________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૩૦
શ્રી જૈત સત્ય પ્રકાશ
કાર્તિક
ઇત્યાદિ અનેક ગ્રન્થાના પાઠ વિચારતાં સ્પષ્ટ થાય છે કે-યાવહિાપ્રવિણ એટલે વારંવાર ઉદયાવલિકામાં પ્રાપ્ત થતા સાંશને ( સાતિમાંથી દેશધ્રાતિરૂપે થઈ તે અને તેમાંથી પણ અપરસવાળા દેશાતિરૂપે થઈને ઉયાવલિકામાં આવેલા રસસ્પર્ધા કાને ) ક્ષય ( એટલે પ્રતિસમય ઉદયદ્વારા નિર્જરવું) અને અનુતિ તા ( શેષ અતિસ્નિગ્ધ દેશાતિસ્પર્ધા કા તથા નવા અને પ્રાચીન સાતિસ્પર્ધા જે ઉદ્દયમાં નથી આવતા તેનેા ) વામ ( એટલે વિપાકાવ્યના અભાવરૂપ ઉપશમ ) તે ક્ષયોરામ કહેવાય. આ અર્થ સત્ર સબંધ કરવા યેાગ્ય છે. તે દરેક ક્ષયે।પશમભાવવાળી પ્રકૃતિને અગે વિશેષ સ્પષ્ટ કહેવાય છે, તે આ પ્રમાણે ઃ
www.kobatirth.org
૩ અચક્ષુદશનાદિ ૫ :નાદિ િ
૧ સભ્યત
અહીં પ્રથમ ક્ષયાપરામભાવવાળી પ્રકૃતિએ ૩૯ છે અને તેના ક્ષયેાપશમથી ઉત્પન્ન થયેલા ક્ષયે।પશમભાવ ૧૮ છે તે આ પ્રમાણે : ૪ મતિજ્ઞાનાદિ
:
૪ મતિજ્ઞાનાવરણીયાદિના ક્ષયે પશમથી.
૩ મતિ અજ્ઞાનાદિ
૧ દેવતિ ૧. સવરિત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
""
૩ અચક્ષુદનાવરણીયાદિના ક્ષયાપશમથી. ૫ દાનાન્તરાયાદિકના યેાપશમથી. ૪ અનન્તાનુ॰ અને મિથ્યા॰ મિશ્ર એ
૨ દનમેહનીયના ક્ષયેાપશમથી.
૧૮ ાયેાપશમભાવ
અહી ૩૯ પ્રકૃતિઐને મેળ કરવાને નહી'તર તત્ત્વાદિ ગ્રન્થામાં એ ભાવને અંગે આ પ્રમાણે -
( અહીં સભ્ય મેાહનીય ક્ષયેાપશમ ભાવમાં ન ગણવી)
૪ અપ્રત્યાખ્યાની કષાયના ક્ષયે।પશમથી ૧૭ મેહનીયના ક્ષયે પશમથી.
૩૯ પ્રકૃતિના ક્ષયાપશમથી હૈાય. ઉપર્યુક્ત સખ્યા યથાસંભવ દર્શાવી છે, પ્રકૃતિ સખ્યા જુદી રીતે લખી છે તે
—
દેશિવરિત — - દર્શીનમાહનીય તથા આ પહેલા ક્લાયના ક્ષષેાપશમથી. સવિરતિ --- ૩ ~~~ ૩ દરા નમેાહનીય તથા પહેલા ૧૨ કષાયના ક્ષયે।પશમથી. પુનઃ શ્રીતત્ત્વા રાજવાન્તિકમાં સર્વવિરતિ ચારિત્રના ક્ષયેાપશ્ચમભાવ પહેલા ૧૨ કષાયના ક્ષયેાપશમી,૪ સ`વલનના ઉદયથી અને ૯ નેકષાયના યથાસ‘ભવ ઉદયથી કહ્યો છે. તેમજ દેશવિરતિમ ક્ષયાપશમભાવ પહેલા ૮ કષાયના ક્ષયાપામથી, બીજા ૮ કષાયના ઉદયથી અને ૯ નેાકષાયના યથાસભવ ઉદયથી કહ્યો છે.
તથા સજલન અને નાકષાયને ઉદય જ હાય પણુ ઉદય વખતે ક્ષયાપશમભાવ ન હેાય એમ નહિ, કારણકે સજલન અને તેાકષાયે તે રસે।યસહિત અને રસાય રહિત પણ્ ક્ષયેાપશમભાવવાળા હાઈ શકે છે [જીએ-પાંચસંગ્રહ, દ્વાર-૩ાં ગાથા ૨૭ મીની વૃત્તિ ] તથા અહીં પ્રથમ ચત્તુવિદ્ધ અને શુદ્ધ એમ બે પ્રકારના ક્ષયાપશમ
For Private And Personal Use Only