Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૩ 239 વનસ્પતિકાયિકો અનંતગુણા છે. તેથી બાદરપયક્તિા વિશેષાધિક છે. તેથી અપક્ષમાં બાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી બાદરઅપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી બાદરજીવો વિશેષાધિક છે. તેથી અપયામાસૂક્ષ્મવનસ્પતિ કાયિકો અસંખ્યાત ગુણા છે. તેથી સૂક્ષ્મઅપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. તેથી સૂક્ષ્મપયક્તિા વિશેષાધિક છે. તેથી સૂક્ષ્મજીવો વિશેષાધિક છે. તેથી ભવસિદ્ધિ વિશેષાધિક છે. તેથી નિગોદો વિશેષાધિક છે. તેથી વનસ્પતિ જીવો વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિયો વિશેષાધિક છે. તેથી તિર્યંચો વિશેષાધિક છે. તેથી મિથ્યાદષ્ટિઓ વિશેષાધિક છે. તેથી વિરતિરહિત જીવો વિશેષાધિક છે. તેથી સકપાયી જીવો વિશેષાધિક છે. તેથી છદ્મસ્થ જીવો વિશેષાધિક છે. તેથી સયોગી જીવો તેથી સંસારી જીવો અને તેથી સર્વજીવો વિશેષાધિક છે. પદ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ સ્થિતિ) [૨૯૮હે ભગવન નારકોની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવનું ! અપર્યાપ્તા નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની હે ભગવન્! પર્યાપ્તા નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ, કહી છે? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ કહી છે. અપર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. પર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય અન્તર્મુહૂર્ત ધૂન દસ હજાર વર્ષ અને અન્તર્મુહૂર્ત ન્યૂન એક સાગરોપમ છે. ની સ્થિતિ શર્કરપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. અપણા શર્કરપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની છે. પર્યાપ્ત શર્કરા પ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ સાગ રોપમ. વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. અપર્યાપ્તા વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ અને ઉત્કૃષ્ટ જઘન્ય અન્તર્મુહૂર્ત. બંને પતિ વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ. હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ. અપર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય પણ અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. પર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ. ધૂમપ્રભા પૃથિવીના * નારકોની સ્થિતિ જઘન્યથી દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી સત્તર સાગરોપમ. અપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org