Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 288 ૫નવરા-૧૦-૩૭૨ અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદે શાર્થ અને દ્રવ્યાર્થપ્રદેશાર્થ પણે કોણ કનાથી અલ્પ. બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાત ગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બને મળી વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચર- માત્તપ્રદેશો સૌથી થોડા છે, તેથી અચર માન્ત પ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્ત પ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળી વિશેષાધિક છે, દ્રવ્યાર્થ પ્રદેશાર્થ પણે સૌથી થોડો સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાન્તપ્રદેશો સંખ્યાત ગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો અને અચર માન્ત પ્રદેશો બને મળી વિશેષાધિક છે. એ પ્રમાણે યાવતું આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાત પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન ના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં વ્યાર્થપણે પ્રદેશાર્થપણે, અને દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ રત્નપ્રભાનું અલ્પબદુત્વ કહ્યું તેમજ બધું કહેવું. એ પ્રમાણે યાવતુ. સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્તપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્ત પ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પર્દેશાર્થપણે અને પ્રત્યાર્થ પ્રદે- શાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન સંબંધે કહ્યું છે તેમ કહુતું. પરંતુ સંક્રમમાં દ્રવ્યાનિ વિચારના સંક્રમમાં અનંત ગુણા જાણવા. એ પ્રમાણે વાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્ત પ્રદેશિક પરિ મંડલ સંસ્થાનના અચરમ ખંડ-ઈત્યાદિ અલ્પ બહુત્વ જેમ રત્નપ્રભા સંબધે કહ્યું છે તેમ કહેવું, પરનું સંક્રમ-દ્રવ્યાદિના વિચારમાં અનન્તગુણ કહેવા. એ પ્રમાણે, આયત સંસ્થાન સુધી કહવું. 373] હે ભગવન્! જીવ ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચિતું ચરમ હોય અને કદાચિતુ અચરમ હોય. હે ભગવન્! નૈરયિક શું ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ હોય અને કદાચિતુ અચરમ હોય. એ પ્રમાણે નિરંતર વાવતું વૈમાનિક સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિકો ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌમત ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું નૈરયિક સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. એ પ્રમાણે, યાવતું વૈમાનિકો સુધી જાણવું.હે ભગવાનરયિકો સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિકો સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? ગૌતમ ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org