________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩.
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાંતિક
આપણે પહેલાં જોઈ ગયા છીએ તેમ, ભગવાન મહાવીરસ્વામીના સમયમાં પણ, ભગવાન પાર્શ્વનાથની શિષ્યપરપરામાં ઉતરી આવેલા શ્રમણ-નિપ્રથા મૌજૂદ હતા. તેએ સમયે સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીરસ્વામીના શ્રમનિગ્રંથાને મળતા પણ હતા, તેઓના વાદ-વિવાદ પણ થતા હતા -~ અને પરિણામે ભગવાન મહાવીરસ્વામીની પાસે જતાં ભગવાન તેમેને મધુર ભાષાથી સમજાવી – તેમના હૃદયમાં આ પરિવન સમજાવતા હતા. અને તેથી તે ભગવાન મહાવીરસ્વામીને પાંચ મહાવ્રતવાળા અને પાંચ પ્રતિક્રમણવાળા ધમ સ્વીકારતા હતા. આવા અનેક પ્રસંગાનું વર્ણન શ્રીભગવતીસૂત્રમાં પણ ઉપલબ્ધ થાય છે.
ભગવાન મહાવીરસ્વામીએ, આમ જૈન શ્રમસસ્કૃતિમાં એકદમ પરિવર્તન કર્યું હતું, આવી જ રીતે ભગવાન મહાવીરસ્વામીના સમયમાં જુદા જુદા ધર્મવાળાએ પેતપેાતાના એકાન્તવાદને સત્ય માની, ખીજાએને સ્નૂઝા બતાવવામાં પેાતાની બહાદુરી સમજતા હતા, આની સ્હામે ભગવાન મહાવીરસ્વામીએ સ્યાદ્વાદના સંદેશ લેાકાના કાતા દ્વારા હૃદયેામાં ઉતારવાના ભરસક પ્રયત્ન કર્યાં હતા. એક વસ્તુને એક જ દૃષ્ટિથી જોઇ, માત્ર તે જ વસ્તુ સાચી છે, તે સિવાયનું બધું જાડું છે, આમ માનવું એ ખરેખર ભૂલ છે, ‘જરા જુદી જુદી દૃષ્ટિથી જુએ, તમને તમારી ભૂલ માલુમ પડશે અને સત્યનું ભાન થશે, ' એ ભગવાન નું કથન હતું. ભગવાને જગને સમજાવ્યું કે :~~~
7
99
66
स्याद्वादः
કરવા, એનું નામ
'एकस्मिन् वस्तुनि सापेक्षरीत्या परस्परविरुद्धनानाधर्म स्वीकारो हि એક વસ્તુમાં અપેક્ષા પૂર્વક વિરુદ્ધ જુદા જુદા અનેક ધર્મોના સ્વીકાર છે સ્યાદ્વાદ! આમ કાઈ પણ વસ્તુને ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી નીહાળતાં, એકદમ અસત્ય કહેવાનું સાહસ કાઈ ન કરી શકે.
કાઈ પણ
મતને
સામ્પ્રદાયિક કિંવા ધાર્મિક મતભિન્નતાઓને વિદ્ધતાનું રૂપ આપી, ઉભા કરેલ અશાંતિના અગ્નિ સામે, આ સ્યાદ્દાદના સિંચને એ અગ્નિને ઘણા શાન્ત કર્યો હતેા.
આવી રીતે જે યજ્ઞ- યાગાદિમાં પશુઓને હામત્રામાં ધર્મ માતી રહ્યા હતા, તેએાની સામે પણ ભગવાને શાન્ત અને આધ્યાત્મિક બળવા ઉઠાવ્યા. ખીજા જીવેાઞા નાશ કરીને હેામ કરનારાઓને ભગવાને સ્પષ્ટ સમજાવ્યું કે ‘મહાનુભાવા, હામ જરુર કરા, પરતું એવા હામ કરેા, કે જેનાથી ક્રેાઈ પણ જીવની હિંસા ન થાય, અને આપણા આત્માનું કલ્યાણ થાય,’ ભગવાને કહ્યું :
તો નોર્ફ, નીયો નોફાળ, ગોળા મુયા, સરીર ધારીસનું | कम्मं हहा, संजम जोग संति, होमं हुणामि इसिणं पसत्थं ||
તપરૂપ અગ્નિ, જીવરૂપ અગ્નિનું સ્થાન-કુંડ, રૂપી લાકડાં, સયમ-વ્યાપારરૂપી શાન્તિપા, પ્રશસાએલ હામને હું કરૂં છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વચ્છ દવૃત્તિનું સામ્રાજ્ય વધી જાય છે, એ લેાકેાનું જોર વધી જાય છે અને એ ઢાંગી
ઉત્તરાધ્યયન સૂત્ર, ૬૦ ૧૨, ગા. o. યોગરૂપ કડશી, શરીરૂપી છાણાં, કર્મીઆ પ્રકારની સામગ્રીથી ઋષિ»ાથી
જે વખતે સંસારમાં અંધાધુંધી વ્યાપ્ત થઈ જાય છે, નિર્નાયકના પ્રસરે છે અને
વખતે ઢાંગ વધારે ફેલાય છે. ઢાંગી લેાકા ~~ ચૂકા અનેક રીતે લેાકાને
For Private And Personal Use Only