Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફૂલ' એમને સ્પર્શી સુખકારક છે. એ સશ્રીક રૂપવાળા છે. એમની ઉપર જે ઘટાવલિ નિશ્ચિમ છે તે જ્યારે પવનના સ્પર્શીથી હાલે છે ત્યારે તેમાંથી જે મધુર-મનેહર રણકાર નીકળે છે. તેનાથી એ એવા લાગે છે કે જાણે એ એવા સ્વરથીજ ખાલતા ન હાય. સેસિ તોરળાળ કર્યાંર વવે બટટ મંહના ૧૦' એ તેરણાની આગળ ઘણા આઠ આઠ મગલક દ્રવ્યે છે. સં ના' જેમ કે 'સોથિય’સિવિત્ઝે નાવ હિના' સ્વસ્તિક, શ્રી વત્સ, નન્દિકાવ, વન્દ્વ માનક, ભદ્રાસન, કલેશ, મત્સ્ય અને દણુ, એ સર્વ માંગલક દ્રવ્યે પ્રાસાદીય છે, દનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે ‘àસિળ તોળાળ ઉત્તર बहवे किन्ह चामरज्झया जाव सुक्किल्लचामरज्झया अच्छा सण्हा तेसिणं तोरणाणं छत्ताइच्छता पडागाइपडागा, घंटाजुयला, चामरजुयला, उप्पलहत्थगा जाव सयसहस्रसपत्तहत्थगा સચળામા ગચ્છા નવ પરિવા તે તારણા ઉપર અનેક કૃષ્ણવર્ણની વાએ કે જેએ ચામરાથી અલંકૃત છે-ફરકી રહી છે. યાવત્ નીલવર્ણ યુક્ત ચામરોથી અલંકૃત ધ્વજાએ ફરકી રહી છે, લેાહિતાક્ષ વયુક્ત ચામરાથી અલંકૃત ધ્વજા ફરકી રહી છે. હારિદ્ર ચામરેાથી અલકૃત વજાએ ફરકી રહી છે અને શુકલવર્ણ યુક્ત ચામરેથી અલ'કૃત ધ્વજાએથી ફરકી રહી છે. એ સર્વે ધ્વજાએ અચ્છ છે આકાશ અને સ્ફટિકની જેમ અતિ સ્વચ્છ છે. ચિકકણ પુદ્ગલેના સ્મુધી નિર્મિત છે, રજતમય પોથી શાભિત છે. વજ્રમય ઈંડાવળી છે. કમળા જેવી ગંધવાળી છે, અતિ મનેહર છે. પ્રાસાદીય છે દનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. એ તારણાની ઉપરના સ્તરા ઉપર અનેક છત્રા છે. અનેક પતાકતિપતાકાઓ છે, અને અનેક ઘટા યુગલે છે. અનેક ચામર યુગલા છે, ઉત્પલ હસ્તક કમળ સમૂહો છે. પદ્મહસ્તક પદ્મસમૂહેા છે. અહી’ યાવત્પદથી ‘કુમુર્ नलिन सुभग सौगंधिक पुंडरीक महापुंडरीक शतपत्रसहस्रपत्र हस्तक' से पाडना સગ્રહ થયા છે. એ સત્તા વાચ્યા એજ ગ્રંથમાં પહેલા સ્પષ્ટ કરવામાં આવેલ છે. એ સવે પણ સર્વાત્મના રત્નમય છે, અચ્છ છે, યાવત પ્રતિરૂપ છે. તાળું îqવાયયું, ગુપ્ત વસ્તુમાસમા જો મહં નારીને નામ ટ્રીને વત્તે' તે ગંગા પ્રપાત કુંડની ઠીક મધ્યભાગમાં એક સુવિશાળ ગંગાદ્વીપ નામક દ્વીપ કહેવામાં આવે છે. ‘અટ્ટુ નોચનારૂં ચામविक्खंभेण साइरेगाई पणवीस जोयणाई परिक्खेवेण दो कोसे ऊसिओ जलंताओ सव्ववइरामए અચ્છે લગ્ને આયામ અને વિષ્ણુભની અપેક્ષાએ એ દ્વીપ આઠ ચેાજન પ્રમાણ કહેવામાં આવેલ છે. એ દ્વીપના પરિક્ષેપ-કંઇક વધારે ૨૫ ચેાજન જેટલા છે. પાણીની ઉપર એ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪