Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 308
________________ तदेतन्मतमपाकुर्वन्नाह આ મતને દૂષિત કરતા કહે છે. → સર્વજ્ઞ સિદ્ધિ सति असति वावि तम्मि एसा सइ कह णु सम्मवत्ति ? । मिच्छारूवा य कहं ? पहाणहेऊ विरोहातो ॥११८२ ॥ (सत्यसति वाऽपि तस्मिन् एषा सति कथं नु सम्यगुरूपा इति । मिथ्यारूपाश्च कथं प्रहाणहेतुः ? विरोधात् ॥) वेष भावना किं सति तस्मिन् - आत्मनि क्रियेत असति वेति विकल्पद्वयम् । तत्र यदि सतीति पक्षः कथं नु सा भावना सम्यग्रूपा भवेत् ? किंतु मिथ्यारूपैव स्यात्, सति आत्मनि असन्नयमात्मेति प्रवृत्तेः, मिथ्यारूपा चैषा भावना कथं दोषप्रहाणहेतुः? विरोधात् । तथाहि - मिथ्याभावनानिवन्धना एव दोषास्तत्कथं तत एव क्षीयेरन्निति ॥ ११८२ ॥ ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- આ ભાવના આત્માના અસ્તિત્વમા છે કે આભાવમા છે? જો આત્માની હાજરીમા– અસ્તિત્વમા' એવો પક્ષ હોય તો આ ભાવના કેવી રીતે સમ્યરૂપતા પામે? અર્થાત મિથ્યારૂપ જ બને. કેમકે આત્મા હોવા છતાં આ ભાવના આત્મા નથી' એરૂપે પ્રવૃત્ત થાય છે. આમ મિથ્યારૂપ બનેલી આ ભાવના કેવી રીતે દોષના નાશમા હેતુ બને? કેમકે, અહીં વિરોધ છે. જૂઓ મિથ્યાભાવનાના કારણે જ આ રાગાદિદોષો છે. તેથી એ મિથ્યાભાવનાથી જ કેવી રીતે તેમનો ક્ષય થાય? જેનાથી ઉત્પન્ન થયા તેનાથી જ નાશ પામે એ પરસ્પરવિરુદ્ધ છે. ૫૧૧૮૨ા द्वितीयं पक्षमधिकृत्याह હવે બીજા પક્ષને ઉદ્દેશી કહે છે. → — असइ य को भावेती ? खणिगो अह सव्वा निसिद्धो सो । नो भावी मे वाही नाउं च करेइ को किरियं ? ॥११८३ ॥ (असति च को भावयेत् ? क्षणिकोऽथ सर्वथा निषिद्धः सः । न भावी मे व्याधि र्ज्ञात्वा च करोति कः क्रियाम् ॥) असति चात्मनि को नाम भावनां भावयेत् ? नैव कश्चिदितिभावः, तदतिरेकेणान्यस्य भावकत्वायोगात्, घटादौ तथा दर्शनाभावात् । अथोच्येत परपरिकल्पिताविचलितैकरूप आत्मा नास्तीत्युच्यते न पुनर्ज्ञानरूपः प्रतिक्षणनश्वरस्वभावः, ततः स भावनां भावयिष्यतीत्यदोष इति । तदयुक्तम्, यत आह- 'सव्वहा निसिद्धो सो' स - यस्मात्प्रतिक्षणविनश्वरस्वभाव आत्मा भवत्परिकल्पितः सर्वथा प्राक्परिणामित्वसिद्धौ निषिद्धो - निराकृतः, तस्मान्न स भावको युक्त इति । अपि च, 'नो इत्यादि' नो भावी न भविष्यति मे मम व्याधिरिति ज्ञात्वा 'चो' दूषणान्तरसमुच्चये, को नाम क्रियां - तदभवनप्रतिविधानलक्षणां करोति ? नैव कश्चिदन्यत्र मूढात् । एवमिहापि न मम रागादिनिमित्तः संसारो भावी अनन्तरमेव मम निरन्वयविनाशादिति ज्ञात्वा को नाम रागादिप्रहाणनिमित्तं भावनायां यतेतेति ? ॥११८३ ॥ ગાથાર્થ:- આત્માની ગેરહજરીમા કોણ ભાવનાનું ભાવન કરે? અર્થાત્ કોઇ જ નહીં. કેમકે આત્માને છોડી અન્ય કોઇ ભાવનાનુ ભાવક નથી, કેમકે ધડાઆદિ એ બીજાઓમા તેવી ભાવનાદિના દર્શન થતા નથી. બૌદ્ધ:- અમે અહીં જે આત્માનો નિષેધ કરીએ છીએ તે બીજાએ કલ્પેલા ‘અવિચલિતએકસ્વરૂપવાળા આત્મા'નો છે. નહીં કે પ્રતિક્ષણ નાશ પામવાના સ્વભાવવાળા જ્ઞાનરૂપ આત્માનો. (-અર્થાત્ ક્ષણિક, જ્ઞાનરૂપ આત્મા તો અમને ઇષ્ટ જ છે.) આ આત્મા ભાવનાનું ભાવન કરશે તેથી દોષ નથી. ઉત્તરપક્ષ:- તમે કલ્પેલા આ પ્રતિક્ષણ નાશપામવાના સ્વભાવવાળા આત્માનો સર્વથાનિષેધ તો અમે પૂર્વે જ પરિણામી નિત્ય આત્માની સ્થાપના કરતી વેળા જ કર્યો હતો. તેથી તેવો ક્ષણિકઆત્મા ભાવકતરીકે યોગ્ય નથી. વળી, મને રોગ થવાનો નથી' એમ જાણ્યા પછી કોણ એ વ્યાધિ ન થાય' એવા પ્રતિકારરૂપે ચિકિત્સા કરે? મૂઢને છોડી બીજો કોઇ ન કરે. (મૂળમા ચ’પદ દૂષણાન્તરના સમુચ્ચયમાટે છે.) એજ પ્રમાણે મારો તો અનન્તરક્ષણે જ નિરન્વય– વિનાશ–સર્વથાનાશ થવાનો છે, તેથી મારે રાગાદિદોષોથી જન્ય સંસાર થવાનો જ નથી.' એવું જાણીને કોણ રાગાદિોષોના ક્ષયમાટે ભાવનાઅંગે પ્રયત્ન કરે? (જેને રાગાદિદોષથી સંસાર ભમવાનો ભય હોય, તે રાગાદિ તોડવા ભાવના ભાવે, પણ જેને પોતાના ક્ષણિકજીવન પછી સર્વથા નાશ જ દેખાય છે, સંસાર ભમવાનો સવાલ જ નથી, એ શું કામ રાગાદિનાશક ભાવનાદિના ભાવનની પંચાતમાં પડે?)૫૧૧૮૩ા * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -261 * *

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392