Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૪
૧.
रामतीर्थविवेकानंदाभिधौ स्वामिनावुभौ समर्थो रामदासश्च ज्ञानी ज्ञानेश्वरस्तथा ।। ९५ ।। गुरूनेतांस्तथान्यांथ शास्त्रकारांस्तमोऽपहान् । वन्दे वन्दे पुनर्वन्दे शिरसाहं समाहितः ।। ९६ ।।
૨.
૩.
અન્તમાં ભગવાન કૃષ્ણને નમન કરીને કવિ બ્રહ્મચર્યશતકની પૂર્ણાહુતિ કરે છે.
આ શતકની પૂર્ણાહુતિ પછી કવિ કેટલાંક પ્રકીર્ણ સુભાષિતો આપે છે. તેમના વિષયવસ્તુની યાદી કરીએ
તો -
૪.
૫.
૬.
www.kobatirth.org
૭.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
સી. વી. ઠકરાલ
બધાં શાસ્ત્રો એક જ હેતુથી પ્રવૃત્ત થયેલાં છે. તે છે ભયનિવૃત્તિ અને અભયપ્રાપ્તિ (૦૬-૦૨) જગત વિષે કવિનું ચિંતન (૨૨-૨૬)
જગતના પદાર્થોનો આનંદ માણતાં માણતાં મનુષ્યનું સો વર્ષનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મૃત્યુની બાબતમાં અબુધ અને વિજ્ઞાનની વચ્ચે થોડુંક પણ અંતર નથી. (૬૭-૬૮)
આપણે બાળકો જેવા અજ્ઞાન છીએ ૨-૦૦
અરણ્યનું શરણ શાન્તિપ્રદ છે. (૧૬-૧૧)
શાન્ત મનથી વિચાર કરવાનો અનુરોધ કે આ જગતમાં વિશ્વયુત્રના યુતિ કેટલા મનુષ્યો છે ? (૧૬)
જગતના મનુષ્યો કામરોગથી પીડિત, ધનાશારહિત, પુત્રાર્થી છે. તેમને હણવા માટે કાલ હથિયાર ઉગામીને તૈયાર જ છે ? છા
જ્ઞાન આપનાર અને અંધકારનો નાશ કરનાર શક્તિને પ્રણામ કરીને કવિ આ શતક અર્પણ કરે છે અને પોતાની જાતને તૃષિતો મીનોઽમ્યાં નતવિહિત તરીકે વર્ણવે છે (૧૮-૧૧) અંતિમ શ્લોકમાં કવિ પોતાના રાજા, સમ્રાટ, સંસ્કૃતવાણી અને ભૂમિભારતીનો જય ઇચ્છી ગ્રંથની સમાપ્તિ કરે છે ઃ
जयतु जयतु कीर्त्या श्रीतुकोजीनरेन्द्रः जयतु जयतु सम्राट् पंचमज्योर्जनाम्ना ।
जयतु जयतु वाणी संस्कृता दिव्यरूपा जयतु जयतु भूमिर्भारती मातृतुल्या ।। १२० ।।
For Private and Personal Use Only
આ શતકમાં પ્રાયઃ પ્રચલિત છંદોનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, અર્થાન્તરન્યાસ, સ્વભાક્તિ વગેરે અલંકારોનો વિનિયોગ રસપ્રદ બની રહ્યો છે, નવું પ્રતિપાદન ન હોવા છતાં શૈલીનું આકર્ષણ મહત્ત્વપૂર્ણ બની રહે છે.