Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 200 પન્નવણા-૧-૧૮૯ ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના [એ આઠ દર્શનાચાર જાણવા]. [19] વિતરાગદર્શના કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે. ઉપશાંત કપાય વીતરાગદર્શનાર્યો અને ક્ષીણકષાય વીતરીગદર્શનાય. ઉપશાંત કષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમ સમયના ઉપશાન્ત કષાય વીતરાગદર્શનાર્યો અને અપ્રથમ સમય ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસયવતી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો અને અચરમ સમયવર્તી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાય ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. છઘસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યો.-છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે.-સ્વયેબુદ્ધ છધસ્થ ક્ષીણકષાય વીત રાગદર્શનાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સ્વયંબુદ્ધ છબસ્થ ક્ષીણક યાય વીતરાગ દર્શના કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. પ્રથમ સમયવર્તી અને અપ્રથમ સમયવતી અથવા ચરમ સમય વતી અને અચરમસમયવતી સ્વયંબુદ્ધ છvસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે - પ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીત રાગ દર્શનાય અને અપ્રથમ સમય વતી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમય વર્તી બુદ્ધબોધિત છઘસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાય અને ચરમ સમય સિવાયના બુદ્ધબોધિત છાસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાયો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે.-યોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાય અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. પ્રથમ સમયવર્તી અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવતી અને અચરમ- સમય વર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમ સમયવર્તી અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. દર્શનાર્યો કહ્યા. ચારિત્રાય કેટલા પ્રકારે કહ્યા છે ? ચારિત્રા બે પ્રકારે કહ્યા છે ? સરાગચારિત્રાય અને વીતરાગ ચારિત્રાય, સરાગ ચારિત્રા કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે.-સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાય અને બાદરસિંહરાય સરાગ ચારિત્રા. સૂક્ષ્મસં૫રાય સરાગ ચારિત્રોયો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે.પ્રથમસમયવર્તી અને અપ્રથમ સમય વર્તી સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રા અથવા ચરમ સમય વર્તી અને અચરમસમયવર્તી સૂક્ષ્મસંપરાશ સરાગ ચારિત્રાય. અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે.-સંલ્લિશ્યમાન અને વિશુદ્ધયમાન. એમ સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાય કહ્યા. બાદરસપરાય સરાગ ચારિત્રાયો કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયવર્તી અને પ્રથમ સમય સિવાયના બાદર સંપરાય સરાગ ચરિત્રાય. અથવા ચરમસમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org