Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 211
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ શ્રી ક્ષયેાપશમભાવ ૩૩૧ ભાવ છે. ત્યાં રસેયસહિત હૈાય તે ચારુવિધ ક્ષયે પરામભાવ અને પ્રદેશેાદય સહિત હાય તે જીદ્દ ક્ષયાપશમભાવ. હવે કઈ પ્રકૃતિને કયા ક્ષયાપશમભાવ હાય તે આપણે વિચારીએ – જ્ઞાનાવરણીય ૪, દનાવરણીય ૩, અન્તરાય ૫, એ ૧૨ દેશાતિ પ્રકૃતિને ઉદયાનુવિદ્યાપશમ. તે રસાયસહિત હાય. મિથ્યાત્વ ૧, પ્રથમ કષાય ૧૨, એ ૧૭ સર્વાંધાતિમોહનીયને શુદ્ધ ક્ષયેાપશમ ઢાય, તે પ્રદેશેાય સહિત હૈાય. સંજવલન ૪, નાકષાય ૯, એ ૧૩ દેશધાતિમેહનીયના ઉદયાવિદ્ધ તથા શુદ્ધ એ બન્ને પ્રકારના યાપામઢાય, ત્યાં રસોયે ઉદયાવિદ્ધ અને પ્રદેશેાયે શુદ્ધ ક્ષયેાપશમભાવ હોય. સમ્યક્ત્વ મેાહનીય ૧, મિશ્ર મેાહનીય ૧, એમાં પોતાને રસાય છે અને મિથ્યાત્વને પ્રદેશેાય છે. જેથી સમ્ય॰ માહનીયના ઉદય તે જ મિથ્યાત્વને ક્ષયે પશમભાવ હેવાથી ક્ષયાશમ સમ્યકત્વ ગણાય છે. પરન્તુ મિશ્રમેહનીયના ઉદ્દયમાં મિથ્યાત્વના યેાપશમભાવની વિવક્ષા નથી. પ્રશ્ન : – ઉદયાનુવિદ્ધ ક્ષયાપશ્ચમભાવ જે રસાયસહિત દ્દો તે! તે રસાદય હાવા છતાં ક્ષયાપશમભાવ ( એટલે ઔયિક ભાવ એ બન્ને પરસ્પર વિરાધી ભાવ) એક જ પ્રકૃતિમાં કેમ ? અને તે પ્રકૃતિમાં ઉદય, ક્ષય અને ઉપશમ એ ત્રણેની મિત્રતા એક સાથે 3વી રીતે હાય ? ઉત્તર ઃ — ભિન્ન ભિન્ન પ્રકૃતિને અંગે ઉયાનુવિદ્વક્ષયારામમાં ઉદય, ક્ષય અને ઉપશમ એ ૩ ની મિશ્રતામાં ભિન્નતા સંબધી સ્પષ્ટતા આ પ્રમાણે છેઃ ઉચાનુવિક્ષયે પશમમાં ઉદય, ક્ષય અને ઉપશમની સ્પષ્ટતા : १ अवधिज्ञानावरण, ૨ વષિનાવળ, રૂમન:પર્યવજ્ઞાનાવર આ ૩ પ્રકૃતિને અશ્રેણિગત જીવાને સદ્ઘાતિરસ બંધાય છે, માટે એ ૩ ના રસસ્પર્ધા કા સાતિ છે, તેથી એ સ`ઘાતિ રસસ્પર્ધી કે જ્યાંસુધી ઉદયભાવમાં વત્ત ત્યાંસુધી જીવને અવધિજ્ઞાન, અવધિદર્શીન અને મનઃજ્ઞાન કિચત્ પણ પ્રગટ થતું નથી, પરંતુ એ સ`ઘાતિરસસ્પર્ધા કામાંના કેટલાક સ્પર્ધા જીવના અધ્યવસાયવિશેષથી બદલાઈ તે અતિ સ્નિગ્ધ અને અતિ અલ્પ એમ ૨ પ્રકારના દેશાતિ રસસ્પર્ધા થાય છે, તેમાંથી જ્યારે અલ્પસ્નિગ્ધ રસસ્પર્ધા કા ઉદયમાં આવે અને સાતિ રસસ્પર્ધાના ઉદય બંધ પડે ત્યારે જ જીવને અવિધજ્ઞાનાદિ ગુણ પ્રગટ થાય છે પુનઃ પતિત અધ્યવસાયે સુધાતિ સ્પર્ધા કાને ઉદય થાય અને દેશાતિ સ્પર્ધા કાને ઉદય બંધ પડે ત્યારે અધિજ્ઞાનાદિ ગુણાને વિનાશ થાય છે. આ પ્રમાણે અલ્પ સ્નિગ્ધ દેશાતિ સ્પાને ચ, સદ્યાતિ સ્પર્ધા કાના ( દેશધાતિપણે પરિણમવારૂપ અથવા દેશાતિરૂપે પરિણમી વાર વાર ઉદયાવલિકામાં આવી પ્રતિસમય નિÖરવારૂપ) ક્ષય અને તત્સમયવૃત્તિ સધાતિ તથા અતિ સ્નિગ્ધ દેશાતિ સ્પર્ધા કાને અનુષ્ટ ( ઉદયાભાવ) રૂપ રામ એ ત્રણે ભાવની સમકાળે મિત્રતા હૈાવાથી ( અવધિજ્ઞાનાદિ ૩ ગુણુની પ્રાપ્તિમાં ) અવધિજ્ઞાનાવરણીયાદિ ૩ કા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231