________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણયક્ષનો ઉપસર્ગ
અને
ભગવાન્ મહાવીરનાં દશ સ્વપ્નાં
(ક્ષત્રિયકુંડ અને વમાન ગામની આલાચના) લેખક ~ સુનિરાજ શ્રી હિમાંશુવિજયજી, ન્યાય-સાહિત્યતી.
ભગવાન મહાવીર તેના વર્તમાન કાળના છેલ્લા તીર્થંકર હાવા ઉપરાન્ત જગતની મહાન વિભૂતિ છે. તેમના જીવનના સંબંધ આખી આલમ સાથે છે. તેમના જીવનની ઘટનાઓ જગતના નહિ તે। ભારતના કૃતિહાસ સાથે તે ઘણા સારા સંબંધ રાખે છે. એ દૃષ્ટિથી આપણે મહાવીરસ્વામીને એળખીએ તે જૈના જ નહિં બલ્કે જગના લેાકેા તેમના જીવનને, ઉપદેશને અને ઇતિહાસને એળખી પેાતાની પ્રગતિ સાધવા તેમને શ્રદ્ધાંજલીએ અર્પણ કરે; અનેક પુસ્તકા અને નિબંધોથી પોતાની લેખનીને પુનિત બનાવ. પણ મને લાગે છે કે એ દૃષ્ટિથી -— પદ્ધતિથી જૈને એ ભગવાન મહાવીરને એળખ્યા કે લખ્યા-લખાવ્યા નથી તેથી જ તો હજી લગી તુલના-દૃષ્ટિની દુનિયા પસંદ કરે તેવુ... ભગવાન મહાવીરનુ' ચરિત્ર જનતાના હાથમાં આવી શકયું નથી.
મહાવીરચરિત્ર માટે પ્રયત્ન ઃ
ભગવાન્ મહાવીરનું આદ' ચરિત્ર જગત્ માગે છે એ હવે આપણામાંથી ધણાએ સાંભળ્યું — વાંચ્યું છે. તેની પૂર્તિ કરવા માટે કેટલાક મહાનુભાવ સાધુ અને શ્રાવકે એ પુસ્તક! — લેખા — પન્નાદ્રારા પ્રયત્ન પણ કર્યાં છે. પણ હજુય આપણી પાસે પૂરતી સામગ્રી એકઠી થઈ નથી. હું તે માનું છું કે પ્રાચીન સાહિત્યમાં ભગવાન્ મહાવીરના ચિરત્રની જેટલી નાની કે મેટી, સૈદ્ધાન્તિક કે ચમત્કારિક, ઐતિહાસિક કે કાલ્પનિક બાબા લખાએલી નેડાએલી હાય તે પ્રત્યેક બાબતો ઉપર વિચારકતા અને શ્રદ્ધાને સમતાલ રાખી ઊંડાણથી ખૂબ વિચારા — ચર્ચાએ ગંભીરપણે. કરવાં જોઈએ, જેથી તેમાંથી જે નવનીત પ્રકટ થશે તે આધારે સારામાં સારું ભગવાન્ મહાવીરનું ચિત્ર આપણે વિચારક આલમને આપી શકીશું.
*મહાવીર-જીવન લખવા માટેનાં સાધતા વિષે મેં એક પત્ર “જૈનયુગ”ના તંત્રીને લખ્યા હતા જે તેમના માસિકમાં છપાયા છે,
For Private And Personal Use Only