Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 18
________________ ભોગને પારમાર્થિક તત્ત્વસ્વરૂપ માનનારને ભવસમુદ્રને તરવાનું અશક્ય છે એનું કારણ જે છે તે જણાવાય છે– स तत्रैव भवो(यो)द्विग्नो, यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा, भोगजम्बालमोहितः ॥२४-१४॥ स इति-स मायायामुदकसमावेशः । तत्रैव पथि । भवोद्विग्नः सन् । यथेत्युदाहरणोपन्यासार्थः । तिष्ठत्यसंशयं तिष्ठत्येव जलबुद्धिसमावेशात् । मोक्षमार्गेऽपि हि ज्ञानादिलक्षणे तिष्ठत्यसंशयं । મોનસ્વાતમોદિતો મોનિવનવિપ્રમોહિત ત્યર્થ: ર૪-૧૪. જેને માયાપાણીમાં પાણીનો દઢ આવેલ છે તે ભવમાં(ભયથી) ઉદ્વેગ પામેલો, જેમ ત્યાં ઊભો જ રહે છે તેમ ભોગરૂપ કાદવમાં મોહ પામેલો તે, મોક્ષમાર્ગમાં પણ ઊભો જ રહે છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સમજી શકાય છે કે માયાપાણી હોવા છતાં જેને તેમાં “એ પાણી જ છે' એવો ચોક્કસ નિર્ણય છે, એ તે માર્ગમાં ઊભો રહી જ જાય છે; પરંતુ સહેજ પણ આગળ જતો નથી. કારણ કે માયા પાણીમાં તેને જલની બુદ્ધિ થયેલી છે. આગળ પાણી છે જ એમ માનનાર આગળ જાય જ નહિ – એ સમજી શકાય છે. આવી જ રીતે ભોગના કારણભૂત શરીર, વિષયો અને ઇન્દ્રિયો વગેરેના પ્રપંચ(માયા)થી મોહ પામેલા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગે જતા જ નથી, જ્યાં છે ત્યાં જ ઊભા રહે છે. કારણ કે તેમને ભોગ પારમાર્થિક જણાય છે, મોક્ષમાર્ગ પારમાર્થિક જણાતો નથી. ર૪-૧૪ આ રીતે ગ્લો.નં. ૧૧ થી ૧૪ સુધીના ચાર શ્લોકોથી અક્ષરશઃ યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નંબર ૧૬૫ થી ૧૬૮ સુધીના ચાર શ્લોકોમાં જણાવેલી વાતનું વર્ણન કર્યું. એથી સમજી શકાય છે કે ભોગને પારમાર્થિક ન માનવાના કારણે કાંતાદષ્ટિમાં મોક્ષમાર્ગમાં ચોક્કસપણે દઢતાપૂર્વક ગમન થાય છે. પરંતુ ભોગની પ્રવૃત્તિ ચાલતી હોવાથી તે ધર્મનો બાધ કરનારી તો બને જ ને ? આ શંકાનું હવે સમાધાન કરાય છે– धर्मशक्तिं न हन्त्यस्यां, भोगशक्ति बलीयसीम् । हन्ति दीपापहो वायुलन्तं न दवानलम् ॥२४-१५॥ धर्मशक्तिमिति-अस्यां कान्तायां । कर्माक्षिप्तत्वेन निर्बला भोगशक्तिः । अनवरतस्वरसप्रवृत्तत्वेन बलीयसी धर्मशक्तिं न हन्ति । विरोधिनोऽपि निर्बलस्याकिञ्चित्करत्वाद् । अत्र दृष्टान्तमाह-दीपापहो दीपविनाशको वायुर्व्वलन्तं दवानलं न हन्ति । प्रत्युत बलीयसस्तस्य सहायतामेवालम्बते । इत्थमत्र धर्मशक्तेरपि बलीयस्या अवश्यभोग्यकर्मक्षये भोगशक्तिः सहायतामेवालम्बते न तु निर्बलत्वेन तां विरुणद्धीति । यद्यपि स्थिरायामपि ज्ञानापेक्षया भोगानामकिञ्चित्करत्वमेव, तथापि तदां(द)शे प्रमादसहकारित्वमपि तेषां । એક પરિશીલન ૧૫

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 278