Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 174
________________ 347 - - - - - - - - પદ-૧૮ સંબંધે પૃચ્છા. અચરમ બે પ્રકારે અનાદિ અનન્ત, સાદિ અનન્ત. પદ-૧૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૯-સમ્યક્ત) [45] હે ભગવન્! જીવો શું સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે સમ્યુમિથ્યાષ્ટિ છે? હે ગૌતમ! ત્રણે છે. એ પ્રમાણે નૈરયિકો પણ જાણવા. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો એમ જ જાણવા-પૃથિવીકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પૃથિવીકાયિકો માત્ર મિથ્યાદષ્ટિ છે, એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી સમજવું. બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બેઈન્દ્રિયો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિચો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિષિકો અને વૈમાનિકો ત્રણે દષ્ટિવાળા હોય છે. સિદ્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સિદ્ધો માત્ર સમ્યગ્દષ્ટિ છે, પદ-૧૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૨ અન્તલિયા) ૪િ૯)નૈરયિકાદિ સંબંધે અન્તક્રિયા, અનન્તર અને પરે પર આવેલાની અન્તક્રિયા, એક સમયની અન્તક્રિયા, ઉત્ત-ઍવીને કયાં જાય? અને કયાંથી નીકળી તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ માંડલિક અને રત્ન સેનાપતિ વગેરે થાય? 4i97] હે ભગવન! જીવ અન્તક્રિયા કરે? હે ગૌતમ! કોઈ કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે નૈરવિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! મૈરયિક નરયિકોમાં અન્તક્રિયા કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-યથાર્થ નથી. હે ભગવન્! નૈરવિકો અસુર કુમારોમાં આવી અન્તક્રિયા કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોમાં જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી અન્તક્રિયા કરે? એ પ્રશ્ન કરવો. હે ગૌતમ! કોઈ અન્તક્રિયા કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે અસુરકુમારોને વાવતુ વૈમાનિકમાં કહેવું. એમ ચોવીશ વાર દડકો થાય છે. 4i78] હે ભગવન્! નરયિકો અનન્તર-ભવમાં આવેલા અન્ત ક્રિયા કરે કે પરેપરા અન્તક્રિયા કરે ? હે ગૌતમ બંને રીતે કરે. એ પ્રમાણે રત્નપ્રભાવૃથિવીના નૈરયિકો થાવત્ પંકપ્રભાના નેરયિકો અન્તક્રિયા કરે. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્તર-અન્તક્રિયા ન કરે, પણ પરંપરામાં આવેલા અન્તક્રિયા કરે. એ પ્રમાણે નીચેની સાતમી પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો, પૃથિવીકાયિકો, અપ્લાવિકો અને વનસ્પતિકાયિકો બંને રીતે અન્તક્રિયા કરે. તત્કાય, વાયુકાય. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પછીના ભાવમાં આવેલા અન્તક્રિયા ન કરે, પણ પરંપરાએ આવેલા અન્તક્રિયા કરે. બાકીના જીવો બંને રીતે અન્તક્રિયા કરે. [૪૯૯]નેરયિકો તુરત પછીના ભાવમાં આવેલા એક સમયમાં કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ! જઘન્ય એક બે અને ત્રણ અને ઉત્કર્ષથી દસ અત્તક્રિયા કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો યાવતું વાલુકાપ્રભાના નૈરયિકો પણ જાગવા. હે ભગવન્! પંકપ્રભાપૃથિવીના નૈરયિકો તરત પછીના ભવમાં આવી એક સમય કેટલા અન્તક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244