Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૩. 233 અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધો લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિશ્લોકમાં અસંખ્યાત. ગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતણાં છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણ છે. ક્ષેત્રની અપેક્ષા એ સૌથી થોડી વૈમાનિકો દેવીઓ ઉદ્ગલોકતિર્યશ્લોકમાં છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકનતિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાત ગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણી છે. [28] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા એકેન્દ્રિય જીવો ઉદ્ગલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા. છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો ઉર્ધ્વલોકતિશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાત ગણા છે, તેથી અધો લોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી, અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા એકેન્દ્રિય જીવો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોક અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. [29] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા બેઈન્દ્રિય જીવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ અપયા બેઈન્દ્રિય જીવો સૌથી થોડા ઉર્વલોકમાં છે, તેથી ઉર્વીલોકનતિર્યશ્લોકમાં તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણ છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યા ગુણા. છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણો છે. ક્ષેત્ર ની અપેક્ષાએ સૌથી થોડા પયહા બેઈન્દ્રિયો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક તિર્યગ્લો કમાં અસંખ્યાતગુણો છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોક તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઈન્દ્રિયો ઉ લોકમાં છે, ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકનતિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપાતા તેઈન્દ્રિયો ઉર્ધ્વલોકમાં છે, તેથીઉદ્ગલોક તિર્યશ્લોકમાં અસખ્યાતગુણા છે, તેથી ત્રણલલોકમાં અસંખ્યાગુણા છે, તેથી અધો લોક તિર્યગ્લો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org