Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 129
________________ 302 પન્નવણા - 13-412 જઘન્યગુણ સિવાય વિષમ હોય કે સમ હોય તો બંધ થાય છે. 4i12] હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! બે પ્રકારનો.-સ્પૃશદ્ગતિ પરિણામ અને અસ્પૃશદ્ગતિપરિણામ અથવા દીર્ઘગતિપરિ ણામ અને હૃસ્વગતિપરિણામ. હે ભગવનુ ! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! પાંચ પ્રકાર.- પરિમંડલસંસ્થાનપરિણામ, યાવતુ-આયતસંસ્થાનપરિણામ. હે ભગવન્! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો.- ખંડભેદ પરિણામ અને વાવતું ઉત્કરિકા ભેદપરિણામ. હે ભગવન્! વર્ણપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમાં પાંચ પ્રકારે.- કૃષ્ણવર્ણપરિણામ, યાવતુ શુક્લવપરિણામ. હે ભગવન્! ગંધપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે. સુરભિગન્ધપરિણામ અને દુરભિગન્ધપરિણામ હે ભગવન્! રસપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે.-- તિક્તરસપરિણામ, યાવતુ મધુરસપરિણામ. હે ભગવનું ! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો કર્કશસ્પર્શપરિણામ, વાવ, રુક્ષસ્પર્શ પરિણામ. હે ભગવનું ! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! એક પ્રકારનો છે. હે ભગવન્! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! બે પ્રકારનો. -સુરભિ- શબ્દપરિણામ અને દુરભિ શબ્દપરિણામ. એમ અજીવપરિણામ કહ્યો. પદ-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૪કષાય [413] હે ભગવન્! કેટલા કપાયો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, માનકષાય, માયાકષાય. લોભકષાય.નૈરયિકોને કેટલા કષાયો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, યાવતુ લોભકષાય. એ પ્રમાણે વૈમાનિકસુધી જાણવું. 414] હે ભગવન્! ક્રોધ કેટલાં સ્થાનોને વિષે રહેલો છે? ચાર સ્થાનોને વિષે. આત્મપ્રતિષ્ઠિત, પપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. એ પ્રમાણે, નૈરયિકોને યાવતુ વૈમાનિકોને દંડક કહેવો. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે ? ચાર સ્થાનોએ. ક્ષેત્રને આશ્રયી, વસ્તુને આશ્રયી, શરીરને આશ્રયી અને ઉપધિને આશ્રયી. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. 4i15] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે-૧ અનંતાનુબંધી ક્રોધ, 2 અપ્રત્યાખ્યાન ક્રોધ, 3 પ્રત્યાખ્યા નાવરણ ક્રોધ અને 4 સંજ્વલન ક્રોધ. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ-વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દડકો કહ્યા. [41] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે આભોગનિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત, એ પ્રમાણે નરયિકોથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એમ માન, માયા, અને લોભને આશ્રયી પણ ચારે દંડકો જાણવા. [417] હે ભગવન્! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિનો ચય કર્યો હતો ? હે ગૌતમ! ચાર સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. ક્રોધ વડે, માન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244