Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નમ્રતા સંઘરિવ7 એ તિલય યાવતુ નંદિવૃક્ષ બીજી ઘણી પદ્માવતા અને શ્યામલતાઓથી ચારે તરફ સર્વાત્મના વ્યાસ રહે છે. અહિંયા યાવત્પદથી અશેલતા, ચમ્પકલતા, આમ્ર લતા, વનલતા, વાસન્તીલતાને સંગ્રહ થયેલ સમજી લેવું.
__'ताओ णं पउमलयाओ जाव सामलयाओ निच्चं कुसुमियाओ, जाव पडिरूवाओ' से પઘલતા યાવત શ્યામલતા નિત્ય કુસુમિત યાવ—તિરૂપ વિગેરે વિશેષણેથી વિશેષિત કહેવામાં આવેલ છે, અહિંયાં પહેલાના યાવન્મદથી નાગલતા, અશેકલતા, ચપકલતા, વાસન્તીલતા, અતિમુક્તકલતા, તિનીશલતા, આગ્રલતા, કન્દલતા, આ લતાએ ગ્રહણ કરાઈ છે. તેમજ બીજા યાવત્પદથી “નિર્ચ મુર્જિતા વિગેરે પદે કે જે આજ સૂત્રમાં પહેલા કહેવાઈ ગયેલ છે, તે અહીંયાં ગ્રહણ કરી લેવાં. આ પદને અર્થ પાંચમાં સૂવથી સમજી લેવા. પરંતુ પહેલાં સંગ્રહ કરાયેલ સંપતિમ–દસ ભ્રમર વિગેરે પદે અહીંયાં ગ્રહણ કરવાના નથી.
‘તેસિંળું રેફયરવાળું જ મ મંઢિયા ઘટ્ટ થા છત્તારૂછત્તા” એ ચૈત્યવૃક્ષની ઉપર આઠ આઠ મંગલક અનેક ધજાઓ તેમજ છત્રાતિછત્ર હોવાનું કહેલ છે.
ચૈત્યવૃક્ષનું વર્ણન સમાપ્ત હવે મહેન્દ્ર ધજાનું વર્ણન કરવામાં આવે છે –“નૈત્તિ વૈરૂચહા પુરો ” એ ચિત્યવૃની આગળ “ત્તાશો મfmટિયાગો quળrો' એ પૂર્વોક્ત મણિપીઠિકા કહેલ છે. તો મfrોઢિરાઓ ગોવળ ગામવિકમેળ' એ પૂર્વોક્ત મણિપઠિકાઓને આયામ અને વિધ્વંભ એક જન એટલે કહેલ છે. તેમજ “બદ્ધ વોચí ચાન્સેળ” અર્ધા યોજના જેટલા વિસ્તારવાળી કહેલ છે. તેfi is afri' એ મણિપીઠિકાની ઉપર “થે દરેકની ઉપર “અહિંયા guત્ત' મહેન્દ્ર ધજાઓ કહેલ છે. “તે એ મહેન્દ્ર ધજાઓ “ત્રમારું સાડા સાત “ગોળારું વડું વળ' અર્ધા કોસ જેટલી ઉંચી છે. અહીંયાં અર્ધા
કેસનું માપ એક હજાર ધનુષ જેટલું લેવાનું છે. એ જ પ્રમાણે “
જન્ટે તેની બાહત્યતાનું મા૫ અર્થાત્ ઉધના જેટલું જ તેનું બાહુલ્ય છે. “વરૂપમાં ઘટ્ટavમો’ વજીમય વૃત્ત વિગેરે શબ્દોવાળું તેનું વર્ણક સૂત્ર અહીંયા કહી લેવું તે આ પ્રમાણે છે.–વરામર वट्टलटुसंठियसुसिलिटु, परिघट्ट म सुपईद्विया अणेगवरपंचवण्णकुडभीसहरसपरिमंडिया भिरामा वाउद्धृय विजयवेजयंती पडागा छत्ताइछत्तकलिया, तुंगा, गगणतलमभिलंघमाणसिहरा; પાસાયા, નાવ દયા’ ઈ તિ વજમય વર્તુલાકાર તેમજ મને હર સંસ્થાનવાળા, પિતાના આધારમાં સંલગ્ન તેમજ ખરશાણમાં ઘસેલ પથ્થરના જેવા કેમળ શાણથી છંટકાવ કરેલ તેમજ સુસ્થિર તથા નિશ્ચલ અનેક જે ઉત્તમ પાંચવર્ણ-કૃષ્ણ, નીલ, લેહિત, હરિદ્ર, અને શુકલ, એવા પાંચ રંગની નાની નાની ધજાઓથી શોભાયમાન અને તેથી જ મનને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૪