Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 227 અસંખ્યાતગુણા છે, તેથી અપયા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા બાદર અપ્નાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપ યતા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્યા બાદ વનસ્પતિ કાયિકો અનન્તગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવનું ! એ પર્યાપ્ત બાદર જીવો, યાવતુ બાદર ત્રાસકયિકોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા પ્રયતા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યા. પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પઢિાબાદરનિગોધે અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદરપૃથિવીકાયિકોઅસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરઅપ્રકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરવાયુકાયિકો અસંખ્યાત ગુણ છે, તેથી પર્યાપ્તાબાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર પર્યાપ્ત વિશેષાધિક છે. હે ભગવન્! એ પયપ્તા અને અપયક્તિા બાદર જીવોમાં કોણ કોનાથી અલા છે? હે ગૌતમ ! સૌથી થોડા બાદર પર્યાપ્ત છે તેથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તે ભગવનુ ! પર્યાપ્તા અને અપર્યાપ્ત બાદર જીવી, ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ છે? હે ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્ત બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો. અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરતેજસ્કાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્ત પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપયાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણ છે, તેથી પર્યાપ્તાબાદરવનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્ત બાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે અને તેથી બાદર જીવો વિશેષાધિક છે. [26] એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો,સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ નિગોદા, બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અકાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકા, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજલ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અંસખ્યાત ગુણાછે,તેથી બાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસ ખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અકાયિકો વિશેષાધિક છે. તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદરવન સ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર જીવો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મવનસ્પતિ કાયિકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org