Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 220 પન્નવણા- 2-233 સમાન જશવાળા, સમાન પ્રભાવવાળા, ઇન્દ્રરહિત, પ્રેષ્ય-ચાકર રહિત, પુરોહિત રહિત અને અહમિન્દ્ર નામે તે દેવગણો કહ્યા છે. હે ભગવન! પર્યાપ્ત અને અપર્યાપ્ત મધ્યમ રૈવેયક દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! નીચેના સૈવેયકોની ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ યાવતુ જઈએ એટલે મધ્યમ રૈવેયક દેવોના ત્રણ રૈવેયકવિમાન પ્રસ્તરો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા છે - ઈત્યાદિ બધું નીચેના સૈવેયકોની જેમ કહેવું. પરન્તુ અહીં 107 વિમાનો છે અહીં મધ્યમ રૈવેયક દેવોના સ્થાનો છે. તેમાં ઘણા મધ્યમ રૈવેયક દેવો રહે છે. યાવતું તે દેવગણો અહમિન્દ્રો છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત ઉપરના. પ્રેવેયક દેવોના સ્થાનો છે ? હે ગૌતમ ! મધ્યમ રૈવેયકની ઉપર થાવતુ જઈએ એટલે ઉપરના રૈવેયકોના ત્રણ શૈવેયકવિમાનખતરો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા-ઈત્યાદિ બધુ નીચેના સૈવેયકોની પેઠે જાણવું. અહીં 100 વિમાનો છે વાવ તે દેવગણો અહમિન્દ્ર છે. ૧૧૧નીચેના રૈવેય કોમાં 107 મધ્યમ રૈવેયકોમાં અને 100 ઉપરના રૈવેયકોમાં તથા પાંચ અનુત્તર વિમાનો છે.” 234] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા અનુત્તરીપપાતિક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીની બરોબર સરખી અને રમણીય ભૂમિ પ્રદેશથી ઉપર ચન્દ્ર, સૂર્ય ગ્રહણ, નક્ષત્ર અને તારારૂપથી બહુ સેંકડો યોજન, ઘણા હજાર યોજન, ઘણા લાખ યોજન, ઘણા કોટાકોટી યોજના ઉપર દૂર જઇએ-એટલે સૌધર્મ. ઈશાન, યાવતુ અશ્રુત કલ્યો અને ત્યાર બાદ ત્રણસો અઢાર શૈવેયક વિમાનોને ઓળંગી ત્યાંથી અત્યન્ત દૂર જઈએ એટલે રજરહિત, નિર્મલ, અંધકાર રહિત, વિશુદ્ધ એવા પાંચ દિશામાં પાંચ અત્યંત મોટા અનુત્તર મહાવિમાનો કહ્યો છે.- 1 વિજય, 2 વૈજયા, 3 જયન્ત, 4 અપરાજિત અને પ સર્વાર્થસિદ્ધ. તે વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપમા અનુત્તરૌપપાતિક દેવોના. સ્થાનો છે, તે ઉપરાત, સમુદ્ધાત, સ્થાન એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમા ભાગે. છે. ત્યાં ઘણા અનુત્તરીપપાતિક દેવો રહે છે. તે બધા સમાનબળવાળા, સમાનપ્રભાવવાળા, મહાસુખવાળા, ઈન્દ્રરિહંત, પૃષ્ય-ચાકર રહિત, પુરોહિતરહિત અને અહમિન્દ્ર તે દેવગણો કહ્યા છે. [23] હે ભગવનું ! સિદ્ધોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! સર્વાર્થસિદ્ધ નામે મહાવિમાનના ઉપરના સ્કૂપિકા-ના અગ્રભાગથી ઉપર બાર યોજન દૂર ઈષત્નાભારા નામે પૃથિવી છે. તે 45 લાખ યોજન લાંબી અને પહોળી છે. તેની પરિધિ 14203249 યોજનથી કંઈક વિશેષાધિક છે. તે ઈષ~ાભાર પૃથ્વીના બરોબર વચ્ચેના ભાગનું આઠ યોજનું પ્રમાણ ક્ષેત્ર જાડાઈમાં આઠ યોજન છે. ત્યારે તે થોડી થોડી પ્રદેશની પરિહાનિથી ઘટતી ઘટતી સર્વ બાજુના છેડાઓમાં માખીની પાંખ કરતાં પણ વધારે પાતળી છે અને જાડાઈમાં આંગળાના અસંખ્યાતમા ભાગની છે. ઈષ~ાભારા પૃથીવીના બાર નામ કહેલાં છે. ઈષતું, ઈષ~ાભારા, તન્વી, તનુતન્વી, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તૃપિકા,, લોકાગ્રપ્રતિવાહિની અને સર્વપ્રાણ-ભૂત-જીવ- સત્વસુખા વહા. તે ઈષત્રામ્ભારા પૃથિવી જોત અને શંખદ લના ચૂર્ણના નિર્મલ સ્વસ્તિક, મૃણાલકમલદંડ, પાણીની રજકણ, ઝાકળ, ગાયના દૂધ અને હારના જેના વર્ણવાળી છે. તે ચત્તા મૂકેલા છત્રના આકાર જેવી અને સર્વ શ્વેત સુવર્ણમય છે. તે સ્વચ્છ, સુકોમળ, નિષ્પ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org