ગંભીર આધ્યાત્મિક રહસ્યોનું વહન કરન' અદ્ભૂત સિંગરત્ન છે એમ જે પૂર્વે કહેવાયું તે સિદ્ધ થાય
આ આવિર્ભાવના તાત્પર્યાર્થ અંગે વિ૨ કરીએ તો પૂ જેની ચર્ચા કરેલી છે તે પ્રમાણે પરમાસત્તારૂપે નારીનું અહીં પ્રતિપાદન છે. આ ઉપરાંત અહમહાદેવી પ્રત્યેની પન્ન શરણાગતિ અને . પણ સૂચન છે. જ્યાં સુધી દેવતાગણ પોતાના પક્તિત્વને અહંકારિ પ અલગ રાખે છે ? પામે છે. પરંતુ જ્યારે તેમાંથી નિઃશેષarશવિત્તસમૂHી અને મuદેવી દુર્ગાનો આવિર્ભાવ થાય છે. ત્યારે તેઓ વિજયશ્રી પ્રાપ્ત કરે છે. આ ઉપત એમ પણ કહી શકાય કે દેવી એ વિના માત્ર પોતાના બળના આધારે વિજય મ થવો શકય નથી તેથી જ દેવતા શકયા તેમનો સંહાર મહાદેવી દેવો પણ કરી લાવી લીલા માત્રથી કરે છે. પ્રસ્તુત આવિર્ભાવનો સૌથી અર્થy jદેશ હોય તો તે છે દ્વૈતનો, આ ગ્રંથમાં
અવસા ‘ચત્ર પણ સ્વયં
,
२२.
अहं रुद्राय धनुरा तनोमि ब्रह्मद्विषे रिवे हनवा उ । આ ગાય સ’ કોઈ ઘTઈથી ૪ વિવેશ - 287 ૨૦/૧૨/૬ પૃ૪-૩૪૮. ईषत्सहासममलं परिपूर्णचन्द्रबिम्जुकारि कनोत्तमकान्तिम् । अत्यद्भूतं प्रहतमात्तरूषा तथापिवक्त्रं विलोक्य सहसा महिषासुरे ।। - 'दुर्गासप्तशती' ४/११, पृष्ठ-१२६. दृष्टवा तु देवि कुपितं भृकुटीरालमुद्यच्छषाङ्करदृशच्छवि यन्न द्यिः । प्राणान्ममोच महिषस्तदतीव चत्रं कैजीव्यते हि कुपितान्तक दर्शन ।। - 'दुर्गासप्तशती' ४/१२, पृष्ठ-१२७
For Private and Personal Use Only