Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
નાયક નાયિકાનો વાર્તાલાપ આ ગાથામાં વર્ણવ્યો છે.
पसिन पिए का कविश्रा सुश्रणु तुमं परभ्रणम्मि को कोवो । को हुं परो नाथ तुमं कीस श्रपुज्जाणं मे सती ॥४॥
“હે પ્રિયા માની જાઓ !”
ગુસ્સે જ કોણ છે ? સુન્દર ! તું !
પાકા માણસ પર શો રોષ ?
પારકો કોણ છે ?
તમે
કેવી રીતે ”
મારા ખરાબ નસીબના કારણે -
૬.
૬૦.
www.kobatirth.org
આજ વાર્તાલાપનો આપણે “અમરુતક”ના આ મુક્તક સાથે તુલના કરીએ તો જણાય છે કે "ભાવના અનુ૨ન્નમાં પણ ઉત્તમ પ્રતિભા અમરુકના મુક્તકમાં છે -૦
"बाले नाथ विमुञ्च मानिनि रुषं रोषान्मया किं कृतम् । खेदोऽस्मासु न मेऽपराध्यति भवान् सर्वेऽपराधा मयि । तत्कि रोदिषि गद्गदेन वचसा कस्याग्रतो रुद्यते नन्वेतन्मम का तवास्मि दयिता नास्मीत्यतो रुद्यते ॥
“હું બાલા -"
નાથ.
આ પદ્યમાં ધીરાધીરા મળ્યા નાયિકા છે અને તેનું ધૈર્ય "ન મૅપાક વાવવા મય વનન ધ્યેયમ્ । ચંચળતારહિતનું ધૈર્ય છે.
અમરુકે આ પક્ષમાં આકર્ષક કોપક્લન રજૂ કર્યું છે -
માનિનિ ! રોષ ન કરો
રોપથી મેં શું કર્યું ?
“મને દુઃખ”.
આપે તો મારો કોઈ અપરાધ કર્યો નથી. બધા અપરાધ તો મારામાં છે.”
गाथासप्तशती. ४/८४
अमरुशतक એજન - નિર્ણયસાગરપ્રેમ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોગિની પંડયા
For Private and Personal Use Only