Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાતિ ક ૩૮ ઈશ્વરમાં અવતાર કે અવતારમાં ઇશ્વર : એટલું જ નહિ પણ જૈનધમ સિવાયના સર્વ આસ્તિક દર્શનકારાએ શુદ્ધ સ્વભાવવાળા ઈશ્વરમાંથી અવતારની કલ્પના કરી, અનુકરણ કરનારા કે તેનું ધ્યાન કરનારાને નિ`ળતામાંથી મલિનતાનું દર્શન કરાવ્યુ` છે, પણ જૈનધર્મ' અવતાર અને ઇશ્વર તેને માનવાવાળા છતાં ઇશ્વરમાંથી અવતારના તત્ત્વને થતું ન માનતાં અવતારમાંથી ઈશ્વરનું તત્ત્વ ઉત્પન્ન થતું માને છે, અને તેથી જે જે આત્માએ સંસારમાં મિલનતાના ખાડામાં ખદબદી રહ્યા છે, તે તે મલિન આત્માઓને સથા નિર્મળ થઇ, શુદ્ધ સ્વરૂપમય આત્મસ્વભાવવાળા થવાને આદશ પુરુષ તરીકે દર્શન, કરવા લાયક ઈશ્વરી સ્વરૂપ સર્જા ́એલું માને છે. ઉપર જણાવ્યા પ્રમાણે જેમ જૈનદર્શનમાં શ્ર્વિને અંગે અસાધારણતા અને અનુપમતા વરાએલી અને મનાએલી છે, તેવીજ રીતે ગુરુ અને ધર્માંતત્ત્વતે અંગે પણ અનુપમતા અને ઉત્તમતા વરાયેલી તથા મનાએલી છે. ભજન અને ધ્યાન ભગવાનના જૈનદર્શનમાં ગુરુની જવાબદારી : જગતભરમાં સર્વ આસ્તિકવગ દુનિયાદારીની માયાજાળ મેળવવાની મુસાફરી કરનારને જ વાસ્તવિક ગુરુ તરીકે માને છે, નહિ, પણ ધ્યાન રાખવાની જરુર છે કે જેમ મતારથ માત્રથી શકતી નથી, તેવીજ રીતે અન્ય સાધન કે અસાધનમાં પ્રવૃત્તિ કરવાથી કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. મેક્ષ સાધવાવાળાઓને મેાક્ષની મુસાફરી કરવા પહેલાં, અન્યદ્રોહ અને સ્વમમત્વ એ એને સથા પરિહાર કરવા જ પડે, એવી માન્યતામાં કાઈ પણ્ વિચારવંત આસ્તિક વિરોધ કરી શકે જ નહિ, અને દરેક આસ્તિક શાસ્ત્રકારોએ પણ એકી વચને એ વાત કબુલ કરેલી જ છે અને કબુલ કરવી પડે તેમ છે કે દ્રોહ અને મહત્ત્વ એ જવાલામાંથી બહાર ખસ્યા સિવાય મેાક્ષની મુસાફરી બનતી જ નથી. એવી રીતે સ લેાકેા, સ` આસ્તા અને સર્વ દકારાના દ્રોહ અને મહત્ત્વ છેડવામાં એકમત છતાં પણ અન્ય દનકારેાના વતન તરફ ધ્યાન દઈએ તે તે પરિગ્રહની પાર્ટિકા ઉપર પદ્માસન જમાવીને જ બેઠેલા છે. પરિગ્રહથી સથા પર રહેવાને મા જણાવ્યા હાય અને તેને અમલ બરાબર ચલાવ્યો હોય તે તે જૈનધર્મના સાધુએએ જ છે, એ વાત કાલના ઇતિહાસકારને પણ કબુલ કર્યા સિવાય ચાલતી નથી. જૈનદર્શનમાં મેહુલિનતાની સર્વત્ર અધમતા કેમ : For Private And Personal Use Only છોડીને કેવળ મેાક્ષ એમાં બે મત છે જ કાર્યની સિદ્ધિ થઈ જૈનધર્મી તરફથી ખાલ, યુવાન કે વૃદ્ધને, શ્રી અગર પુરુષને, પતિ અગર અપતિને સત્પુરુષ પ્રેમ, સદ્ગુરુભક્તિ, પરમપુરુષની સેવા, પૂઘ્ન વગેરેના શિક્ષણ કરતાં પણ પ્રથમ નબરે જે શિક્ષણ આપવામાં આવે છે તે એ જ કે હિંસા, ફ્લૂ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહથી અત્યત પર હેાય તેા જ તે ગુરુ કહેવાય. અને આ શિક્ષણમાં કાઇ પણ કાલે કાઈ પણ સમથ કે અસમર્થ વ્યક્તિ તરફથી અપવાદ સેડી દેવાય તેવું સ્થાન જૈનશાસ્ત્રકારોએ રાખ્યું જ નથી. તેથી જૈનધર્મીને સમજનારા કાઈ પણ સુજ્ઞ મનુષ્ય તે પરિગ્રહની પાડિકાવાળાને સદ્ગુરુ તરીકે માનવા તૈયાર થયા નથી અને થતે નથી, અને તે શિક્ષણના પ્રતાપે સર્વકાલે સરદર્શનમાં મમતાનાં મેઘ્નને માલવાનું થયું

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231