Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 228 અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. હે ભગવન્! એ અપ- યક્ષિા, સૂક્ષ્મ સૂક્ષ્મ પૃથિવીકાયિકો, યાવત્ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તાબાદત્ર સકાયિકો છે, તેથી અપવાબાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપક્ષમા પ્રત્યેક- શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે, તેથી અપથતાબાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે તેથી અપયપ્તિસૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મવાયુકાયિકો વિશેષા- ધિક છે, તેથી અપર્યાપ્તસૂનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરવનસ્પતિ કાયિકો અનંતગુણા છે, તેથી અપયામાબાદર વિશેષાધિક છે, તેથી અપયક્તિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો વિશેષ છે તેથી તેજસ્કાયિકો વિશેષ છે, તેથી અપર્યાપ્તા- સૂક્ષ્મજીવો વિશેષાધિક છે. હે ભગવનું એ પર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, વાવતુ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે. હે ગૌતમ ! સૌથી થોડા પપ્તા બાદરતાત્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદરત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે,તેથી પર્યાપ્ત બાદ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી પહાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પસાબાર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પતાસૂક્ષ્મઅકાયિકો વિશેષાધિક છે, તેથી પતાસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરવનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી પર્યાપ્ત બાદર વિશેષાધિક છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, અને તેથી સૂક્ષમ પર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર જીવો માં કોણ કોનાથી અલ્પ.બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્તા બાદર જીવો છે અને તેથી અપયા બાદર જીવો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે અને તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! પર્યાય અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો,વાવતું બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્ય. બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા બાદર તેજસ્કાયિક પયતા છે, તેથી પયાબાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તપ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદરનિગોદો અસંખ્યાતગુણા છે,તેથી પયહાબાદર પૃથિવીકાયિકો. અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયાબાદરતેજસ્કાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપયHપ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરનિગોદો અસંખ્યાતગણા છે, તેથી અપર્યાપ્તાબાદર પૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરઅપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org